સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી...
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં...
સુરત: (Surat) એસઓજીની ટીમે પુણા અને અડાજણમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતના દારૂ (Alcohol) સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીસીબી...
સુરત: (Surat) વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસે કંઈ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના ભયંકર સ્વરૂપે અનેક...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ હળવું થયું છે અને કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ખૂબ જ ઝડપથી બહાર નીકળી...
તરબૂચ ( watermelon) માત્ર એક ફળ જ નથી પરંતુ ગુણોની ખાણ છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી...
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ...
આસામના રાજકારણ (Face of Assam politics)નો એક ચહેરો જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના સ્પષ્ટ શબ્દોથી, તો ક્યારેક વિવાદોને જન્મ આપતા નિવેદનો...
વિશ્વની તમામ મમ્મીઓ એમના માતૃત્વને સાર્થક કરે અને તમામ સંતાનો માતાનાં પ્રેમની, ફરજની અને સંઘર્ષની કદર કરી એને સ્ત્રી તરીકે જીવવાની તક...
કોરોના ( corona) કાળની વિપરીત પરિસ્થિતિમાં હાલ કડોદરા-પલસાણા પંથકનાં ગામડાંમાં સ્થિતિ ભયાવહ છે. તેવા સંજોગોમાં આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે તાલુકામાં ગીચ...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટરના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક તરફ 70 ટકા કામદારો પલાયન કરી...
surat : માતા નામ સાંભળીને પણ જાણે જીવનનાં સઘળાં દુઃખો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જતા હોય એવું લાગે. આજે વિશ્વ મધર્સ...
દિલ્હી (DELHI)માં કોરોનાની ગતિ અટકાવવા (TO STOP THE WAVE OF CORONA) લાદવામાં આવેલા લોકડાઉન (LOCK DOWN)ને હવે એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું...
કોરોનાના આ સંકટ કાળ (Corona Pandemic)માં સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર પડી છે. એવામાં પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓ ના...
પીટ કમીન્સ અને બ્રેટ લીએ કોરોના રાહત ફંડમાં લાખો રૂપિયા અનુદાન કરી સૌન દિલ જીતી લીધાં છે. મહત્ત્વની વાત એ છે કે...
ગયા મહિને ફિલ્મ ‘થલાઇવી’ ઓટીટી પર રજૂ થવાની હોવાની વાતને કંગનાએ અફવા ગણાવી હતી અને થિયેટરમાં જ રજૂ કરવાની વાત દોહરાવી હતી....
કોરોનાના કારણે હાલ સ્થિતિ ઘણી વિકટ છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે પણ સરકાર સાથે સંકળાયેલાં લોકો, સરકાર લાવવા માટે કામ કરતાં...
બનારસ જેવું નગર આ દેશમાં બીજું નથી. બીજું હોય ન શકે. ત્યાંના જીવનમાં એટલા બધા રંગ છે કે જો તમે તે બધાને...
નવી દિલ્હી : દુનિયાના અગ્રણી મેડિકલ સામયિક લાન્સેટ (THE LANCET)ના આજના તંત્રીલેખ (EDITORIAL)માં ભારતની કોરોનાવાયરસની હાલની કટોકટી (CORONA CRISIS) માટે નરેન્દ્ર મોદીની...
નવી દિલ્હી: યુકેની મેરેથોન ટુર (MARATHON TOUR OF UK) માટે બીજી જૂને રવાના થતાં પહેલાં ભારતીય ક્રિકેટરો (INDIAN CRICKETER) મુંબઈમાં 8 દિવસનો...
navsari : નવસારીમાં અડધી દુકાન અને લારી ચાલુ કરી ધંધો કરનાર સામે નવસારી ટાઉન પોલીસે ( navsari town police) જાહેરનામા ભંગનો ગુનો...
સુરત (Surat)માં પણ કોરોના (corona)માંથી સાજા થઈ ગયેલા દર્દીઓ (patients)માં ખાસ કરીને ડયાબિટિશવાળા લોકોમાં કાળી ફૂગ (black fungus)થી થતો આ રોગ ચિંતાજનક...
કોરોના (CORONA)નો કહેર ચાલી રહ્યો છે, કોરોનાનો બીજો વેવ ભારત (INDIA)માં ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આમ છતાં શેરબજાર (STOCK...
