સુરત આવતી બસને ધુલીયા હાઈ-વે (HIGHWAY) પર અકસ્માત (ACCIDENT) નડ્યો હતો. જેમાં બસ ટેન્કર પાછળ ઘુસી જતા વ્યારા નજીક હાઇવે ઉપર અકસ્માતમાં...
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC ) એ પાકિસ્તાન (PAKISTAN) માં પ્રવેશ કર્યો અને તેના સૈનિકોને મુક્ત કર્યા. ત્યાંના સૈન્યએ એક નિવેદનમાં દાવો કર્યો...
કંગના રાનાઉત ( KANGANA RANAUT) આ દિવસોમાં ખેડૂત આંદોલન અંગે એક ટ્વીટ સાથે ચર્ચામાં છે. અમેરિકન પોપ સિંગર રિહાના ( POP SINGER...
દાહોદ: દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસે ને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે...
કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ (LEADERSHIP) કરી રહેલા ભારતીય કિસાન સંઘના (BHARTIY KISAN UNION) રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (TIKAIT)કહ્યું...
ગોધરા: ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય...
હાલોલ : હાલોલ શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમગ્ર નગરમાં ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે કંજરી રોડ પર ખોદકામ દરમિયાન રોડની...
આણંદ: આણંદ નજીક આવેલા રાજોડપુરા પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપર આજે એક યુવાને ટ્રેન નીચે માથુ મુકી દઈને આપઘાત કરી લેતાં...
આણંદ: રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગ્લોરબલ વોર્મિંગ અને વર્તમાન યુગમાં રાસાયણિક અને યુરિયા ખાતરોના કારણે જમીનની ફળદ્રૂપતા...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) દ્વારા આજે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં...
GANDHINAGAR : રાજ્યના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ( BHAJAP) દ્વારા મંગળવારે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી...
GANDHINAGAR : બનાવટી રાજકિય પાર્ટી અને ચેરીટેબલ ટ્રસ્ટ (CHERITABLE TRUST) માં બ્લેક મની ( BLACK MONEY) નું દાન કરીને તે જ રકમ...
વડોદરા: રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નામે બોગસ એકાઉન્ટ સોશિયલ મીડીયા ઉપર બનાવીને ગઠીયાઓએ 10 હજાર રૂપિયાનો ચૂનો લગાવતા ખળભળાટ મચી ગયો...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે જેની રાહ જોવાતી હતી તે ભાજપે આજે યાદી જાહેર કરી હતી. જેમાં 15 કાઉન્સિલરો માટે...
વડોદરા: પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળેલી બે માસૂમ દીકરીની માતાએ પોતાને લઈ જવા ફોન કર્યો.પરંતુ માતાએ એક દિવસનો વાયદો કરતા 24...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપા પ્રદેશ મોવડી મંડળે પરિવારવાદ નહીં ચલાવવાના મોટા બણગા ફૂંક્યા પછી પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતના ધારાસભ્ય...
તામિલનાડુના રાજકારણમાં કાયમ માટે વ્યક્તિપૂજા મહત્ત્વની રહી છે. એમ.જી.આર.ના મરણ પછી દાયકાઓ સુધી તામિલનાડુમાં કરુણાનિધિ અને જયલલિતા વારાફરતી સત્તા પર આવતાં રહ્યાં....
હાલમાં જ સુરત ડી.કો.ઓ. બેન્કની સંચાલક મંડળીની ૧૩ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઇ, જેનું પરિણામ પણ ચોંકાવનારુ આવ્યું, કેમકે ભલે સહકાર પેનલ...
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા અને મુઘલે આઝમ ફિલ્મ એમનું નામ હટાવાયું ત્યારે ઘણો વિવાદ...
છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને ગયા છે. પેટ્રોલના ભાવમાં વધારો થયાના સમાચાર લગભગ રોજ અખબારોમાં વાંચવા મળે છે! પેટ્રોલ-ડિઝલના...
રિઝર્વ બેંકની બેઠક પહેલા શેર બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. પ્રથમ વખત સેન્સેક્સ (SENSEX) 51 હજાર ( 51 THOUSAND) પર...
દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને...
રાજીવ એમ.બી.એ. થયો.તેના મનમાં એમ કે ઘણી મહેનત કરી ભણ્યો છું બસ હવે સરસ મોટા પગારની નોકરી મેળવી આરામથી જીવન જીવીશ અને...
એક્ચ્યુલી…આશ્ચર્ય તો એ વાતે થાય, કે પ્રસંગ પરમાણે લોકો તરત હખણાં પણ થઇ જાય. પેટ્રોલનો ભાવ પણ આડો નહિ આવે ને મોંઘવારી...
વધુ એક આર્થિક બજેટ રજૂ થઈ ચૂક્યું છે. આડત્રીસ લાખ કરોડથી વધુ રકમનું બજેટ નાણાંકીય મૂલ્યની રીતે ઐતિહાસિક છે. દેશમાં ચર્ચા છે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (NARENDRA MODI) ભત્રીજી સોનલ મોદી ( SONAL MODI) ને અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHAJAP) દ્વારા...
દેશમાં અને દુનિયામાં જ્યારે નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો રોગચાળો હાહાકાર મચાવવા માંડ્યો હતો તે શરૂઆતના મહિનાઓમાં હર્ડ ઇમ્યુનિટીની પણ ઘણી ચર્ચા થઇ...
પ્રજાસત્તાક દિનના દિવસે દિલ્હીમાં ધમાલ મચાવ્યા બાદ પંજાબના 69 ખેડુતો (FARMERS) અને હરિયાણાના 33 યુવાનો જેલ ( JAIL) માં બંધ છે. આ...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ આજથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત આવતી બસને ધુલીયા હાઈ-વે (HIGHWAY) પર અકસ્માત (ACCIDENT) નડ્યો હતો. જેમાં બસ ટેન્કર પાછળ ઘુસી જતા વ્યારા નજીક હાઇવે ઉપર અકસ્માતમાં ત્રણ ના મોત 7 જેટલા વ્યક્તિને ગંભીર ઇજા થતા સુરત બારડોલી ખસેડાયા હતા.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહેલી લક્ઝરી બસને સુરત-ધુલિયા હાઈવે પર તાપી જિલ્લાના બાજીપુરા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસ અચાનક જ ટેન્કરમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત (DEATH) થયાં હતાં, અને અકસ્માતને કારણે રોડ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા..

