નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ભારતના 119 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર...
નવી દિલ્હી: (Delhi) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે કોઈ પણ પ્રકારના વાહનનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ (RTO)...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં સુરતના આભવા અને નવસારીના ઉભરાટને જોડતો મીંઢોળા નદી (Mindhola River)...
સુરત: (Surat) હવામાન વિભાગની ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે શહેરમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ચોર્યાસી તાલુકામાં બે ઇંચ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજને (Golden Bridge) સમાંતર નર્મદામૈયા બ્રિજનું નામ આપી અષાઢી બીજના દિવસે નાયબ...
સામાન્ય રીતે પડોશી દેશ ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે અવાર-નવાર યુદ્ધ (War) ચાલતું જ રહે છે ત્યારે આ વખતે આ યુદ્ધ ફરી એક વખત...
સુરત: (Surat) કોરોનાકાળમાંથી ધીમે ધીમે બહાર રહેલા સુરત મનપાના (Corporation) તંત્રવાહકોએ હવે લોકોની સુવિધા માટેનાં કામોમાં વેગ આવે તેવાં આયોજનો ઝડપભેર હાથ...
નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે (Central Government) કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને...
તિરુવનંતપુરમ: દેશના પ્રથમ કોરોના દર્દી (First covid patient)ને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે. દેશનો પહેલો કોવિડ પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. મેડિકલની...
નવી દિલ્હી: (Delhi) દેશમાં કોરોના (Corona)રોગચાળાની બીજી તરંગ (Second wave)ની ગતિ અટકતી જણાય છે. ત્યારે કોરોનની ત્રીજી તરંગ (Third wave)ના ડર વચ્ચે ઘણા...
લેહ : ભારત (India) અને ચીન (China) વચ્ચે એલઓસી (LAC) પર ચાલી રહેલા તનાવ વચ્ચે બનેલા એક નવા ઘટનાક્રમમાં ચીની સૈનિકો (Chinese...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricket) અને 1983 ની વિશ્વ વિજેતા ટીમ (World cup winner team India)નો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal...
બ્રાઝિલની સરકારે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન ખરીદવા માટે જે સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસ બ્રાઝિલમાં ચાલી રહી છે. ૨૦૨૦...
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ...
આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે...
દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા...
૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ...
અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ...
એક શેઠજી હતા. સર્વ સુખ સંપન્ન હતા.શેઠાણી ભગવાનના પરમ ભક્ત હતા આમ તો શેઠ પણ ભક્તિ કરતા પણ જેવું તેમની સાથે કૈંક...
અક્ષરથી અક્ષર મળે તો એનાથી જ શબ્દ બને, એ બધા જ છે. પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો...
કેન્દ્રિય મંત્રીમંડળમાં થયેલા નવા ફેરફાર મુજબ શ્રી રમેશ પોખરીયાલના સ્થાને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. છેલ્લાં વર્ષોમાં કદાચ સૌથી વધુ બદલાવ શિક્ષણ...
માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક...
આણંદ: દેશમાં ગાંજાની હેરાફેરી વધી છે.યુવાનોમાં સિગરેટ ની જેમ ગાંજાનો શોખ વળગ્યો છે.નશાના આ વ્યાપારમાં ટેરર ફંડીગની ગતિવિધિ વધી હોઈ આણંદ સહિત...
નડિયાદ: નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ એક બંધ કોમ્પ્લેક્ષમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોઈ આ વિસ્તારમાં રહેતાં રહીશો ત્રાહિમામ...
સાવલી: સાવલી ખાતે જાવલાં રોડ પર આવેલ શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે અષાઢી બીજ રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં ધારાસભ્ય...
શહેરા: શહેરા નગરમા પસાર થતા ધમધમતા હાઇવે માર્ગ ને અડીને આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસે રાત્રિ દરમિયાન ઉભા રહેલા બે ડમ્પર વાહનો માથી ...
વડોદરા: કોરોના મહામારીને પગલે અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રાને શરતી મંજૂરી મળતા કારફ્યુ વચ્ચે સુમસામ રસ્તાઓ પર ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને...
સુરત : ડોમિનિકન (Dominican) દેશના વિઝા (Visa) અપાવવાના બહાને અસંખ્ય લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર મોટા વરાછાના યુવકને એટીએસ (ATS)...
