સુરત: (Surat) સુરત સહિત રાજ્યમાં કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે ગતરોજ સુરત રેલવે સ્ટેશન (Railway Station) ખાતે આવેલા મુસાફરો...
સુરત: (Surat) લાંબા સમય પછી સુરતીઓ માટે એક સારા અને મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. કોરોનાથી પીડિત દર્દીઓને સારવાર અપાવા માટે હવે...
મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા છેલ્લા 14 દિવસથી 108ની ટીમને સેનિટાઇઝર અને ભોજનની સેવા સુરત : શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પણ...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરનું ખૂબ જ ભયાનક સ્વરૂપ સામે આવી રહ્યું છે. શહેરની તમામ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોના બેડ (Hospital...
ગુજરાત (Gujarat) રાજ્યમાં કોરોના વાયરસ(corona virus)નાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. સાથે જ મેડિકલ ઇમરજન્સી પણ સતત વર્તાય રહી છે ત્યારે...
સુરતઃ (Surat) શહેરમાં દિન-પ્રતિદિન બદતર બની રહેલી પરિસ્થિતિઓ બાબતે સરકાર માત્ર મંથન કરીને વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી રહી છે. ત્યારે સુરત...
સુરતઃ (Surat) સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત નિર્દેશાલયના 56 NCC કેડેટ્સના યુવા યોદ્ધા...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે તેમણે કોવિડ -19 માટે પરીક્ષણ કર્યું છે. જેમાં તેઓ કોવીડ પોઝિટિવ આવ્યા છે....
દિલ્હીના મુખ્ય પ્રધાન (DELHI CM) અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL)ની પત્ની (WIFE) સુનીતા કેજરીવાલ કોરોના પોઝિટિવ થઇ છે. પત્ની કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) થયા પછી...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન વારંવાર ભારત-પાકિસ્તાન વચ્ચેના ઝઘડામાં લવાદ બનવાની ઓફર કરી હતી, પણ ભારતે તેમને ભાવ આપ્યો...
બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સિનનો ઓર્ડર આપ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્વભેર જાહેર કર્યું હતું કે બ્રાઝિલ જેવો મોટો દેશ પણ મેડ...
મનુષ્યનો જન્મ થાય ત્યારથી લઈને મરણ સુધી તેને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. કુદરત આપણને આખી જિંદગી મફતમાં ઓક્સિજન પૂરો પાડે છે,...
મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી તે કેસમાં નિતનવા ફણગા ફૂટી રહ્યા છે. છેલ્લામાં છેલ્લા સમાચારો મુજબ મુંબઈ...
નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં અઢી મિલિયનથી વધુ કોરોના ચેપ (CORONA INFECTION)ના કેસ નોંધાયા છે, જ્યારે 1,761 લોકોનાં મોત (DEATH)...
અમદાવાદ: અમદાવાદ (AHMADABAD) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના(CORONA)ના પ્રકોપને કારણે ચારે તરફ અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ(HOSPITAL)ની બહાર...
ગાંધીનગર: રાજ્ય(GUJARAT STATE)માં કોરોના(CORONA)ના નવા કેસ(NEW CASE)ની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે અહીં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ( અને ગત સિઝનની રનર્સ અપ દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે...
ગુજરાત(Gujarat)માં હાલ હોસ્પિટલ(hospital)માંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ (sample) લેવામાં આવે છે તેના ચાર્જમાં રૂ.200 નો અને લેબોરેટરીમાં ટેસ્ટીંગ (lab testing)...
દેશમાં કોરોના ચેપના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) દસમી બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ...
નવી દિલ્હી,તા. 19: રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન લાગી જતાં...
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, પહેલી અને બીજી એમ બંને કોવિડ-19 લહેરમાં 70 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે જે...
સોમવારે દેશમાં કોવિડ કટોકટી અંગેની રાજનીતિ તીવ્ર થઈ હતી કારણ કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કોંગ્રેસના નેતા મનમોહન સિંહને રોગચાળાના સંચાલન...
અમેરિકી અવકાશ સંસ્થા નાસાના પ્રયોગાત્મક હેલિકોપ્ટર ઇન્જેન્યુઇટીએ આજે મંગળના ગ્રહની લાલ ધૂળવાળી સપાટી પરથી પાતળી હવામાં ઉડાન ભરી હતી અને પૃથ્વી સિવાયના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રસીને કોવિડ-૧૯ સામેની લડતનું સૌથી મોટું શસ્ત્ર ગણાવ્યું હતું અને ડોકટરોને વિનંતી કરી હતી કે તેઓ વધુ ને...