સ્થાનિકોએ પોલીસનો સમ્પર્ક કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સાથે જ સાત જેટલા ઈજાગ્રસ્તને બારડોલી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં પાછળથી ત્રણ વધુ ગંભીર ઈજાગ્રસ્ત જણાતા તમામને સુરત સિવિલ હોસ્પિટલ (SURAT CIVIL HOSPITAL) ખાતે ખસેડવામાં આવ્યા હતા, સિવિલ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાં નઈમ હાજી રસીદ મણિયાર (ઉં.વ.51 રહે. કોપર ગામ મહારાષ્ટ્ર), અઝહર અજ્જી મણિયાર (ઉં.વ.22 રહે. એજન) અને નૂર મહંમદ ફકીર મહંમદ (ઉં.વ.45 રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

અકસ્માતનું કારણ બસની વધુ પડતી ઝડપ
અકસ્માત થવાના કારણમાં વધુ પડતી ઝડપ હોવાનું સામે આવ્યું છે. કારણ કે ટેન્કર બગડી ગયું હોવાથી રોડની સાઈડ પર હોય ટેન્કર દ્વારા સિગ્નલ લાઈટ (SIGNAL LIGHT)પણ શરૂ હતી. જોકે, બસ ફૂલ સ્પીડમાં હોવાના કારણે બસના ચાલકથી બસ કાબૂમાં ન રહેતા હાઈવે પર સાઈડમાં ઉભેલું ટેન્કર ડ્રાઈવરને નજરે ન પડતા ટેન્કરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અને ધડાકાભેર બસ ટેન્કરમાં ઘૂસી જતા કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો બોલી ગયો છે. સ્લીપર કોચ બસ હોવાના કારણે જાનહાનિ ઓછી થઈ હોવાની પણ અહીં શક્યતા સિવાય રહી છે.

મહારાષ્ટ્રના માલેગાવથી જાણ સુરતના લિંબાયત ખાતે આવતી હતી. બસમાં અંદાજે 35 જટેલા જાનૈયાઓ હતા. બસ રાત્રે 11 કલાકે ઊપડી હતી. વરરાજા મદસ્સિરની જાન સુરતના લિંબાયત (LIMBAYAT) ખાતે આવવાની હોય લોકો શાંતિથી સુઈ ગયા હતા. અને મુસાફરો ઊંઘમાં જ હતા અને 6:15 કલાકે બસ ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. સાથે જ લગ્ન પ્રસંગ જેવો ખુશીનો પ્રસંગ અચાનકે જ માતમમાં ફેરવાઈ ગયો હતો. વ્યારા તરફથી આવતાં પુલ પહેલા ટર્નીગ હોય અને ફૂલ સ્પીડમાં વાહન જતાં હોય આ સ્થળે અગાઉ પણ ઘણી અકસ્માતની ઘટના થઈ છે.