નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે....
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી...
રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે, અને તેમણે પોતાનું સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચન જાહેર કરી દીધું છે....
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂતોનું આંદોલન 51 મા દિવસે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે આજે નવમી...
કોરોનાવાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સગર્ભા સ્ત્રીઓને...
નવી દિલ્હી (New Delhi): કર્ણાટકના ધારવાડ નજીક પૂણે-બેંગ્લોર નેશનલ હાઇ-વે (Pune-Bengaluru National Highway) પર શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો....
સુરત (Surat): સરથાણાના વાલક પાટીયા પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોતાના મકાનમાં જ દારૂનો સંગ્રહ કરનાર યુવકને ક્રાઇમ...
ઉત્તરાયણે કોરોનાએ ગુજરાતમાં પછડાટ ખાધી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 3 દર્દીઓનું...
તા.1 લી જાન્યુથી રાજયમાં કફર્યુમાં એક કલાકની છૂટછાટ સાથે 14મી જાન્યુ સુધી તેનો અમલ ચાલુ રાખ્યો હતો. હવે 14મી ની રાત્રે 10...
કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો:...
બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા 1988થી એક પણ ટેસ્ટ હાર્યુ નથી પરંતુ ભારતીય ટીમ ઇતિહાસ રચવા મેદાને ઉતરશે, બુમરાહ રમશે કે કેમ તે અંગે મેચ...
બે વખત મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો હોય તેવા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા યુએસ પ્રેસિડેન્ટ, મહાભિયોગના સમર્થનમાં 232 અને વિરોધમાં 197 મતો મળ્યા,મહાભિયોગ પ્રસ્તાવ...
કોવિડ -19 સામે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 16 જાન્યુઆરીએ આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને 2,934 કેન્દ્રો પર રસી આપવામાં આવશ નવી દિલ્હી,તા....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના ૮.૧૧ લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ ૬૧.૩૧ લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા ૩.૩૭ કરોડ લોકોને...
સુરતઃ (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગની (Parking) જગ્યા પર કબજો કરનારા ત્રણ અજાણ્યાઓએ ઝોનમાં ફરજ બજાવતા સુરત મહાનગર પાલિકાના (SMC) આસિસ્ટન્ટ ટાઉન...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોવીશીલ્ડ વેક્સિનનું (Vaccine) આગમન થતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. બુધવારે 11,600 જેટલી વેક્સિન નવસારી જિલ્લામાં આવી છે....
કોરોના વાયરસ (CORONA VIRUS) ના કારણે દુનિયાના ઘણા દેશોમા લોકડાઉન (LOKDOWN) ચાલે છે,જેના કારણે લોકોને ઘર બહાર નીકળવામાં ઘણી સમસ્યાઓ છે. આવી...
નવી દિલ્હી (New Delhi): સાયબર ફ્રોડનું (Cyber Fraud) ચલણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગયુ છે. અને આપણામાંથી ઘણા લોકો તેનો શિકાર બની...
ગાંધીનગર (Gandhinagar): કોરાનાકાળમાં શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)એ મોટી જાહેરાત કરી...
ગાંધીનગર (Gandhinagar): પોતાની પ્રાઇવસી પોલીસીને (privacy policy) કારણે વિવાદ અને સમાચારમાં ટોચમાં રહેતા વ્હોટ્સએપની (WhatsApp) નવી નીતિઓ પર હવે લોકોને શંકા થવા...
શ્રીનગર (Srinagar): જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઇન્ડિગો એરલાઇન્સનું (Indigo Airlines) વિમાન એરપોર્ટ પર જામી ગયેલા...
બારડોલી: (Bardoli) બારડોલીમાં બર્ડ ફ્લૂના વાવરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ હજુ પણ પક્ષીઓના મરવાનો સિલસિલો જારી રહ્યો છે. બુધવારના...
યુપીના ગોંડામાં એક મહિલા પોલીસ કર્મચારી (LADY POLICE CONSTABLE) સાથે બળાત્કારનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ વિભાગના...
વલસાડ: (Valsad) વલસાડના ધમડાચી પાસે નદી પુલ ઉપર ને.હા.નં.48 પરથી પોલીસે બાતમીના આધારે ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler’s) ચોરખાના બનાવીને યુપીથી અમદાવાદ લઈ...
સુરત: (Surat) દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળતાં એક તબક્કે ત્રણ દિવસ અગાઉ ચિકનના (Chicken)...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે. એવામાં આજે સમાચાર આવ્યા છે કે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરને 5 લાખ અને એક સો રૂ.નું દાન આપ્યું છે. વર્ષો પછી રામ મંદિરની વિવાદિત જગ્યા પર રામ મંદિર જ બનશે એવો SCએ ચૂકાદો આપ્યા પછી ભવ્ય મંદિરના નિર્માણ માટે જોર શોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 27 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે દાન એકઠ્ઠુ કરવાનો કાર્યક્રમ છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી, તેના સહપ્રમુખ ગોવિંદ દેવ ગિરીજી મહારાજ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમની સાથે વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને મંદિર નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રા, અને RSSના નેતા કુલભૂષણ આહુજા જોડાયા હતા. વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના પ્રથમ નાગરિક છે તેથી અમે આ દાનની શરૂઆત કરવા તેમની પાસે ગયા હતા. તેમણે 5,00,100 ની રકમ દાનમાં આપી હતી.’.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (MP CM Shivraj Singh Chauhan) ફંડ માટે 1 લાખનો ચેક આપ્યો છે. આ પ્રસંગે તેમણે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘રામ મંદિરના નિર્માણમાં મારા પરિવાર તરફથી પણ એક ઇંટ મૂકવામાં આવશે. આ રામ મંદિર નહીં, રાષ્ટ્રીય મંદિર હશે’. પટણામાં સમર્પણ નિધિ સંગઠન અભિયાનની શરૂઆત કરતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, “હું આશા રાખું છું કે બિહારનો દરેક હિન્દુ પરિવાર સુંદર મંદિર નિર્માણમાં ફાળો આપે. મને ખાતરી છે કે મંદિર માટે જે પણ ભંડોળ જરૂરી છે, તે અમને મળશે. તે લોકોના સહકારથી મળશે.’.

સુશીલ કુમાર મોદીએ આગળ કહ્યુ કે, ‘અન્ય ધર્મોના અનુયાયીઓ પણ યોગદાન આપી શકે છે પરંતુ વાત એ છે કે જો મસ્જિદ હોય, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુસ્લિમો મહત્તમ ફાળો આપે. તેથી હિંદુ સમુદાયની જવાબદારી છે કે તેઓ ભગવાન રામના મંદિર માટે આગળ આવે. અમે અન્ય ધર્મોના અનુયાયીઓનો પણ સહકાર લઈશું.’.