યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો,...
વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય...
નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં...
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં...
દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના...
બિહાર ( BIHAR) ની એનડીએ સરકારમાં સૈયદ શાહનવાઝ હુસેન ( SHAHNAVAZ HUSSAIN) ને ઉદ્યોગ પ્રધાન બનાવીને બીજેપીએ લઘુમતીઓને મોટો સંદેશ આપ્યો છે....
પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં...
છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન...
બર્ડ ફ્લૂએ દેશમાં કહેર ફેલાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા, આઇસીએઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) એ મંગળવારે મહારાષ્ટ્રના (MAHARASTRA)...
સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડિઝલનો ભાવ 25 થી 30...
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ...
સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં...
વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના...
એલેમ્બિક, ઇન્ટાસ, લ્યુપિન, યુપીએલમા પારૂલ યુનિ.ના વિધાર્થીઓને જોબ ઓફર
નેશનલ હાઈવે-૪૮ પર ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રન: ટ્રેલરની ટક્કરે ૪૩ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત
ઈશાન-ક્લાસેન પાર્ટનરશિપે ફેરવી મેચ: SRHએ RCBને 202 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવાદમાં: બુટલેગરના પુત્રનો બિયર પીતો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ
પ્રધાનમંત્રી મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી: હોર્મુઝ સ્ટ્રેટ અને વેપાર અંગે ચર્ચા કરી
માણેજા ક્રોસિંગ પાસે ચાલુ એક્ટિવામાં ધુમાડો નીકળ્યા બાદ અચાનક ભીષણ આગ
ઉનાળાના કારણે ડ્રેસ-કોડમાં મહત્વપૂર્ણ છૂટછાટ, ગરમી વધતા વકીલોને કાળા કોટમાંથી રાહત
‘નરકમાં આપનું સ્વાગત છે’: ઈરાની અખબારમાં અમેરિકાને ચેતવણી
મધ્ય ગુજરાતમાં ભાજપની ચૂંટણી તૈયારી શરૂ, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ
સુરતમાં ખાનગી ક્લિનિક પર ગંભીર આરોપ: હેવી ડોઝથી 9 મહિનાના બાળકે ગુમાવ્યો જીવ
વડોદરા : ભાજપ નેતાના ભાઈ સહિતની ગેંગ દ્વારા મારામારી કરાઈ, વિડીયો પણ વાયરલ થયો છતાં FIR કેમ ના દાખલ થઈ ?
ઈરાન સંઘર્ષ પર ચર્ચા માટે આ ત્રણ દેશો પાકિસ્તાન જશે
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું: ગ્વાલિયરમાં બનેલી ‘પ્રહાર’ LMG તૈયાર
બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવ્યો: મંત્રીએ કહ્યું- રમતગમતને રાજકારણથી અલગ રાખો
સુરતમાં બે દિવસ પાણીની કટોકટી: લિંબાયત, ઉધના સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય બંધ
માંજલપુર વિસ્તારમાં આગામી 30 અને 31 માર્ચે પાણી પુરવઠો ખોરવાશે
મધ્ય પૂર્વમાં સંઘર્ષ વચ્ચે 2 ભારતીય LPG ટેન્કરોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, 5 જહાજ હજુ પણ કતારમાં
IPL 19મી સિઝન શરૂ, RCB vs SRH વચ્ચે પ્રથમ મુકાબલો
ઈરાન તણાવ વચ્ચે PM મોદીએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની નિંદા કરી, સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક ચર્ચા
વડોદરા રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવો અનુભવ, રાજ્યના પ્રથમ ડિજિટલ લાઉન્જનો પ્રારંભ
નડિયાદ પીજ ભાગોળ પાસે ખાડામાં પટકાતા એક્ટિવા ચાલક આધેડનું મોત, તંત્ર સામે નગરજનોમાં રોષ
IPL 2026 પહેલા ધોની આઉટ, કાફ સ્ટ્રેઇનથી પીડાતા બે સપ્તાહ આરામ કરવો પડશે
અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ બાદ ભીષણ આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
વડોદરા : 300 કરોડની લોનના બહાને છેતરપિંડી કેસમાં માસ્ટર માઈન્ડ નયના મહીડાના જામીન નામંજૂર
10 એપ્રિલે રાજ્યસભા સભ્ય તરીકે શપથ પહેલા રાજીનામું કે પછી? નીતિશ અને નીતિન નવીન મુદ્દે ઉઠ્યા પ્રશ્નો
શું ટ્રમ્પ-મોદી વાતચીતમાં એલોન મસ્ક પણ સામેલ હતા? વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ
ગુજરાતને મળશે મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ, પીએમ મોદી કરશે 44 પ્રોજેક્ટ્સનો શુભારંભ
ઇઝરાયલે 50 ફાઇટર જેટથી ઇરાન પર હવાઈ હુમલો કર્યો: પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા
વિશાખાપટ્ટનમ-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, ઇમરજન્સી લેન્ડિંગથી મોટો અકસ્માત ટળ્યો
મિડલ ઈસ્ટમાં નવો મોરચો: યમનના હુથીઓએ ઈઝરાયલને નિશાન બનાવ્યું, વૈશ્વિક વેપાર પર ખતરો
યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો, અન્ય પશુપંખીઓ પોતીકી રીતે જીવતાં હતાં. એક હકીકત એ રહી કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરીને ટકે છે, વનસ્પતિ અને વૃક્ષો પણ જીવ છે.