ભારતીય મૂળના અબજપતિ ભાઇઓ મોહસિન અને ઝુબેર ઇસાએ એક લોકપ્રિય બ્રિટિશ ફાસ્ટ ફૂડ ચેઇન લિઓંની ખરીદી કરી લીધી છે, આ ખરીદી તેમણે...
એવું ઘણી વખત કહેવામાં આવે છે કે શેરબજારનો ઓક્સિજન બજારની સેન્ટિમેન્ટ્સમાંથી આવે છે. જો કે કોઇ કંપનીના નામમાં ઑક્સિજન હોય તેટલા માત્રથી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 12મી મેચમાં ફાફ ડુ પ્લેસિની શરૂઆતની 17 બોલમાં 33 રનની ઇનિંગ તેમજ અંતિમ...
સુરત: (Surat) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાંજે રાજ્યની બધી જ ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) સાથે વિડિયો કોન્ફરન્સના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજ્યા બાદ સરકારે આજે જાહેરાત કરી છે કે 1 મેથી શરૂ થતા આગામી તબક્કામાં 18...
નવસારી: (Navsari) ગણદેવી નગર પાલિકામાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 50 કરોડથી વધુ વિકાસના કામો થયાના બણગાં ફૂંકાતા રહ્યા છે. પરંતુ સામાન્ય લોકો...
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
સુરત: (Surat) સુરત સહિત રાજ્યમાં કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે ગતરોજ સુરત રેલવે સ્ટેશન (Railway Station) ખાતે આવેલા મુસાફરો પૈકીના 63 લોકો પોઝિટિવ આવ્યા હતા અને તે પૈકીના 8 લોકો કુંભ મેળામાંથી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કુંભમેળામાં શાહીસ્નાનમાં બે શાહી સ્નાન બાદ ઘણા લોકો પોઝિટિવ આવતાં આ કુંભ મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ કુંભ મેળામાં (Kumbh Mela) ભાગ લેનારા પરત ફરતા આ લોકો પોઝિટિવ છે કે નહીં તેની તપાસવાની કામગીરી સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતમાંથી અંદાજે કેટલા લોકો આ મેળામાં ગયા હતા તેનો ચોક્કસ આંકડો કોઇને ખબર નથી. પરંતુ સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવી કુંભ મેળામાંથી પરત આવતાં લોકોનું ટેસ્ટિંગ (Testing) કરવાની કામગીરી શરૂ કરી હતી.

સુરત મહાનગરપાલિકાએ ઓફિસમાં ક્લાર્કની ડ્યૂટી કરતી મહિલા તથા શિક્ષકોને સુરત રેલવે સ્ટેશન, એરપોર્ટ અને ટોલનાકા ઉપર બહારથી આવતા લોકોનાં ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે રેલવે સ્ટેશન ખાતે આવેલા મુસાફરો પૈકીના 63 લોકો પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી આઠ લોકો કુંભ મેળામાંથી પરત ફરેલા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોને પાલિકા દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કુંભ મેળાને કારણે ખૂબ મોટી માત્રામાં લોકો પોઝિટિવ આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ સુરત રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના કોવિડ-19નું ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે.

સોમવારે સુરત સ્ટેશન પર ટેસ્ટિંગ કિટ ખૂટી પડતાં ધન્વંતરી રથની સેવા લેવાઈ
સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન વ્યવહાર ફરી ધમધમતો થઇ રહ્યો છે. ત્યારે લોકો પણ ટ્રેનો મારફત સુરતમાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશને દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો સુરતમાં આવી રહ્યા છે. જેના કારણે રેલવે સ્ટેશન પર મનપા દ્વારા ચેકિંગ કરવામાં આવતી કિટ ખૂટી પડી હતી. આથી સોમવારે સવારથી સુરત રેલવે સ્ટેશન પર ધન્વંતરી રથની સેવા લેવાઈ હતી.
45થી વધુ ઉંમરના દર્દીઓને સ્ટેશન પર વેક્સિન આપવાનું શરૂ કરાયું
સુરત રેલવે સ્ટેશન પર સુરત મહાનગર પાલિકા દ્વારા કોવિડ પોઝિટિવના કેસ ઓછા કરવા માટે વેક્સિન પૂરજોશમાં આપવાનું શરૂ કરાયું છે. શહેરમાં અલગ હેલ્થ સેન્ટરો, સ્કૂલો તથા સ્મીમેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. હવે આ વેક્સિનની સુવિધા સુરત રેલવે સ્ટેશન પર જ શરૂ કરવામાં આવી છે. બહારગામથી આવતા 45 વધુ ઉંમરના લોકો માટે સુરત રેલવે સ્ટેશન પર વાહન ઊભું કરી દઇ સ્થળ પર વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. સોમવારે સુરત રેલવે સ્ટેશન પર કુલ 45થી વધુ ઉંમરના 150 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે.