સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા...
યુ.એસ.ના ઇતિહાસમાં પ્રથમ વખત, કોઈ પણ આઉટગોઇંગ રાષ્ટ્રપતિને ( outgoing president) વર્ગીકૃત ગુપ્તચર બ્રીફિંગ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો...
ગુજરાત સરકારે (GUJRAT SARKAR ) નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ( LOVE JIHAD ) અધિનિયમ લાગુ કરવામાં...
(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે,...
કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી...
તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ...
આપણા ભારત દેશમાં જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાઇને પ્રજાની સેવા કરવા માટે ઉત્સાહીઓની લાઇન લાગે છે અને તે માટે મોટો...
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ ...
કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
JAMNAGAR : જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં સગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ પૂર્વ મેયરો ( EX MAYOR) નવી નીતિના કારણે...
૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર...
1990 થી 1996 ના ગાળામાં શંકરસિંહ વાઘેલાનું નામ ગુજરાતના કોઈ પણ રાજકારણી માટે કે પછી ગુજરાતના કોઈ પણ ગામના ખેડૂત નેતા,સરપંચ માટે...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોની...
ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધના અંચળા હેઠળ તોફાનીઓના એક જૂથે રાષ્ટ્રના સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લા પર આક્રમણ પછી પણ મડાગાંઠ તોડવા...
મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધનું સ્વરૂપ દિવસે ને દિવસે બદલાતું જાય છે. પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ...
મોડાસા: ભારત દેશને કિસાનોનો દેશ ગણવામાં આવે છે કેમ કે ભારત દેશની અંદર ઘણા લોકો એવા છે કે આજે પણ ખેતી કરીને...
DELHI : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) સામે આજે કિસાન મોરચા (KISAN MORCHA) ની દેશવ્યાપી નાકાબંધી છે. બપોરે 12...
આણંદ: વાસદ સરકારી હોસ્પિટલ માં રહેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને વાસદ નજીક આવેલ સુદણ ગામ ના ચમન શેઠ ના ભઠ્ઠા...
Gondia : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંડિયા(Gondia)થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ ગુસ્સાથી તેની 20 મહિનાની પુત્રીની હત્યા કરી હતી...
મોડાસા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં છાસવારે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપાય છે . રાજ્યમાં દારૂને ઘૂસતો રોકવાની તેમજ લોકો...
નડિયાદ: માતર તાલુકાના વણસરમાં 1200 મીટર નો 48.92 લાખનો રોડ બનાવ્યો જ નથી અને બોર્ડ ઠોકી બેસાડ્યું છે . જિલ્લા વહીવટી તંત્ર...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ડાન્સ દ્વારા એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વક્તા...
ટૂલકિટ (TOOLKIT) ના મામલામાં દિલ્હી પોલીસે ( GOOGLE POLICE) ગુગલને ( GOOGLE) નોટિસ મોકલી છે. નોટિસ દ્વારા પોલીસે ગુગલને પૂછ્યું છે કે...
આણંદ: આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ચકચૂર થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ...
વડોદરા: અવાર નવાર હાઈવે પર ખાનગી તેમજ સરકારી બસ અકસ્માતનો ભોગ બનતી હોય છે.જેનાં કારણે બસનાં પ્રવાસીઓ તેમજ ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનાં...
વડોદરા: શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી...
વડોદરા: વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું...
વડોદરા : વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરાઓ પર હિંસક હુમલો કરી...
વડોદરા: ભાજપે આ વખતે ચૂંટણીમાં ઉંમરનો બાદ ટર્મવાદ અને પરીવારવાદ નહીં ચલાવીને યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં વોર્ડ 7માં માત્ર...
વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાને ચૂંટણી યોજનાર છે ભાજપ સારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા કાર્યકર્તાઓને નારાજગી સામે આવી હતી. કાર્યકર્તાઓને...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા અર્થશાસ્ત્રી ડો.બકુલ ઢોલકિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌથી મહત્ત્વનું બજેટ કહી શકાય છે. ગત દસ વર્ષ અને આગામી દસ વર્ષને ધ્યાનમાં લઇએ તો આ સૌથી મહત્ત્વ ધરાવતું બજેટ છે. વિશ્વમાં ભાગ્યે જ કોઇ દેશ હશે, જેણે મંદી જોઇ ન હશે. પણ ભારતે છેલ્લાં 40 વર્ષમાં મંદી જોઇ ન હતી. વેસ્ટર્ન કન્ટ્રીમાં ગરીબીનું પ્રમાણ વધારે નથી. મંદીમાં સરકાર સપોર્ટ આપે છે એટલે તેમને મુશ્કેલી નડતી નથી.