જ્ઞાન-વિજ્ઞાનને કારણે પૃથ્વી પર માનવ શ્રેષ્ઠ બન્યો છે, તેની બુદ્ધિશક્તિ, સાધનોથી સત્તાવાર થઈ ગયો છે. માનવજીવન ધરતીયાત્રાની એક કડી છે. પૃથ્વી પર તમામ જીવોનો અધિકાર છે ત્યારે માનવની ભૂમિકા માત્ર એક ટ્રસ્ટી તરીકેની જ હોઈ શકે. વર્તમાન સદીની ધરતી પર તમામ જીવોનો અધિકાર છે ત્યારે માનવની ભૂમિકા માત્ર એક ટ્રસ્ટી તરીકેની જ હોઈ શકે. વર્તમાન સદીની અનેક રીતે કંગાળ થઈ ગઈ છે.
વધુ રસાયણો અને વધુ સિંચાઈ પછી રસકસ ખૂટ્યા છે. જમીનની અંદર પાણીનાં તળ ઊંડા જઈ રહ્યાં છે, પેટાળમાં ખનિજો, તેલ ઘટી રહ્યાં છે. આમ છતાં માનવે ઉપભોગ તો કરવો જ રહ્યો અને તે માટે ટ્રસ્ટીશીપની ભાવના જરૂરી છે. કુદરતી સંપત્તિ ઘટતી જાય તેની સામે અન્ય ઉપાયો પ્રયોજવા જરૂરી છે.
પ્રગતિ, વિકાસ, ગ્રોથ મુખ્ય માપદંડ માનવજાતની સુખાકારી, જનકલ્યાણ અને પર્યાવરણની જાળવણી જ હોય. ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, પણ પ્રદૂષમ નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. ઓઈલ, ખનિજ ખર્ચાઈ જતાં તેની ભરપાઈ ચિંતા કરાવે છે. જમીનમાંથી કાઢેલું ઓઈલ એકવાર બાળ્યા પછી ફરી જમીનમાં રેડી શકાતું નથી. માનવસર્જિત આપત્તિઓ ઉપરાંત વાવાઝોડાં, સુનામી જેવી કુદરતી આપત્તિઓ આવતી રહે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અણુબોમ્બ અને અણુશસ્ત્રો દૈત્યરૂપે અસ્તિત્વમાં આવ્યાં છે, પૃથ્વી પર કયામત લાવી શકે છે, જીવોનું નિકંદન થાય તેવો વિનાશ તબાહી સર્જી શકે છે, ત્યારે માનવે ચિંતન કરવું જોઈએ કે તેને આવો કોઈ અધિકાર નથી, તે જન્મે છે અને પૃથ્વી પરની કુદરતી સંપત્તિ ભોગવે છે, મૃત્યુ પશ્ચાત માટીમાં ભળી જાય છે, તે પણ કુદરતની મહેરબાનીથી પોતાના જીવનકાળમાં તેણે એક સારા ટ્રસ્ટી તરીકે વર્તવાનું હોય.
સારા ટ્રસ્ટીની ફરજ છે કે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવે જેથી હાનિકારક રોગો જન્મે નહીં, વિશ્વ વ્યાપી મહામારીઓ નિવારી શકાય. પૃથ્વીમાંથી ઉદભવેલું શરીર પાર્થિવ છે અને તે સત્ય સદા ધ્યાનમાં રાખે મનુષ્ય.
સુરત -યૂસુફ ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.