દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
દેશમાં પહેલી વખત ગુજરાતમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના હાઈકમાન્ડે એક નવીન રાજકિય પ્રયોગ કર્યો છે, તેના જ ભાગરૂપે આખે આખી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને દેશમાં વેક્સીનેશનનો રેકોર્ડ સર્જાયો છે. વેક્સીનેશન મેગા ડ્રાઈવનો મોટી સંખ્યામાં લાભ ઉઠાવીને દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...
STF એ ગુરુવારે લોહીની દાણચોરી (blood smuggling) કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા...
વૉશિંગ્ટન, લંડન: એકવીસમી સદી (21 st century)ના ખતરાઓનો સામનો કરવા માટે અને સંરક્ષણ ક્ષમતાઓની બાબતમાં વધુ વ્યાપક ભાગીદારી માટે અમેરિકા (America), બ્રિટન...
એક પછી એક તહેવારોની મજા માણવાનું સુરતીઓ ચુકતા નથી. હજુ તો નવરાત્રિ આડે ઘણો સમય છે. સુરતીઓ નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે...
વો દિન આહી ગયાં… જે દિવસની પેરેન્ટ્સ લાંબા સમયથી રાહ જોતા હતા. જી હા તમે સાચું વિચાર્યું. બાળકોની સ્કૂલ શરૂ થઈ એ...
અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાની વિધિ વિધાનથી સ્થાપના કરે છે....
શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો...
એક…દો… તીન… ચાર… ગણપતિ નો જય જય કાર….ના નાદ સાથે સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. પણ હવે તો બે દિવસમાં તો બાપ્પા...
આણંદ : રાજ્ય સરકારમાં ધરખમ ફેરફાર કરી ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધાના એંધાણ આપી દીધાં છે. આ ફેરફારમાં...
આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચરોતર એજ્યુકેશન સોસાયટીના નામે શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીમાં નિઃશુલ્ક શિક્ષણ આપવા માટે વાલીઓ પાસેથી ડિપોઝીટની...
આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ રાજાપાઠમાં વારંવાર ત્રાસ આપી મારઝુડ કરતો હતો. દસ વરસ ઉપરાંત સમય સુધી ત્રાસ...
નડિયાદ: નડિયાદ શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે વ્યાજખોરોના ત્રાસથી છૂટવા માટે જીંદગીનો અંત આણ્યો હતો. યુવકના આપઘાતના ૪૮ કલાક બાદ મૃતકને બહેને...
વડોદરા: રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ...
વડોદરા : વડોદરામાં ગણેશઉત્સવનો માહોલ જામ્યો છે.શ્રીજી ભક્તો દ્વારા શહેરમાં પરંપરા મુજબ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ પાલિકા તંત્ર...
સુરત : અમરેલીમાં અઠવાડિયા પહેલા પતિના અવસાન બાદ વિધવા (widow)એ તેની પાસેના અઢી લાખના સોના-ચાંદીના દાગીના (jewelry) તેમજ રૂા. 50 હજાર રોકડા...
વડોદરા: શહેરમાં આમ આદમી પાર્ટીના શ્રીજી ઉત્સવના બેનરોને મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર...
ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં ગૌમાંસ સાથે ઝડપાયેલા એક આરોપીએ બુધવાર ની રાત્રી એ ચાદર વડે ગળે ફાંસો ખાઈ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ભર વરસાદમાં પાલિકા તંત્ર દ્વારા રોડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર 9 ની કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.તેવી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ...
સુરત: રાજકારણ (Politics)માં જે નેતા સૌથી વધુ દોડતો હોય, લોકોના કામ કરતો હોય, સતત સક્રિય હોય તે આગળ જ વધે છે. સુરત...
વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ...
વડોદરા: ઇકકો કારમાંથી તફડાવેલા ચોરીના સાઇલેન્સર વેચવા કારમાં ફરતી અઠંગ ત્રિપુટીને નવાપુરા પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. છેલ્લા છ...
ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ...
આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે...
સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય...
સુપ્રીમ કોર્ટે કહ્યું- જો લોકોને મફત ખોરાક મળશે તો તેઓ કામ કેમ કરશે? સરકાર લોકોને રોજગાર આપે
હોળી-ધૂળેટી પર મુસાફરોને રાહત: એસ.ટી.ની 1,300 વધારાની બસો દોડશે, ડાકોર અને દ્વારકા માટે પણ બસો
સુરતમાં અફવાઓ વચ્ચે પોલીસનો કડક સંદેશ: “બાળકોની સુરક્ષા પર કોઈ સમજૂતી નહીં!”
