વડોદરા, તા.13હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતી ઉજવામાં આવે છે. આને મહા વિનાયક ચતુર્થી, ગણેશ...
વડોદરા, તા. 13હરણી બોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જર્જરિત મકાનો તેમજ ઈમારતોને ખાલી કરવા...
વિચાર એટલે મનન, ચિંતન કરવું. અભિપ્રાય આપવો કે મનોભાવ પ્રગટ કરવો. દરેક વ્યક્તિએ વિચારો અને ઉદ્દેશ અલગ અલગ હોય. અલબત્ત, લાંબો વિચાર...
દાહોદ, તા.૧૩દાહોદ જિલ્લામાં એકજ દિવસમાં બે પોલીસ કર્મચારીઓ જે એએસઆઈનો હોદ્દો ધરાવતાં પોલીસ કર્મચારીઓ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લા પોલીસ...
એમ એસ એમ ઈ મેન્યુફેક્ચરમાં આવતાં જે પણ યુનિટો હોય તે તમામે ૩૧ માર્ચના રોજ જે ખરીદેલા માલનાં બિલના 45 દિવસ પૂરાં...
એક દિવસ અમી રોજની જેમ પોતાની દોડવાની પ્રેક્ટીસ કરીને ઘરે આવી અને રડમસ ચહેરે બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠી.દાદીએ પૂછ્યું, ‘શું થયું બેટા,...
અત્યાર સુધી શિક્ષકો માટે આવશ્યક બી.એડ.ની પદવી માટેના પ્રવેશો, વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ મેળવતા હતા. શિક્ષણજગતમાં એવી પણ ચર્ચા થતી...
જ્યારે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનની ચૂંટણીઓમાં શું થઈ રહ્યું છે ત્યારે આપણે આભારી થવું જોઈએ કે આપણી લોકશાહી વધુ મજબૂત છે....
દિલ્હીના દરવાજે પોતાના મોટા આંદોલનને બંધ કર્યાના બે વર્ષથી થોડો વધુ સમય પછી, ખેડૂતો ફરી એકવાર આંદોલને ચડ્યા છે.જો કે તેની માંગણીઓ...
ફરુખાબાદ (UP): વેલેન્ટાઈન ડે (Valentine’s day) 14મી ફેબ્રુઆરીના દિવસે હિંદુ મહાસભાએ મોટી જાહેરાત કરી છે. મહાસભાના જણાવ્યા મુજબ યુપીના ફરુખાબાદની તમામ હોટલ...
ચંદીગઢ: હરિયાણા-પંજાબની (Haryana-Punjab) ઘણી સરહદો પર પોલીસ સાથે ઘર્ષણ છતાં આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. તેમજ ગઈકાલે સરકાર સાથે...
વાંસદા: (Vasda) વાંસદા – ધરમપુર રોડ ઉપર આઈસર ટેમ્પો અને બાઈક (Tempo And Bike) વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર પિતા – પુત્રીનું...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ગુજરાતના નારગોલ બંદરને વિકસાવવા માટે સતત બે વખત ટેન્ડર પ્રક્રિયા ગુજરાત મેરિટાઈમ બોર્ડ (Gujarat Maritime Board) દ્વારા હાથ ધરાઈ...
બાયોમેડિકલમાં ઊંડા સંશોધન અને પ્રગતિ માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) વચ્ચે તાજેતરમાં...
ઈસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ (Nawaz Sharif) શરીફ રેકોર્ડ ચોથી વાર વડા પ્રધાન બને તેવા પ્રયાસોની સંભાવના વધી રહી છે....
અબુ ધાબીઃ (Abu Dhabi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે અબુ ધાબીમાં અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા...
સોનીપત: (Sonipat) ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ દરમિયાન સોનીપત જિલ્લાને દિલ્હી સાથે જોડતી સિંઘુ બોર્ડર (Sindhu Border) સોનીપત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત...
અબુ ધાબી: (Abu Dhabi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) આજે એટલેકે મંગળવારે અબુધાબીમાં આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. UAEના...
ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાના નવા દાદાપોર ગામમાંથી પસાર થતી કેનાલમાં (Canal) ઘણી વખત ગાબડું પડવાના કારણે પાણી લોકોનાં ઘરો, વાડામાં અને ખેતરોમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ગલકુંડ ગામ નજીકનાં વળાંકમાં ખાલી લક્ઝરી બસ પલટી મારી જતા અકસ્માત...
અંકલેશ્વર: અંક્લેશ્વર (Ankleshwar) તાલુકાના અંદાડા (Andada) ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ (Wedding) ચાલી રહ્યો હતો તે વેળા એક મહિલાએ અચાનક મહેમાનોની (Guest)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) UAE સ્થિત પ્રથમ હિન્દુ મંદિરના (Temple) અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા છે....
નવી દિલ્હી: અદાણી-હિંન્ડેનબર્ગ કેસમાં (AdaniHindenburgCase) કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની તપાસને મંજૂરી આપનાર સુપ્રિમ કોર્ટના (SC) ચુકાદા...
રામપુરની (Rampur) સાંસદ/ધારાસભ્ય અદાલતે અભિનેત્રીમાંથી (Actress) રાજકારણી બનેલા જયા પ્રદાની ધરપકડ કરવા અને 27 ફેબ્રુઆરીએ કોર્ટમાં (Court) રજૂ કરવાનો પોલીસ અધિક્ષકને આદેશ...
ગાંધીનગર(GandhiNagar): ચાલુ વર્ષ 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી (LokSabhaElection2024) યોજાવાની છે. તેના પડઘમ સંભળાવા લાગ્યા છે. બોર્ડ એક્ઝામ બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો...
શહેરના એક પ્રવેશદ્વાર એવા છાણી ફ્લાય ઓવરને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો . બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પુરજોશમાં ચાલી રહી...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દત્તાજીરાવ ગાયકવાડે મંગળવારે 95 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો...
નવી દિલ્હી: દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે (TataMotors) આજે તા. 13 ફેબ્રુઆરી તેની ઈલેક્ટ્રિક કારના (ElectricCar) ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો...
મુંબઈ(Mumbai) : મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ સીએમ અશોક ચવ્હાણ (AshokChavan) આજે તા. 13 ફેબ્રુઆરીએ ભાજપમાં (BJP) જોડાયા છે. અશોક ચવ્હાણ મુંબઈમાં બીજેપી કાર્યાલય...
નવી દિલ્હી: મોડી રાત સુધી ચાલેલી મિટીંગમાં કેન્દ્ર સરકારે માંગણી નહીં સ્વીકારતા આખરે આજે સવારથી પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વડોદરા, તા.13
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતી ઉજવામાં આવે છે. આને મહા વિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ જયંતી 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
વડોદરા શહેર રાવપુરા પાસે આવેલ ભાવકાઢે ની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યા હતા સાથે આજે ગણેશ જન્મ નિમિત્તે 12:30 કલાકે મહા આરતી કરવામાં આવી હતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
મહા આરતી મા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતીનો લાવો લીધો હતો સાથે મંદિરમાં ગણપતિ બાપા મોરિયા અને ગણપતિ ના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વધુમાં મંદિરના મહારાજે માહિતી આપી હતી
જ્યારે રેસકોર્સ સ્થિત ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા રાષ્ટ્ર ઉન્નતી માટે શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવનાર છે. આજે માગી ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ, માધી શુક્લ ગણેશ જયંતિ, માધી શુકલ ચતુર્થી, તીલકુંડ ચતુર્થી, માંઘી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતી માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે. જે ગ્રગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે.
માધી ગણેશ જયંતી નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતી માટે સવારના ૯ કલાકથી શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ૧૦૦૮ લાડું હોમવમાં આવ્યા હતા સાથે ગણેશજીને પ્રસાદીનો ભોજન ધરાવવામાં આવ્યું હતું જે પ્રસાદીનું ઈન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવ્યું છે. સાંજ ૭ કલાકે મહા આરતી સાથે યજ્ઞની પુર્ણાહુતી થઇ હતી.
