સુરત(Surat) : જ્યારથી અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) નિર્માણ થયું છે ત્યારથી દેશભરમાં રામ ભક્તોમાં મંદિર અને રામ લલ્લા પ્રત્યેની આસ્થા વધી...
સુરત(Surat) : શહેરના મિલિનિયમ માર્કેટના (Millennium Market) કાપડના વેપારી (TextileTrader) સાથે અનોખી રીતે છેતરપિંડી (Fraud) થઈ છે. કાપડના વેપારીને ત્યાં છેલ્લાં અઢી...
લોકસભા ચૂંટણી (Election) પહેલા I.N.D.I.A ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નીતિશ કુમાર, મમતા અને અખિલેશ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા...
સુરત(Surat): શહેરના ઈચ્છાપોર (Ichchapore) વિસ્તારમાં કામ કરતી ગરીબ પરિવારની 14 વર્ષીય કિશોરી સાથે ઓળખીતા રિક્ષા ચાલકે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના...
પટના: (Patna) બિહારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ એ છે કે સીએમ નીતિશ કુમારે (CM Nitish Kumar) 12...
સુરત(Surat): સુરત મનપા (SMC) તંત્રની અણઆવડતના લીધે ઓલપાડના (Olpad) સરોલીના (Saroli) ખેડૂતોનું (Farmers) ટેન્શન વધી ગયું છે. ઉનાળો (Summer) શરૂ થવા જઈ...
પંડ્યા બ્રિજ પર 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ગોરવા મધુનગર બ્રિજ પરથી 12થી 19 એપ્રિલ સુધી બંધ...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી મુક્યા છે....
ગાંધીનગર(Gandhinagar): ગુજરાતમાં (Gujarat) ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી (GreenfieldMegaPortCity) બનાવવાની હિલચાલ ચાલી રહી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GujaratMaritimeBoard) દ્વારા રાજ્યમાં ગ્રીનફિલ્ડ પોર્ટ સિટીના...
વડોદરા થી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના એક કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે. વડોદરા થી...
સુરત: તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમર સેવા નિવૃત્ત થયા ત્યાર બાદ સરકાર દ્વારા સુરતમાં નવા કમિશનરની નિમણૂંક કરી નથી, તેના લીધે જાણે...
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. શનિવારે વહેલી સવારે આગની ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતાં...
આણંદ, તા.9આણંદની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ દર્દીને તંત્રની બેફિકરાઈથી વધારે દયનીય સ્થિતિનો ભોગ બનવું પડ્યું હોવાનો બનાવ બનતાં ચકચાર મચી...
આણંદ, તા.9કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત તથા આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય...
મહેમદાવાદ તા. 9મહેમદાવાદ નગરપાલિકા દ્વારા 30મી જાન્યુઆરીના રોજ જાહેર ખબર આપીને વર્તમાન વિવિધ વેરાઓમાં વધારો કરવા માટેની તજવીજ હાથ ધરાઇ છે. અને...
આણંદ અને ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારના રોજ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે જ્ઞાતિ...
દેશમાં ભાજપના રાજકીય ઉદયથી ખતરનાક હિંદુ રાષ્ટ્રવાદ સતત મુખર રહ્યો છે. સંઘ પરિવાર અને મોદીજી એને ગુજરાત મોડલ તરીકે ઓળખાવે છે. ભાજપની...
ડાકોર, તા.9ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીકના કાલસર ગામે સંતરામ મંદિરે સાકર વર્ષા કરવામાં આવી હતી. સાકાર વર્ષા દરમિયાન અંદાજે 300 કિલો...
આણંદ, તા.9ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઈ પટેલ ના વડપણ તથા માર્ગદર્શન હેઠળ IETE સ્ટુડન્ટ્સ ફોરમ, TIET...
કપડવંજ, તા.9ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 100 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુસર ભૂર્ગભ ટાંકા (સંપ) બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે....
માનવજીવનને અનેકવિધ ઉપમા આપવામાં આવે. તેમાંની એક-”જીવન એક ગણિત છે”-એમ કહેવામાં આવે. ગણિતમાં એકરૂપતા આવે, એકરૂપતાની વાત કરીએ તો એક જ જાતના...
તા.૧૪ મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડૅ હોવાથી તા.૭ મી ફેબ્રુઆરીથી પ્રેમ અંગેનો વેલેન્ટાઈન સપ્તાહ દેશ દુનિયામાં ચાલી રહ્યો હોઈ ખેર, પ્રેમ વિષયક અભ્યાસ...
બે ખાસ બહેનપણીઓ નીતા અને નેહા, એક જ સોસાયટીમાં રહેતી હતી અને એકજ કોલેજમાં ભણતી હતી એટલે હંમેશા સાથે ને સાથે જ...
ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો મંજૂર કરાયો છે અને એ કાયદો બની શકે છે. જો કે, વર્તમાન ધામી સરકાર ફરીથી ચૂંટાય તો એ...
બિન-ભાજપ વિપક્ષના ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) સાથે બધુ બરાબર છે અને તે લોકસભા ચૂંટણી માટે સજ્જ છે તેવો કૉંગ્રેસનો...
વિશ્વમાં મંદીનો માહોલ અને સાથે સાથે નાણાંકીય તરલતાની સમસ્યાને કારણે વિશ્વની સાથે ભારતની રિઝર્વ બેંકએ પણ રેપોરેટમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) હલ્દવાનીમાં (Haldwani) હિંસા (violence) બાદ આજે પણ કર્ફ્યુ ચાલુ છે. તેમજ હિંસા ભડકાવનારાઓ સામે NSA લાદવાની તૈયારીઓ ચાલી રહી...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) આગ્રાના (Agra) જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી પર તેમના જ એક અધિકારી દ્વારા હુમલાનો (Attacks) મામલો...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) ફરી એકવાર અસ્થિર સરકારનો ભય દેખાઈ રહ્યો છે. દેશમાં યોજાયેલી ચૂંટણીમાં (Election) નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ...
બાણભૂલપુરા હિંસા (Violence) કેસમાં પોલીસે 18 લોકો સહિત 5 હજાર બદમાશો સામે કેસ નોંધ્યો છે. ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પાંચ મૃતદેહો...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત(Surat) : જ્યારથી અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) નિર્માણ થયું છે ત્યારથી દેશભરમાં રામ ભક્તોમાં મંદિર અને રામ લલ્લા પ્રત્યેની આસ્થા વધી છે. ભક્તો પોતાની શક્તિ પ્રમાણે રામ મંદિર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. સુરતના એક કલાકારે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી જેની ડિમાન્ડ દેશભરમાં ઉભી થઈ હતી અને હવે ફરી એકવાર સુરતમાં રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળી છે. આ વખતે કેકમાં (RamMandirCake) રામ મંદિર જોવા મળ્યું છે.
સુરતના સરસાણા ખાતે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આજથી ફૂડ એક્સ્પોનું (FoodExpo) આયોજન કરાયું છે. આ ફૂડ એક્સ્પોમાં જાતભાતની વાનગીઓ રજૂ કરવામાં આવી છે, પરંતુ સૌથી વધુ આકર્ષણ રામ મંદિરના આકારની કેકનું જોવા મળી રહ્યું છે.
સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અલગ અલગ કંપનીઓ દ્વારા પોતાના સ્ટોલ મુક્યા છે. આ ફૂડ એક્સોમાં ભગવાન રામના મંદિરની થીમ પણ જોવા મળી છે. સુરતની જાણીતી કેક બનાવતી કંપનીએ રામ મંદિરની પ્રતિકૃતિ સમાન કેક એક્સ્પોમાં મુકી છે. આ કેક એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પાંચ દિવસમાં 20 કિલોની કેક બનાવાઈ
કેક બનાવતી કંપનીના વિરલ પાઘડાળે કહ્યું કે, પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું છે. તે મંદિરના નિર્માણમાં કંપનીએ યોગદાન આપ્યું છે. આ સાથે જ ફૂડ એક્સ્પો માટે રામ મંદિરની પ્રતિકૃતિ રૂપે રામ મંદિર આકારનું ડિસ્પલે કેક બનાવાયું છે. પાંચ દિવસની મહેનત બાદ 20 કિલોનું કેક બનાવાયું છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪નો શુભારંભ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.
ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંત પટેલ પધાર્યા હતા અને તેમના હસ્તે એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ કો–ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રિજીયોનલ ડાયરેકટર સંજય કુમાર, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો–ઓપરેટીવ લિમિટેડના ડાયરેકટર ભાવેશ રાદડીયા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ્સના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર મનહર સાસપરા, બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રદિપ અગ્રવાલે સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
બે વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 90 લાખ રોજગારી ઉદ્દભવશે: ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ઉદ્દઘાટન બાદ ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ કહ્યું કે, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારત વિશાળ પ્રમાણમાં વિકસિત થઈ રહ્યું છે. ભારતમાં આ ક્ષેત્ર 15 ટકાનો વિકાસ દર ધરાવે છે. એક અંદાજ મુજબ, આગામી બે વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 90 લાખ નવા રોજગાર નિર્માણ થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ, જેટલા આહારનું હાલમાં સેવન થાય છે તેના કરતા 4 ગણું કન્ઝમ્પ્શન આગામી ર૦ વર્ષોમાં વધશે. એટલે જ ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થા 20 ટકા ફાળો આપે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં તે 8 ટકા છે.