સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન...
વોટર ID (Digital Voter ID) નું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ એટલે કે ઇલેક્ટ્રોનિક મતદાર ફોટો ઓળખ કાર્ડ શરૂ થઈ ગયું છે. હવે કોઈ પણ વ્યક્તિએ...
સુરત: (Surat) સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં (Market) મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કાપડના ગોડાઉનમાં (Textile Godown) ઘસી આવેલ...
BIHAR : બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમ લાલુ પ્રસાદ યાદવ (LALU PRASHAD YADAV) બીમાર છે અને દિલ્હી...
એકબાજુ કોવિડ-19નો કકળાટ વિશ્વભરમાં ફરીને વધી રહ્યો છે. ચીન (china) સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર મચી રહ્યો છે, ત્યારે ભારત તેમાંથી ખૂબજ સારી...
MUMBAI : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ના નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ 19 જાન્યુઆરીએ પસાર કરેલા આદેશમાં કહ્યું હતું કે જાતીય હુમલાના...
રાજસ્થાન (rajsthan)માં એક જ પરિવારની 4 મહિલાઓ પર દુષ્કર્મ (rape)નો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પીડિત મહિલાઓ દૌસાના સૂર્ય મંદિરની પાછળના...
આજથી બરાબર એક અઠવાડિયા બાદ આવતા સોમવારે (ફેબ્રુઆરી પહેલી) પેશ કરાનાર 2021-22 માટેના અંદાજપત્ર (budget-2021-22)નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સામાન્ય સંજોગોમાં...
આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને (Farmers) કેટલો લાભ અને કેટલો ગેરલાભ થશે એ અંગે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ...
NEPAL : નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી ( K P SHARMA OLI ) ને રવિવારે પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વ...
વિશ્વની પ્રજાની ચઢતી અને પડતી તે પ્રજાની જીવનશૈલી પર બહુધા આધારે છે. ભારત દેશ પર મોગલોથી માંડી બ્રિટિશરો અને ફ્રેંચ તથા પોર્ટુગલ...
શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ...
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન (Fire Station) બનાવવાની વાત કાગળ પર રહી છે. બાવીસ ભૂલકાઓના ભોગ પછી અધિકારીઓ ફરીથી છૂટી ગયા છે. કોઇ અધિકારી સામે પાલિકાએ ડીસમીસ જેવુ શસ્જ્ઞ ઉગામ્યુ નથી. આ ઉપરાંત ડીજીવીસીએલના તત્કાલિન એમડી તથા તેમના સહાધ્યાસીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ડીજીવીલીએલના નિયમોનું પાલન જે તે સમયે કરાયું ન હતું. ડીજીવીસીએલના તત્કાલિન ચેરમેન અગ્રવાલ આદ્રા અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ ખાતાકિય કામગીરી પણ કરી નથી. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જે અધિકારીઓ સામે પગલા લીધા છે તે ઉપરાંત આકરણી વિભાગના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ તે લીધા નથી. આમ આખો મામલો બે વર્ષ પછી ભૂલાઇ ગયો છે.

આ મામલે પોતાની દિકરી ગુમાવી ચૂકેલા વાલી જયસુખ ગજેરાએ પત્રકારોને જણાવ્યુંકે તેઓ સાથે અને બાવીસ બાળકોની લાશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આજે અસરગ્રસ્તો પરિવારોએ ભોગ બનેલા 22 વિદ્યાર્થીઓને 20મી માસિક શ્રધ્ધાજંલી અર્પી હતી. તક્ષશિલા કાંડના અસરગ્રસ્તો પૈકીને જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બીપીએમસી એક્ટ મુજબના નિયમો અને ગાઇડલાઇન બાબતે રજૂઆત કરાઇ છે. અગાઉ ગત તારીખ 11 ડિસેમ્બર 2019ના રોજ તથા ત્યારબાદ 4 ડિસેમ્બર 2020ના રોજ પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને આવેદનપત્રો આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ફાયર, ડીજીવીસીએલ, સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ્રાચારના કારણે 22 માસુમ બાળકો ભોગ બન્યા છે.

ડીજીવીસીએલના તત્કાલિન ચેરમેન અગ્રવાલ આદ્રા અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ ખાતાકિય કામગીરી પણ કરી નથી. ડીજીવીલીએલના નિયમોનું પાલન જે તે સમયે કરાયું ન હતું. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જે અધિકારીઓ સામે પગલા લીધા છે તે ઉપરાંત આકરણી વિભાગના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ તે લીધા નથી. જે તે સમયે મનપાના એડિ. કમિશનર અને ફાયર વિભાગના વડા સામે પણ ઉચ્ચ અધિકારીઓએ પગલા લીધા નથી.
આરટીઆઇ એકટીવીસ્ટ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, શહેરમાં બીજીવાર ઘટના નહીં બને તે માટે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતની જનતા વતી કેન્દ્રના માનવ અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અસરગ્રસ્ત પરિવારો માટે વળતરની માંગણી પણ કરવામાં આવશે.