શેરબજારમાં ઉથલપાથલ: સેન્સેક્સ 1000 અંક ઘટ્યો, નિફ્ટી 300 પોઇન્ટ નીચે, બજારમાં 4 લાખ કરોડનું નુકસાન થયા હોવાનો ગણગણાટ
ટ્રાન્સજેન્ડર અને ગે યુગલોના લિવ-ઇન સંબંધો પર અલાહાબાદ હાઇકોર્ટનું મહત્વપૂર્ણ નિવેદન
મુકેશ અંબાણીએ ભારતને ‘ઇન્ટેલિજેંસ યુગ’માં લઈ જવા માટે 10 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી
4.08 લાખ કરોડનું ‘જ્ઞાન’ થીમ આધારિત 2026-27નું ગુજરાતનું બજેટ સાથે વિકાસને નવી દિશા – વિકાસ પ્રોજેક્ટને 65 ટકા ફાળો
બાંગ્લાદેશ ભારત અને BCCI સાથે સંબંધો સુધારવા માંગે છે: રમતગમત મંત્રી અમીનુલ હક
૬ પ્રદેશમાં ૮૦થી વધુ પ્રોજેક્ટ, ૬,૬૦૦ કરોડથી વધુ ફાળવણી; ૨૦૨૬ ‘રાજ્ય પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર, ૬,૭૩૭ કરોડની વિશેષ જોગવાઈ
એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના
સુરતમાં ગુંડાગીરીનો ગાજતો કિસ્સો:દહેશત ફેલાવનાર ચિરાગ ગોટીનું ફરી રી-કન્ટ્રક્શન,પોલીસનો કડક પ્રહાર
મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કર્યા બાદ ખબર પડી કે પત્નીના બે અફેર છે…
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ. ૪૦૦ કરોડ.
બિલ ગેટ્સ AI સમિટમાંથી ખસી ગયા: એપ્સટિન કેસ ફાઇલોમાં તેમનું નામ આવ્યા પછી નિર્ણય લીધો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂ.૨૦૦૬ કરોડની જોગવાઇ
વડોદરા પોલીસ ભવન પાસે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, રસ્તાઓ પર રેલમછેલ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૪,૦૨૨ કરોડની જોગવાઇ
નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી લીલીઝંડી
રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?
PM મોદીએ AI સમિટમાં MANAV વિઝન રજૂ કર્યું, કહ્યું- AI નૈતિક, જવાબદાર અને માનવ-કેન્દ્રિત હોવું જોઈએ
બજેટ અડગ વિશ્વાસ અને અવિરત વિકાસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી
ખેડૂતોના દેવા માફ કરો – વિધાનસભાની બહાર બહાર દેખાવો – સૂત્રોચ્ચાર
2047ના સપનાઓ, પરંતુ આજની સમસ્યાઓથી મોં ફેરવતું બજેટ- ગુજરાતને વાસ્તવિક રાહત જોઈએ- કોગ્રેસ
નો-એન્ટ્રીનો ભંગ કરનાર ૮૪ ભારે વાહનો પર કડક ચાબુખ,સુરત ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ
સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેલ કેલિફોર્નિયાથી રૂટ થયો હતો
વડોદરામાં બે સ્થળે લૂંટ: મોપેડ પર આવેલા ગઠિયાઓએ મહિલા અને વૃદ્ધને નિશાન બનાવ્યા
વિદેશમાં દીકરી પર હુમલો,સુરતમાં ધમકી,મહિલા કોર્પોરેટરના પરિવારે ઉઠાવ્યો અવાજ બિલ્ડરને નોટિસ બાદ રાજકીય ગરમાવો
રીક્ષામાં સેટિંગ, ખિસ્સામાં હાથે સફાઈ!
બાજવા-છાણી ગરનાળા નીચે ફરી ભારદારી વાહન ફસાયું : બે દિવસમાં બીજી ઘટનાથી લોકોને હાલાકી
ગોત્રીમાં વન-વે બનેલા જોખમી માર્ગે સર્જ્યો અકસ્માત, ઇકો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.૧.૨૫ લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.૧.૨૫ લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે તેમ આજે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
ગડકરીએ કહ્યું હતું કે દિલ્હી-મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવવામાં આવશે. વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂ.૩૪.૫૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંકશનના સુધારા પ્રોજેકટનું નીતિન ગડકરીએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે .ગડકરીએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ક્હ્યું હતું કે ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.૩ હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
આગામી વર્ષોમાં આ માર્ગો પર લોકો અને માલસામાનની હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવાશે
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હાઈ-વે છે. ગુજરાતમાં રૂ.૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કિ.મી.ના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કિ.મી. પૈકી ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે. વડોદરા-અંકલેશ્વર ૧૦૦ કિ.મી. માર્ગનું કામ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. આ માર્ગ પર યાત્રિકો માટે ૩૩ સ્થળોએ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એટલું જ નહિ ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલ સામાનની હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવવામાં આવશે.