નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ...
સુરત: શહેર (surat) કોરોના(corona)ની પ્રથમ અને બીજી લહેરમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવી શકે અને...
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચૂંટણી (ELECTION) હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના મોટા નેતા મુકુલ રોય (MUKUL...
શું COVID-19 નું મૂળ પ્રાકૃતિક (natural) હતું કે પછી તે લેબ (wuhan ins. of virology) માં બનાવવામાં આવ્યું હતું? આ વિશે વૈજ્ઞાનિકો (scientist)માં...
સુરત ( surat) શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો ( pick up tempo)...
રાજ્યમાં ફાયર સેફ્ટીના ( fire safety) મામલે હાઇકોર્ટમાં ( highcourt) સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી...
સુપ્રીમ કોર્ટે ( supreme court) શુક્રવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (aiims) દ્વારા લેવાનારી આઈએનઆઈ સીઈટી પરીક્ષા (cit exam) 16 જૂન...
navsari : સરકાર દ્વારા રિ-રસવેનો ( Re-survey) પ્રોજેક્ટ અમલમાં આવ્યો. એ બાદ રાજ્યના મોટા જિલ્લાઓ સામે નાના કહેવાતા એવા નવસારીમાં 10 હજાર...
હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ...
દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં...
ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો...
મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને....
સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર...
એક દિવસ એક સંત વિદેશ યાત્રાએ ગયા.ત્યાં મંદિરમાં તેમના પ્રવચન અને સત્સંગનો કાર્યક્રમ હતો.પ્રવચન બાદ બધા સંતે મળીને પોતાના મનની મૂંઝવણ રજૂ...
શું લાગે છે સાહેબ! અર્થતંત્ર પાછું દોડતું થઇ જશે? કે જી.ડી.પી. ખાડે જશે? કોરોના સંક્રમણ ઘટતાં જ શહેરી મધ્યમ વર્ગની ચર્ચામાં આ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( cm yogi aadityanath) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ( pm narendra modi) મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન...
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે ગત માસના અંત ભાગમાં પોતાની સાતમી વર્ષગાંઠની નોંધ લીધી પણ મહામારીને કારણે ફેલાયેલી બીમારી અને મૃત્યુને કારણે તેની...
મેડિકલ જગતમાં સંશોધન ક્ષેત્રે અનેક પ્રગતિઓ થઇ. પ્રયોગશાળાઓમાં ઘણી બધી વસ્તુઓના આવિષ્કાર થયા. તેમા એક વસ્તુ એવી છે જે માત્ર અને માત્ર...
દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની સંસદમાં ખુબ મારપીટ થઈ. આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ ( virul) થઈ...
હાલ કેટલાક સપ્તાહો પહેલા અમેરિકાના પૂર્વીય ભાગના રાજ્યોમાં અચાનક પેટ્રોલ, ગેસ વગેરેનો પુરવઠો ખોરવાઇ ગયો અને ત્યાં ગેસ સ્ટેશનના નામે ઓળખાતા પેટ્રોલ...
સુરત: સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2021-22ના ઉપપ્રમુખ પદની કોરોનાની બીજી લહેરને લીધે મુલતવી રહેલી...
કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન એજયુકેશન ચાલી રહ્યું છે. બાળકોના હાથમાં બુક અને પેન્સિલની જગ્યાએ મોબાઈલ ફોન...
surat : સુરત મનપાના શાસકો દ્વારા થોડા સમય પહેલા જ વિવિધ ઝોનના વડાઓની મનપા કમિશનર દ્વારા અપાયેલી 15 લાખના ખર્ચની સત્તા છીનવી...
કોરોનાના કપરા સમયમાં લોકો કઈ રીતે હસવું તે ભુલી ગયા છે. જો કે હાલ દુનિયામાં સ્પર્ધા પણ એટલી ચાલી રહી છે કે...
કહેવાય છે ને જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે ભગવાન આંગળી પકડનારને મોકલી જ દે છે. સુરતમાં આજથી ચાર...
surat : બેરોજગારીનું પ્રમાણ ઓછું કરવાના હેતુથી નવા ઉદ્યોગ સાહસિકો અને નવા ઉત્પાદન એકમો શરૂ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) યોજના...
ભારતની બેક્ટેરિયા પ્રોટેકશન બ્રાન્ડ તરફથી અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. #DettolSalutes. જેમાં કંપનીએ પોતાના પ્રતિષ્ઠિત લોગોની જગ્યાએ કોવિડ વોરિયર્સની તસવીર લગાવી...
નડિયાદ: ગુજરાત રાજ્યમાં ગત માર્ચ-એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજ ગતિથી વધી રહ્યું હોઈ સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું...
નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર ગામમાં પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબને આરોગ્યની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ૮ પાસ બોગસ તબીબ મામલે ઠાસરા...
નડિયાદ: નડિયાદ – ડભાણ રોડ પર કલેક્ટર કચેરીની સામે આવેલ જલાશ્રય રિસોર્ટના રૂમ નં ૩૦૭ માં કેટલાક ઈસમો ભેગાં થઈ દારૂની મહેફિલ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ થાય છે તેણે જણાવ્યું છે કે સામૂહિક, ભેદભાવ વગરનું અને અધુરું રસીકરણ (vaccination) મ્યુટન્ટ (Mutation) સ્ટ્રેઇનોના ઉદભવને ભડકાવશે. તેમણે ભલામણ કરી છે કે જેમણે કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાના પુરાવા રજૂ કર્યા હોય તેમને રસી આપવાની કોઇ જરૂર નથી.

પોતાના છેલ્લામાં છેલ્લા અહેવાલમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસીએશન(ઇપ્હા) અને ઇન્ડિયન એસોસીએશ ઓફ એપડેમિઓલોજીસ્ટ્સ સહિતના જૂથોના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બાળકો સહિત સમગ્ર વસ્તીને આવરી લેવાના સામૂહિક રસીકરણના પ્રયાસોને બદલે ફક્ત નબળા અને જોખમ ધરાવતા વર્ગોનું જ રસીકરણ કરવાની જરૂર છે. દેશમાં હાલની રોગચાળાની સ્થિતિ એ વાતની માગ કરે છે કે આપણે સંસાધનીય અને રોગચાળાના આંકડાઓ મુજબ રસીકરણની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ અને નહીં કે તમામ વયજૂથના લોકો માટે રસીકરણ ખુલ્લુ઼ં મૂકી દેવું જોઇએ. તમામ મોરચાઓ એક સાથે ખોલી દેવાથી માનવ તથા અન્ય સંસાધનો ખેંચાઇ જશે અને વસ્તીના સ્તરે તેની અસર ઘણી પાતળી થશે એમ નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે જે અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

યુવા પુખ્તો અને બાળકોના રસીકરણને પુરાવા દ્વારા ટેકો મળતો નથી અને તે ખર્ચ અસરકારક બની રહેશે નહીં એમ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે બિનઆયોજીત રસીકરણ મ્યુટન્ટ સ્ટ્રેઇનોને ઉત્તેજન આપશે. આપણ દેશના ભાગોમાં વાયરસના સંક્રમણની ઝડપની સામે તમામ પુખ્તોને રસી આપવાનું કાર્ય એટલી ઝડપ પકડી શકશે નહીં એમ આ હેવાલમાં જણાવાયું છે અને વધુમાં એવું પણ જણાવાયું છે કે જેમને કોવિડ-૧૯નો ચેપ લાગી ચુક્યાનું સાબિત થયું હોય તેમને રસી આપવાની જરૂર નથી.
કુદરતી ચેપ પછી રસી લાભકારક છે એવા પુરાવા પેદા થયા બાદ આ લોકોને રસી આપી શકાશે એમ જણાવતા આ અહેવાલમાં જણાવાયુ છે કે રસીકરણ એ નવા કોરોનાવાયરસ સામે એક મજબૂત અને શક્તિશાળી શસ્ત્ર છે પરંતુ તેનો આડેધડ ઉપયોગ કરવાને બદલે વ્યુહાત્મક ઉપયોગ કરવો જોઇએ.