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
ભારત અને રશિયા વચ્ચે 2030 ના આર્થિક કરાર પર સંમતિ, મોદીએ કહ્યું, “આ મિત્રતા ધ્રુવ તારા જેવી”
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ભારતના 119 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓલમ્પિક (Olympic)માં જતા 15 ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે ખેલાડીઓએ ઓલમ્પિકમાં નિર્ભિક થઈને રમે. ખેલાડીઓએ પોતાની ઉપર કોઈપણ પ્રકારના અપેક્ષાઓનો બોજો લાદવાની જરૂર નથી. વડાપ્રધાને જે ખેલાડીઓ સાથે વાત કરી હતી તેમાં એમસી મેરી કોમ (બોક્સીંગ), સાનિયા મિર્ઝા (ટેનિસ), આર્ચર્સ દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ ઉપરાંત ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા શામેલ હતાં. આ સિવાય દુતીચંદ (એથ્લેટીક્સ), આશિષકુમાર (કુસ્તી), પીવી સિંધુ (બેડમિંટન), ઈલાવેનિલ વલારીવાન (શૂટર), સૌરભ ચૌધરી (શૂટર), શરથ કમલ (ટેબલ ટેનિસ), મણીકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (કુસ્તી), સાજન પ્રકાશ (સ્વિમિંગ) અને મનપ્રીત સિંઘ (હોકી). વાતચીત દરમિયાન રમત પ્રધાન અનુરાગ ઠાકુર, નિસિથ પ્રમાનિક અને કાયદા પ્રધાન કિરન રિજિજુ પણ હાજર હતા.
PM Narendra Modi interacts with Indian athletes’ contingent bound for #TokyoOlympics. Union Sports & Youth Affairs Minister Anurag Thakur, MoS Nisith Pramanik & Law Minister Kiren Rijiju also present. pic.twitter.com/mTbETk01sM
— ANI (@ANI) July 13, 2021
પીએમ મોદીએ મેરી કોમને પૂછ્યું – તમારા મનપસંદ ખેલાડી કોણ છે?
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એસસી મેરી કોમ સાથે વાત કરતી વખતે પીએમ મોદીએ પૂછ્યું કે તમારા મનપસંદ ખેલાડી કોણ છે? આ અંગે ‘સુપરમોમે’ કહ્યું કે બોક્સીંગમાં મારા પ્રિય ખેલાડી મોહમ્મદ અલી છે. તે મારા માટે પ્રેરણારૂપ છે.
સિંધુને કહ્યું – સાથે મળીને આઈસ્ક્રીમ ખાઈશું
બેડમિંટન ખેલાડી પીવી સિંધુ સાથે વાત કરતી વખતે વડા પ્રધાને ટોક્યો ઓલમ્પિક્સ માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે પ્રેક્ટિસ દરમિયાન તમારા માતાપિતા તમને આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરતા હતા. પીએમએ કહ્યું કે ટોક્યોમાં તમારી સફળતા પછી હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ.

ભારત 119 ખેલાડીઓ સહિત 228 સદ સભ્યોની ટીમ મોકલશે
પીએમ મોદીએ ખેલાડીઓ નિર્ભયતાથી રમવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આખું ભારત ખેલાડીઓની સાથે છે. તમામ ખેલાડીઓને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. ભારતીય ઓલમ્પિક એસોસિએશન (આઇઓએ) ના પ્રમુખ નરિન્દર બત્રાએ મંગળવારે કહ્યું હતું કે ભારત ટોક્યો ઓલમ્પિક્સમાં 119 ખેલાડીઓ સહિત 228 સભ્યોની ટુકડી મોકલશે. 17 જુલાઈએ ભારતીય એથ્લેટ્સની પ્રથમ બેચ ટોક્યો ઓલિમ્પિક માટે રવાના થશે.
મનપ્રીત અને મેરી કોમ ભારતીય ધ્વજવહક
ટોક્યો ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરી કોમ અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંઘની પસંદગી કરવામાં આવી છે. 23 જુલાઈએ યોજાનારા ટોક્યો ગેમ્સના ઉદઘાટન સમારોહમાં બંને ખેલાડીઓ ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. બજરંગ પુનિયા 8 ઓગસ્ટે સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહકની ભૂમિકા ભજવશે.