ગયા અઠવાડિયે લોંચ બાદ ક્રેસ થયેલા ચીનના સૌથી મોટા રોકેટ (china biggest rocket)ના અવશેષો (components) હિંદ મહાસાગર (Indian ocean)માં પડ્યા હતા. પૃથ્વીના વાતાવરણમાં...
valsad : વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે વેન્ટિલેટર લોન ( ventiletor loan ) પર મેળવી ગંભીર દર્દીઓની સારવાર કરી દર્દીનો જીવ બચાવી શકે...
રસીકરણને વેગ આપવા માટે તેલંગાણામાં ડ્રોનથી રસી આપવામાં આવશે. શનિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેલંગાણામાં ડ્રોનથી રસી પહોંચાડવાની મંજૂરી આપી છે. તેલંગાણા સરકારે (telangana...
navsari : નવસારીમાં કોરોના કાળમાં અસુવિધાઓ મુદ્દે અને ખાનગી હોસ્પિટલોમાં( private hospitals) ગરીબ કોરોના દર્દીઓ પાસેથી લાખ્ખો રૂપિયાના બીલો ઉધરાવાય રહ્યા હોવાથી...
દેશમાં મેડિકલ ઓક્સિજન ( medical oxygen) કટોકટી દર્દીઓના જીવનને હેરાન કરી મૂકે છે . આંધ્રપ્રદેશના ( andharpradesh) વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં ઓડિશાથી...
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે. હાલ કોવિડના બીજા ફેઝમાં યુવાધનને પણ ઝડપથી સંક્રમિત થયા હતા. ત્યારે શહેરમાં પ્લાઝમાની જરૂરિયાત હોવાનું જણાતા શહેરના માજી મેયર ડો. જગદીશભાઇ પટેલ તથા ‘નિલમાધવ ઈમ્પેક્ક્ષ’ડાયમંડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જગદીશભાઈ લુખ્ખી સહિત પાંચ જણાએ પ્લાઝમા દાન (Plasma donation) કરી માનવતા મહેંકાવી છે. કોરોનાના બીજા વેવમાં માત્ર એક મહિનામાં 350 જેટલા લોકોએ પોતાના પ્લાઝામાનું દાન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના પાલીતાણાના નાના રાજસ્થળીના વતની સુરતના વરાછા વિસ્તારમાં આવેલી નિલમાધવ ઈમ્પેક્ક્ષ કંપનીના જગદીશભાઈ લુખ્ખીએ જણાવ્યું કે, ગત સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. CRP અને ડી-ડાયમર લેવલ વધી જતા તબીબોની સલાહ મુજબ ૧૦ દિવસ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધા બાદ કોવિડથી સ્વસ્થ થયો ત્યારે વિચાર આવ્યો કે દેશના જવાનો આપણા માટે બલિદાન આપી શક્તા હોય તો આપણે માનવતા નાતે રક્તદાન કે પ્લાઝમા દાન કરી જ શકીએ.
સંકટના સમયે કર્મભૂમિનું ઋણ અદા કરવાનો વારો છે. હાલ સૌરાષ્ટ્રમાં કોવિડની સ્થિતી શહેર કરતા ગંભીર છે અને કર્મભૂમિની સાથે સંકટ સમયે ઉભું રહેવું જોઈએ સુરતે આપણને ઝીરો માંથી હીરો બનાવ્યા છે. જયારે માજી મેયર ડો. જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કહેર વચ્ચે પ્લાઝમાંનુ દાન કરવું ખુબ યોગ્ય નિર્ણય છે. અગાઉ નાજુક દીકરીને બચાવવા માટે પ્લાઝામાનુ દાન કર્યું હતું. જયારે રવિવારે બીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યુ હતું.

બ્લડ બેંકના વડા ડો. અંકિતાબેને જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં માત્ર એક મહિનામાં 350 જેટલા લોકોએ પોતાના પ્લાઝામાનું દાન કર્યું છે. ગત જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી કોરનાના કેસ ઓછા આવતા પ્લાઝમાં લેવામાં આવ્યા ન હતા. પરંતુ એપ્રિલ મહિનામાં કેસ વધુ આવતાની સાથે પ્લાઝમાની ડિમાન્ડ વધુ ઉભી થઇ હતી. જેના કારણે પ્લાઝમાં ડોનેટ કરવાનું અભિયાન કરવામાં આવ્યું હતું. જેથી લોકોએ સ્મીમેરની બ્લડ બેંકમાં આવી પ્લાઝામાનું દાન કર્યું છે.