એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના...
ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ...
નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ...
સુરત: શહેર (surat) કોરોના(corona)ની પ્રથમ અને બીજી લહેરમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવી શકે અને...
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચૂંટણી (ELECTION) હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના મોટા નેતા મુકુલ રોય (MUKUL...
શું COVID-19 નું મૂળ પ્રાકૃતિક (natural) હતું કે પછી તે લેબ (wuhan ins. of virology) માં બનાવવામાં આવ્યું હતું? આ વિશે વૈજ્ઞાનિકો (scientist)માં...
સુરત ( surat) શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો ( pick up tempo)...
રાજ્યમાં ફાયર સેફ્ટીના ( fire safety) મામલે હાઇકોર્ટમાં ( highcourt) સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી...
સુપ્રીમ કોર્ટે ( supreme court) શુક્રવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (aiims) દ્વારા લેવાનારી આઈએનઆઈ સીઈટી પરીક્ષા (cit exam) 16 જૂન...
navsari : સરકાર દ્વારા રિ-રસવેનો ( Re-survey) પ્રોજેક્ટ અમલમાં આવ્યો. એ બાદ રાજ્યના મોટા જિલ્લાઓ સામે નાના કહેવાતા એવા નવસારીમાં 10 હજાર...
હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ...
દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં...
ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો...
મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને....
સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર...
એક દિવસ એક સંત વિદેશ યાત્રાએ ગયા.ત્યાં મંદિરમાં તેમના પ્રવચન અને સત્સંગનો કાર્યક્રમ હતો.પ્રવચન બાદ બધા સંતે મળીને પોતાના મનની મૂંઝવણ રજૂ...
શું લાગે છે સાહેબ! અર્થતંત્ર પાછું દોડતું થઇ જશે? કે જી.ડી.પી. ખાડે જશે? કોરોના સંક્રમણ ઘટતાં જ શહેરી મધ્યમ વર્ગની ચર્ચામાં આ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( cm yogi aadityanath) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ( pm narendra modi) મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન...
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે ગત માસના અંત ભાગમાં પોતાની સાતમી વર્ષગાંઠની નોંધ લીધી પણ મહામારીને કારણે ફેલાયેલી બીમારી અને મૃત્યુને કારણે તેની...
મેડિકલ જગતમાં સંશોધન ક્ષેત્રે અનેક પ્રગતિઓ થઇ. પ્રયોગશાળાઓમાં ઘણી બધી વસ્તુઓના આવિષ્કાર થયા. તેમા એક વસ્તુ એવી છે જે માત્ર અને માત્ર...
દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની સંસદમાં ખુબ મારપીટ થઈ. આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ ( virul) થઈ...
હાલ કેટલાક સપ્તાહો પહેલા અમેરિકાના પૂર્વીય ભાગના રાજ્યોમાં અચાનક પેટ્રોલ, ગેસ વગેરેનો પુરવઠો ખોરવાઇ ગયો અને ત્યાં ગેસ સ્ટેશનના નામે ઓળખાતા પેટ્રોલ...
સુરત: સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2021-22ના ઉપપ્રમુખ પદની કોરોનાની બીજી લહેરને લીધે મુલતવી રહેલી...
કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન એજયુકેશન ચાલી રહ્યું છે. બાળકોના હાથમાં બુક અને પેન્સિલની જગ્યાએ મોબાઈલ ફોન...
surat : સુરત મનપાના શાસકો દ્વારા થોડા સમય પહેલા જ વિવિધ ઝોનના વડાઓની મનપા કમિશનર દ્વારા અપાયેલી 15 લાખના ખર્ચની સત્તા છીનવી...
કોરોનાના કપરા સમયમાં લોકો કઈ રીતે હસવું તે ભુલી ગયા છે. જો કે હાલ દુનિયામાં સ્પર્ધા પણ એટલી ચાલી રહી છે કે...
કહેવાય છે ને જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે ભગવાન આંગળી પકડનારને મોકલી જ દે છે. સુરતમાં આજથી ચાર...
surat : બેરોજગારીનું પ્રમાણ ઓછું કરવાના હેતુથી નવા ઉદ્યોગ સાહસિકો અને નવા ઉત્પાદન એકમો શરૂ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) યોજના...
ભારતની બેક્ટેરિયા પ્રોટેકશન બ્રાન્ડ તરફથી અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. #DettolSalutes. જેમાં કંપનીએ પોતાના પ્રતિષ્ઠિત લોગોની જગ્યાએ કોવિડ વોરિયર્સની તસવીર લગાવી...
નડિયાદ: ગુજરાત રાજ્યમાં ગત માર્ચ-એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજ ગતિથી વધી રહ્યું હોઈ સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું...
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિ જોઈને સરકાર આખરી નિર્ણય કરશે.
શુક્રવારે પોતાના જન્મદિને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં દર્શન કરીને આરતીમાં ભાગ લીધો હતો. જાડેજા અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે બેઠક થઈ હતી. રથયાત્રા પહેલા જુદી જુદી મદિર ખાતે વિધી યોજાતી હોય છે, તેની પૂરજોશમાં તેયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં જળયાત્રાની કાર્યક્રમ પણ યોજાનાર છે.
જાડેજાએ મંદિર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મંદિરોમાં ચુસ્ત રીતે ગાઈડલાઈનું પાલન કરીને 50થી વધુ ભક્તો ભેગા ના થાય તેની તકેદારી રાખવાની રહેશે. જગન્નાથજી મંદિરની જળયાત્રા કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાશે. જાડેજાએ રથયાત્રા અંગે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા નિવેદન મુજબ કોરોનાના કેસોની સ્થિતિને જોઈને નિર્ણય કરાશે.