ઉદ્ધવ ઠાકરે (Uddhav thakrey) પર કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે (Narayan rane)ના વાંધાજનક નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણ (Politics of Maharashtra)માં વાવંટોળ નિર્માણ પામ્યું...
કેન્દ્ર સરકાર (Central govt) કોરોના વિરોધી રસી (Corona vaccine) કોવિશિલ્ડ (Covishield)ની વચ્ચેના વર્તમાન તફાવત (difference)ને ઘટાડવા વિચારી કરી રહી છે. હકીકતમાં, ઇન્ડિયન એસોસિયેશન...
ભારતીય ટેલિવિઝન (Indian television)નો સૌથી લોકપ્રિય ક્વિઝ શો (famous show) કૌન બનેગા કરોડપતિ (KBC) તેની 13 મી સીઝન સાથે પાછો ફર્યો છે. આ...
બેલ્જિયમ (Belgium) પોલીસે તાજેતરમાં જ એન્ડ્રોઈડ એપ (android app) યુઝર્સને ‘જોકર’ વાયરસ (joker virus) પરત ફરવા અંગે ચેતવણી આપી હતી. સૌથી ભયાનક ગણવામાં...
સુરત: કોરોના (Corona)નો કપરોકાળ શરૂ થયો ત્યારથી જ સુરત (Surat)ના વેપારીઓ માટે જાણે કપરાં દિવસો આવી ગયા છે જે હજી પણ યથાવત...
સુરત : અઠવા પોલીસે (Athwa police) સોમવારે મોડી રાત્રે નાનપુરાના મટન માર્કેટ (Nanpura motton market) વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી રૂા. 33 હજારના દારૂ...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં ચિકલીગર યુવકની થયેલી હત્યા (Murder)માં સૂર્યા મરાઠી (Surya marathi)ના હત્યારા રાહુલ એપાર્ટમેન્ટ (Rahul apartment)ને વોન્ટેડ (wanted) જાહેર...
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment)...
યુક્રેન (Ukraine)નું એક વિમાન (Plane) જે તેના નાગરિકો (citizen)ને બચાવવા (rescue) માટે અફઘાનિસ્તાન (Afghanistan) પહોંચ્યું હતું તેનું અપહરણ (hijack) કરવામાં આવ્યું હતું. આ...
ખેરગામ નગરથી 3 કિમીના અંતર અને ઔરંગા નદીના કિનારે આવેલું નારણપોર ગામ ધીમે પગલે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. આ ગામ...
દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી...
દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં...
ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. કારમાં...
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે...
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા...
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ઉદ્ધવ ઠાકરે (Uddhav thakrey) પર કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે (Narayan rane)ના વાંધાજનક નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણ (Politics of Maharashtra)માં વાવંટોળ નિર્માણ પામ્યું છે. રત્નાગિરીના ચિપલૂન (Chiploon)માં નારાયણ રાણેની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. રાણેએ ભાજપ (BJP)ની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની (Slap) વાત કરી હતી.
નારાયણ રાણે વિરુદ્ધ ઘણી જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ખરેખર, નારાયણ રાણે સાથે ઉદ્ધવ ઠાકરેની દુશ્મનાવટ (animosity) હમણાંની નથી પણ બહુ જૂની છે, જ્યારે નારાયણ રાણે પોતે શિવસેના (Shivsena)માં હતા. ચાલો જાણીએ કે રાણે અને ઠાકરે વચ્ચેની દુશ્મનાવટને કારણે શિવસેના અને ભાજપ વચ્ચેનું અંતર પણ કેવી રીતે વધ્યું. વાસ્તવમાં, એક પક્ષ છોડીને, નવી પાર્ટીમાં જોડાવું, અગાઉના પક્ષના નેતૃત્વને નિશાન બનાવવું, રાજકારણમાં આવું જ થાય છે. પરંતુ, આ રોષ, ટીકાની ધાર ધીમે ધીમે ઓછી થતી જાય છે. પક્ષ અને વ્યક્તિ બંને આખરે દલીલ ભૂલી જાય છે અથવા તેને બાજુ પર મૂકી દે છે. છગન ભુજબલે પણ શિવસેના સામે બળવો કર્યો હતો, પરંતુ આજે તેઓ ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં પણ છે અને ઠાકરે સાથે તેમના અંગત સંબંધો પણ સારા છે. તો નારાયણ રાણે અને શિવસેના વચ્ચે દુશ્મનાવટ આટલા વર્ષો પછી પણ કેમ સમાપ્ત થતી નથી?

નારાયણ રાણેએ 2005 માં બળવાખોર સ્વર અપનાવ્યો
તત્કાલીન આક્રમક શિવસેના નેતા નારાયણ રાણેએ 2005 માં શિવસેનાએ હોદ્દા માટે બજાર બનાવ્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી હતી. એવું કહેવાય છે કે આ આરોપ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે (Bal thakrey) સામે નહતો પણ રાણેનો ઉદ્ધવ ઠાકરે સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. છેલ્લા 15 વર્ષમાં આ ધડાકાના આંચકા અનેક વખત અનુભવાયા છે, ઉદ્ધવ ઠાકરે સામે રાણે જેવા સંઘર્ષના તણખા પણ ઉભા થયા છે.

બાલાસાહેબે પોતે મહારાષ્ટ્રની કમાન નારાયણ રાણેને સોંપી
બાલાસાહેબ ઠાકરેએ જ નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. સ્વાભાવિક રીતે, તેઓ શિવસેનામાં રહીને કદમાં ઉછર્યા હતા. મુખ્યમંત્રી તરીકે પણ રાણેએ ટૂંકા ગાળામાં વહીવટ પર સારી પકડ મેળવી લીધી હતી. મહારાષ્ટ્રમાં તેમનો પ્રભાવ વધ્યો. આ તેના માટે એક મોટો માથાનો દુખાવો બનવાનો હતો. આ કારણોસર તેમના સમર્થકોની ટિકિટ કાપવામાં આવી હતી. 2002 માં, જ્યારે તેઓ કોંગ્રેસ-એનસીપી સરકારને ઉથલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેઓ એકલા પડી ગયા હતા અને જ્યારે કંકાવલીના ઘરને સળગાવવામાં આવ્યું ત્યારે તેમની મદદ માટે કોઈ આવ્યું ન હતું.

બાળ ઠાકરેની શૈલીમાં આપે છે નિવેદનો
ઘણીવાર તેમની છબી રાણેના દોષરહિત નિવેદનોમાં પ્રતિબિંબિત થાય છે. ચેમ્બુરમાં શિવસેનાના શાખા પ્રમુખ બન્યા બાદ પક્ષમાં નારાયણ રાણેનું કદ વધવા લાગ્યું. રાણે 1985 થી 1990 સુધી શિવસેનાના કોર્પોરેટર હતા. નારાયણ રાણે 1990 માં પ્રથમ વખત શિવસેનામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમને વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા હતા.
16 વર્ષની વયે શિવસેનામાં જોડાયા હતા રાણે
મહારાષ્ટ્રના મજબૂત નેતા ગણાતા નારાયણ રાણે 1968 માં 16 વર્ષની ઉંમરે શિવસેનામાં જોડાયા હતા. શિવસેનામાં જોડાયા બાદ નારાયણ રાણેની લોકપ્રિયતા વધી. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પણ નારાયણ રાણેથી ખૂબ પ્રભાવિત હતા. આ કારણે તેમણે રાણેને ચેમ્બુરમાં શિવસેનાના શાખા પ્રમુખ બનાવ્યા. કહેવાય છે કે નારાયણ રાણે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેથી ખૂબ પ્રભાવિત હતા.