પરંતુ ભારતમાં કોરોનાને કારણે ગરીબ લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (INDUSTRIAL PRODUCTION) બંધ થઇ ગયું હતું અને બધી સર્વિસિસ બંધ હતી. આ બધા પડકારોની વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા બધાનો સૂર એક જ હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરવાની જોગવાઇ કરાઇ છે. નવી બેડ બેંકના આઇડિયાને અમલમાં મુકાશે તો રૂપિયા ર.ર૦ લાખ કરોડનો એનપીએ ટેકઓવર કરી લેશે. આથી બે વર્ષમાં બેંકોની બેલેન્સશીટ ક્લીયર થઇ જશે. ઈન્સ્યુરન્સ સેક્ટરમાં એફડીઆઇને 49 ટકાથી વધારી 74 ટકા કરવામાં આવી છે.

આ બાબત ગેમ ચેઇન્જર સાબિત થશે. આની હેલ્થ, ઓટો મોબાઇલ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પોઝિટિવ અસર પડશે. જેના કારણે દેશના અર્થતંત્રનો વિકાસ (DEVELOPMENT OF ECONOMY) તો થશે જ પણ ટકશે પણ ખરો. તેમણે કહ્યું કે, કોવિડ–19ની વર્તમાન પરિસ્થિતિમાં બજેટમાં શું મળ્યું અને શું ન મળ્યું? એ જોવાને બદલે દેશના અર્થતંત્રના વિકાસની દૃષ્ટિએ બજેટને જોવાની જરૂર છે. દેશ માટે બજેટ સર્વાંગી રીતે ઘણું સારું છે.

ચેમ્બરના પ્રમુખ (PRESIDENT) દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વર્ષ-ર૦રપ સુધીમાં દેશની ઇકોનોમી પ ટ્રિલિયન યુએસ ડોલર કરવાનું આહ્વાન કર્યું છે. માર્ચ-2020માં ભારતના અર્થતંત્રનું કદ રૂ.203લાખ કરોડ હતું અને પછી કોવિડ-૧૯ની મહામારીમાં ભારતના અર્થતંત્રને ફટકો છે. જેના કારણે આર્થિક વિકાસ દર નેગેટિવ રહ્યો છે.
—કોરોનાને લીધે જે લોકો બેરોજગાર થયા તેઓ માટે બજેટમાં જોગવાઈ હોત તો સામાન્ય વર્ગ પણ સચવાઈ ગયો હોત: ડો.જયનારાયણ વ્યાસ
—-બજેટને કારણે મોટા ઉદ્યોગોનો વિકાસ થશે અને તેની સાથે સાથે નાના ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે

ડો.જયનારાયણ વ્યાસે જુદી–જુદી સંસ્થાઓ દ્વારા કરાયેલા સરવેના રિપોર્ટ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બધાને એવો ડર હતો કે બજેટમાં કોરોના સેસ નાંખવામાં આવશે તો મુશ્કેલી ઊભી થઇ જશે. પરંતુ બજેટમાં એવું કશું નાંખવામાં આવ્યું નથી. એટલે રાહત થઇ છે. પરંતુ એગ્રી સેસ (AGRI SASE)ને કારણે મોંઘવારી વધવાની શક્યતા રહેલી છે. કેન્દ્રીય બજેટમાં નાણાંમંત્રીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જોગવાઇ કરવાની જરૂર હતી. કરદાતાઓને પણ આવક મર્યાદા વધશે તેવી અપેક્ષા હતી. લોકડાઉનમાં જે લોકો બેરોજગાર થયા તેઓના માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી હોત તો સામાન્ય વર્ગ પણ સચવાઇ ગયો હોત. તેમણે કહ્યું હતું કે, બજેટને કારણે મોટા ઉદ્યોગોનો વિકાસ થશે અને તેની સાથે સાથે નાના ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે. ટૂંકમાં બજેટને કારણે દેશની અર્થ વ્યવસ્થામાં સુધારો થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.