વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ...
વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક...
તમે ઘણી ગુફાઓ જોઇ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી ગુફા કઈ...
પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે...
વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ...
વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે...
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ...
મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના...
નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી...
ગાંધીનગર. ગુજરાત (gujarat)માં સામાન્ય રીતે પોલીસ કર્મચારી (police) તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા...
NEW DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED) ને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે...
કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ,...
ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા...
આશરે ચાર મહિના પહેલા ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય તૈનાત કરવાની પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું છે. એક અહેવાલ મુજબ ચીની...
એક સમય હતો જ્યારે ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો ચેપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને હવે તેની સામે રસીકરણ (VACCINATION) અભિયાન...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) જાહેર થાય તે પહેલા નવા વોર્ડ સીમાંકનને લઇ શહેરના મુસ્લિમ (Muslims) સમાજના આગેવાનોએ રાજકીય પ્રતિનિધિત્વને લઇ...
આ વર્ષે આસામમાં (ASSAM) વિધાનસભા ની ચૂંટણી (Election) યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય હિલચાલ તીવ્ર બની છે. આ સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે. અન્ય મહાપાલિકાની સાથે સુરત મહાપાલિકા માટે પણ આગામી તા.21મીના રોજ મતદાન થશે....
રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી (Election Commission) જાહેર કરતા જ નવસારી-વલસાડ (Navsari-Valsad) જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી નવસારી-વલસાડ-વાપી જિલ્લામાં લાગેલા...
અતિશય ગુસ્સો શરીર માટે અનેક સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે દાંત કચકચાવીને રોકી રાખતા હોય છે પરંતુ...
કેરળ (KERAL) ના વાયનાડ (VAYNAD) માં એક હાથી (ELEPHANT) એ મહિલા ટૂરિસ્ટની હત્યા કરી હતી. તે જ સમયે તમિળનાડુ (TAMILNADU) ના તિરુનેલવેલીથી...
બોલીવુડ અભિનેતા સોનુ સૂદે(SONU SOOD) લોકડાઉન (LOCKDOWN) સમયે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. લોકડાઉન પછી પણ સોનુએ પોતાનું પરોપકારી કાર્ય ચાલુ રાખ્યું...
દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કહેરથી લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. બર્ડ ફ્લૂના ડરથી લોકો ઇંડા અને...
ચીન (CHINA) તેની યુક્તિઓથી કદી સુધરશે નહી. એક તરફ, ભારતે (INDIA) ઉદારતાપૂર્વક તેના પાડોશી દેશોમાં કોરોના રસી ( CORONA VACCINE) ના લાખો...
નવું વર્ષ ભારતીય ક્રિકેટ ચાહકો (Indian cricket fans) માટે નવી ખુશી લાવ્યું છે. પ્રથમ, ટીમ ઇન્ડિયા (india)એ ઓસ્ટ્રેલિયા (Australia)માં ઇતિહાસ રચ્યો. હવે...
૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં સારું નીવડશે એ અંધશ્રદ્ધા છે. પ્રકૃતિ આપણી આશા અને શ્રદ્ધા પ્રમાણે વર્તતી નથી. ૨૦૧૯નું વર્ષ પૂરું થયું, ત્યારે...
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરાયો હોય તો એ સાહિત્યકારો -કલાકારોએ કર્યો છે. તેમાં પણ પુસ્તક લેખન એ આજના ડિજિટલ યુગ સામે સૌથી મોટો પડકાર છે.
ત્યારે, જીવન સંધ્યા પુસ્તકનું સર્જન કરી,પુસ્તક વાંચન પ્રણાલીને લેખક વ્યોમેશ ઝાલા એ જીવંત રાખવા જે પ્રયાસ કર્યો છે તે માત્ર સરાહનીય જ નહિ,પરંતુ અનુકરણીય છે. એમ જણાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ ઉમેર્યું કે, પુસ્તક વાંચન એ સનાતન પરમ્પરા રહી છે અને રહેશે. વડોદરાના પોલો ક્લબમાં યોજાયેલા પુસ્તક વિમોચન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી વિધાનસભા અધ્યક્ષે પુસ્તક લેખન -વાંચનના મહિમાને સત્કાર્યો હતો.
જીવનના 78 વર્ષ પૂર્ણ કરી, 79માં વર્ષના પ્રવેશે સર્જાયેલી કૃતિ એટલે ‘જીવનસંધ્યા’. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી આપુસ્તકને સાહિત્ય અકાદમીએ માન્યતા આપી છે. ‘જીવન સંધ્યા’ના વિમોચન કાર્યકાર્માં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,કવિ-વિવેચક-સાહિત્યકાર અને પૂર્વ કલેક્ટર ભાગ્યેશ જહા, જાણીતા લેખક રાઘવજી માધડ, સાહિત્યકાર ડો.કનૈયાલાલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેલા કવિ ભાગ્યેશ જ્હાએ આમન્ત્રિત મહેમાનોનું સંસ્કૃતમાં સ્વાગત કરી ભાવકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્હાએ પુસ્તકના કેટલાક પ્રસંગોનું રસદર્શન કરાવ્યું હતું. લેખક વ્યોમેશ ઝાલાને બિરદાવતા, તેઓએ ઉમેર્યું કે, જેમ સાહિત્યમાં વિહંગાવલોકન છે,તેમ આ પુસ્તક ને હું ‘વ્યોમાવલોકન’ તરીકે મૂલવીશ.
જીવનની કેટલીક વાસ્તવિકતાઓ,સામાજિક પ્રસંગ અને આસ-પાસમાં ઘટેલી ઘટનાઓને વાર્તાનું સ્વરૂપ આપી,સંવાદની ગૂંથણી કરવી એ એટલી સહેલી નથી. પાત્રને એકાકાર કરવા,ખુદ લેખકે પણ એકાકાર થવું પડે.માત્ર વાર્તાના પાત્ર સાથે નહિ,પણ ખુદની જાત સાથે પણ.ત્યારે જ,આવું સાહિત્ય શક્ય છે.આજના ડિજિટલ યુગમાં ફેસબૂક પર ફૂટતી કવિતાઓ એ અમર સર્જન નથી,પણ લેખિની -લેખન અને તેનું સર્જન જ લોકભોગ્ય છે.
તો ડો.રાઘવજી માધડે કેટલાક પ્રસંગોને વણી લઇ’જીવન સંધ્યા’પુસ્તકને બિરદાવ્યું હતું. તેમને પણ સર્જકની કૃતિને અને વાર્તાના સંવાદોને પ્રાસંગિક વર્ણવવા સાથે,કથા-વસ્તુની માવજતને હૃદયસ્પર્શી ગણાવ્યા. કેટલાક પાત્રો-તેમના સંવાદો અને અને સર્જાતો વ્યોમવિહાર,એ સમગ્ર પુસ્તકનું જમાપાસું છે. ‘જીવન સંધ્ય’ પુસ્તકની પ્રસ્તાવના આંતરરાષ્ટ્રીય હાસ્યલેખક ડો.જગદીશ ત્રિવેદીએ લખી છે.