સુરતથી (Surat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નં-17માંથી બે ઉમેદવારોને ટિકિટ (Ticket) નહીં...
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, અને વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો (CANDIDATES)ને ટિકિટ આપવાથી લઇ ઉમેદવારી પત્રો ભરવાની...
પાટીલનો એક દાવ ને બધા જ પરાસ્ત?કોર્પોરેશનની ટિકિટો લગભગ બધી જાહેર થઇ ગઈ છે, બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે,...
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી (Election) માટે ઉમેદવારોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ રહી છે. તેમાં પણ કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓમાં વધારે દોડધામ જોવા મળી...
યુપી (UP) ના હરદોઈ ( HARDOI) જિલ્લામાં 5 દિવસ પહેલા પોલીસે એક શખ્સની હત્યા કરી હોવાનો એક સનસનીખેજ ખુલાસો થયો છે. 50...
મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં ભારતમાં ન્યાય સૌથી વધુ સુલભ અને સુગમ છે. નાના રાજ્યોમાં ત્રિપુરા ( TRIPURA) એ આ સિદ્ધી...
ટાટા (TATA) ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા (RATAN TATA) ને ભારત રત્ન (Bharat Ratna) આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ માટે...
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) ફોર્મ ભરવા માટે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ દેશમાં ખેડૂત આંદોલનની...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટે (mahindra & mahindra ltd) શુક્રવારે વધતા ચીજવસ્તુઓના ભાવને કારણે આગામી કેટલાક મહિનામાં તેના વાહનોના ભાવમાં વધારાના સંકેત આપ્યા...
એક વિચિત્ર નિર્ણયમાં, એક 20 વર્ષીય યુવકને યુવતીને ભરણપોષણ નો આદેશ આપવામાં આવ્યો છે. કાયદા પ્રમાણે લગ્ન ન થઈ શકે તે વય...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા...
યુ.એસ.ના ઇતિહાસમાં પ્રથમ વખત, કોઈ પણ આઉટગોઇંગ રાષ્ટ્રપતિને ( outgoing president) વર્ગીકૃત ગુપ્તચર બ્રીફિંગ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો...
ગુજરાત સરકારે (GUJRAT SARKAR ) નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ( LOVE JIHAD ) અધિનિયમ લાગુ કરવામાં...
(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે,...
કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી...
તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ...
આપણા ભારત દેશમાં જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાઇને પ્રજાની સેવા કરવા માટે ઉત્સાહીઓની લાઇન લાગે છે અને તે માટે મોટો...
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ ...
કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
JAMNAGAR : જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં સગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ પૂર્વ મેયરો ( EX MAYOR) નવી નીતિના કારણે...
૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર...
1990 થી 1996 ના ગાળામાં શંકરસિંહ વાઘેલાનું નામ ગુજરાતના કોઈ પણ રાજકારણી માટે કે પછી ગુજરાતના કોઈ પણ ગામના ખેડૂત નેતા,સરપંચ માટે...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોની...
ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધના અંચળા હેઠળ તોફાનીઓના એક જૂથે રાષ્ટ્રના સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લા પર આક્રમણ પછી પણ મડાગાંઠ તોડવા...
મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધનું સ્વરૂપ દિવસે ને દિવસે બદલાતું જાય છે. પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ...
મોડાસા: ભારત દેશને કિસાનોનો દેશ ગણવામાં આવે છે કેમ કે ભારત દેશની અંદર ઘણા લોકો એવા છે કે આજે પણ ખેતી કરીને...
DELHI : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) સામે આજે કિસાન મોરચા (KISAN MORCHA) ની દેશવ્યાપી નાકાબંધી છે. બપોરે 12...
આણંદ: વાસદ સરકારી હોસ્પિટલ માં રહેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને વાસદ નજીક આવેલ સુદણ ગામ ના ચમન શેઠ ના ભઠ્ઠા...
Gondia : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંડિયા(Gondia)થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ ગુસ્સાથી તેની 20 મહિનાની પુત્રીની હત્યા કરી હતી...
મોડાસા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં છાસવારે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપાય છે . રાજ્યમાં દારૂને ઘૂસતો રોકવાની તેમજ લોકો...
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
સુરતથી (Surat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નં-17માંથી બે ઉમેદવારોને ટિકિટ (Ticket) નહીં આપતા ધાર્મિક માલવિયાએ કોંગ્રેસમાંથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી (Election) પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કર્યો છે કે પાસની તાકાત કોંગ્રેસ ચૂંટણીના પરિણામમાં જોઈ લેશે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે. પહેલાં તેઓના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસે ફેરવી તોળ્યું હતું.

કોંગ્રેસ અને પાસ વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પાસના કાર્યકર્તાને ટિકિટ આપવાની વાત કરી કોંગ્રેસે તેઓને મેન્ડેટ આપ્યું ન હતું. સુરત પાસ નેતા ધાર્મિક માલવિયા વોર્ડ નંબર ત્રણમાંથી પોતાની ઉમેદવારીપત્ર ભરવા માટે વેસુ સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. કોંગ્રેસના મોવડીમંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજિયા અને વિજય પાનસુરિયાને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરી હતી. પરંતુ આ બંનેને ટિકિટ ન આપતાં ધાર્મિક માલવિયાએ પણ ઉમેદવારી ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે પાસ સાથે અન્યાય કર્યો છે. હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે.

પાટીદાર (Patidar) અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદારોની અવગણના કરી છે. વર્ષોથી નિષ્ક્રિય પડેલી કોંગ્રેસને વિધાનસભામાં 82 સીટ જીતાડવામાં મહત્વનો ફાળો આપનાર પાટીદાર સમાજ સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે. આ અન્યાયને લઈને ધાર્મિક માલવીયા પણ ચૂંટણી નહિ લડે. આ પહેલા ઉમેદવારીપત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવિયાએ સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા વિલાસબેન ધોરાજિયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી. એને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવિયાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વ તૈયારીઓ કરી પહોંચ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા પહેલાં તેમણે ફરી એક વખત વિલાસબેન ધોરાજિયાને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી હતી. જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજી સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી.