રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા.તેમના દરબારમાં હમેશા શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમા વિજયી થતું તેને...
મોદી સરકાર પરિવર્તનના આદેશ સાથે બીજી વારની મુદત માટે સત્તા પર બેઠી. એન.ડી.એ. સરકારે ૨૦૧૪ કરતાં ૨૦૧૯ માં વધુ બેઠકો મેળવી અને...
‘‘થોડુંક પોતાની મરજી મુજબનું જીવી લેવું જોઈએ’’- ફિલ્મ હોય કે સાહિત્ય. હમણાં હમણાં ઘણાં સર્જકો આ મુદ્દાને અભિવ્યક્તિનો મુખ્ય વિચાર બનાવી રહ્યા...
દુનિયામાં વધતા પ્રદૂષ્ણ માટે વાહનોને પણ ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. ધુમાડા ઉત્સર્જનના નિયમોનું સખતાઇથી પાલન કરાવાય તો પણ પેટ્રોલ, ડીઝલથી...
દાહોદ: દાહોદ સ્માર્ટ સીટીમાં હાલ ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં કલાકોના ટ્રાફિક જામના પગલે વાહન...
સિંગવડ: સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને ખેતર માં નાખવા માટે ફાફા મારવાનો વારો આવ્યો હતો યુરિયા ખાતર બે ત્રણ દિવસથી...
સુખસર: ફતેપુરા તાલુકાના સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ બપોરે ચારથી પાંચ જેટલા યુવકો દ્વારા બગીચામાં તોડફોડ મચાવી હતી. અને ૨૫થી ૩૦...
દાહોદ: દેવગઢબારિયા નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર મોટા ખાળા હોવા છતાં પણ હમ તો જાણે નિંદ્રાધીન હોય તેમ ખાડાના કારણે...
નડિયાદ: માતર – લિંબાસી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓ સાથે તકરાર થયા બાદ ૪ યુવકો દ્વારા પેટ્રોલ પંપમાં તોડફોડ કરીને...
નડિયાદ: નડિયાદ નજીક દંતાલી ગામ પાસે લઇ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને નડિયાદ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી...
આણંદ : ચરોતરમાં કેટલાક વેપારીઓ સરકારી વેરો પુરેપુરો ન ભરવાના હેતુથી ક્રેડિટ કરતા વધુ ક્લેઇન કરી ટેક્સ ચોરી કરી રહ્યાં છે. આવા...
મલેકપુર : વિરપુર તાલુકાના ભરોડી ગામે બે વર્ષ પહેલા 80 ફુટ ઉંડા કુવામાં પડેલા મગરને બે દિવસની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત...
વડોદરા: વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો વાવર વકર્યો છે.જેના કારણે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.અને ડોર ટુ ડોર સર્વે...
વડોદરા: શહેરના સર સયાજી નગરગૃહમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે 7 ઓગસ્ટના વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્યના મંત્રી યોગેશ...
વડોદરા: શહેરના સુભાનપુરા સ્થિત અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલી 12 વર્ષીય કિશોરી ઘરમાંથી 5 હજાર રૂપિયા લઇને ટ્યુશનવાળા મેડમના ઘરે બેસવા જવાનું કહી...
વડોદરા: દુમાડ અને ગોજાલી ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનાર ઈસમો પર લાલ આંખ કરતી જિલ્લા પોલીસે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ...
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે રૂપિયા 5.45...
વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના જીયોગ્રાફી ફેકલ્ટીમાં રીનોવેશનની કામગીરી દરમિયાન દીવાલ પડતા નાસભાગ મચી ગઈ હતી.જોકે કામગીરી કરી રહેલા શ્રમિકનો આબાદ બચાવ થયો...
વડોદરા : વડોદરા શહેરના સમા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ માટે હાઈમાસ્ટ બનાવ્યું છે.જ્યાં 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ...
સુરતમાં ગેરકાયદે બાંધકામના વધી રહેલા દૂષણમાં હવે મામલો અધિકારીઓને ધમકાવવા સુધી આવી ગયો છે. ગુરૂવારે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે બે માથાભારે...
સુરત કલેક્ટર કચેરી માટે નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકે ગતિવિધિ શરૂ કરાવી દીધી છે. પીપલોદ પાસે આવેલી 10488 ચોરસ મીટર જમીન ઉપર...
સુરત રેલવે સ્ટેશનની હાલમાં મેટ્રોપોલિટન સિટીને સમાંતર છે. દરમિયાન આ શહેરને મુંબઇ રેલવે સત્તાધીશો છેલ્લા 3 દાયકાથી એક પાર્કિંગની સવલત આપી શક્યા...
ગુર્ડ્સ એન્ડ સવિર્સ ટેક્સમાં GSTR-2Aમાં દર્શાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ક્રેડિટ ઉસેટી લેનારા સુરત સહિત રાજ્યના 99 વેપારીની 171 કરોડની ગેરરીતિ...
સુરત: પાલ સ્થિત સુરત આરટીઓમાં પાકા લાઇસન્સની ટેસ્ટ ડ્રાઇવ માટે આવતા વાહનચાલકો કચેરીમાં જ કાર અથડાવતા હોવાના બનાવો બની રહ્યા છે. ગયા...
શહેરમાં આજે વરસાદના વિરામ સાથે ગરમી અનુભવાઇ હતી. જ્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક બંધ થતા સપાટી 325.96 ફૂટ નોંધાઇ હતી. છેલ્લા...
કોરોના મહામારીમાં રદ કરાયેલી મેમુ ટ્રેનો આગામી ૧૬-૧૭મી ઓગસ્ટથી પુનઃ દોડવાની જાહેરાત થઇ છે, જેને છૂટક મુસાફરોએ આવકારી છે. પરંતુ પાસધારકોમાં નિરાશા...
કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી...
ભારે ધાંધલને લીધે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાના બીજા દિવસે આજે રાજ્યસભામાં ધમાલ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ આખો...
ચંદ્રયાન-૨, કે જે ઇસરોનું બીજું લ્યુનાર મિશન છે તેણે ચંદ્ર પર પાણીના સૂક્ષ્મ બિંદુઓની હાજરી શોધી કાઢી છે, એમ આ મિશન દ્વારા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે, દેશના ગરીબો, દલિતો, ખેડૂતો અને કામદારોનો અવાજ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા.તેમના દરબારમાં હમેશા શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમા વિજયી થતું તેને રાજા તરફથી ભરપૂર માન સન્માન અને ધન મળતું.જ્ઞાનથી ભરેલી આવી બેઠકો કરી શ્રેષ્ઠ જ્ઞાની અને તેના જ્ઞાનને વધાવવામાં રાજાને આનંદ મળતો.તેઓ જાતે વંદન કરી જ્ઞાનીનું માન વધારતા. એક દિવસ રાજા જ્ઞાનસેનના દરબારમાં આવો જ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. અને તેમાં જ્ઞાની જયદેવ વિજયી થયા.દરબારમાં ઉપસ્થિત દરેક વિદ્વાનોએ જયદેવની સર્વોપરિતા સ્વીકારી.રાજાએ પણ કહ્યું કે ‘આજ સુધી મેં અનેક વિદ્વાનોને સાંભળ્યા છે પણ જયદેવ જેટલા જ્ઞાની કોઈ નથી.’રાજાએ ખૂબ ધન, નોકર-ચાકર,હાથી-ઘોડા જયદેવને ભેટમાં આપ્યા.જયદેવને હાથી પર બેસાડી ..ચામર ઢળતા બે દાસ સાથે ઘરે વિદાય કર્યા..અને કહ્યું ‘તમે આજથી રાજ દરબારની શોભા છો અને હવેથી તમારે રોજ આ હાથી પર જ દરબારમાં આવવું.’
જ્ઞાની જયદેવ તો આટલા માન સન્માન મેળવી ખુશખુશાલ થઇ ગયા.હાથી પર બિરાજમાન થઇ વિદ્વાન જયદેવ ઘરે આવ્યા.તેમના શાસ્ત્રાર્થમાં વિજયની વાત ઘર સુધી પહોંચી ગઈ હતી. ઘરે માતા પિતા પત્ની બાળકો બધાં પરિવારજનોએ તેમના સ્વાગતની તૈયારી કરી.જયદેવ હાથી પર બિરાજમાન થયા. સાથે સાથે અભિમાનના ગજરાજ પર પણ બેસી ગયા.દરબારમાં પોતાની સર્વોપરિતા સાબિત થયા બાદ અને રાજાએ પણ વંદન કરી આટલું માન આપ્યું તેથી તેઓ સાતમા આસમાન પર હતા.
ઘરે પહોંચ્યા …હાથી પરથી તો નીચે ઊતર્યા પણ અભિમાનના ગજ પરથી નહિ…રોજ માતા પિતાને પ્રણામ કરનાર જયદેવે આજે માત્ર હાથ જોડી નમસ્કાર કર્યા ….ચરણ સ્પર્શ ન કર્યા…માતાએ પિતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા ઈશારો પણ કર્યો ..પણ જયદેવે ઉપેક્ષા કરી…જ્ઞાની જયદેવના માતા પિતા થોડાં દુઃખી થયાં, પણ મન મનાવી લીધું.જયદેવનાં પત્ની શ્યામા પણ વિદુષી સન્નારી હતાં. પતિએ માતા પિતાની ઉપેક્ષા કરી તે તેમના ધ્યાનમાં તરત આવ્યું.
પતિને હાથ પગ ધોવડાવવા પાણી લઇ તેઓ સ્વયં પોતે પતિ પાસે ગયા અને હાથ ધોવડાવતાં ધીમેથી કહ્યું, “સ્વામી,તમારી સફળતાના મૂળને પ્રણામ કરવાનું તમે ભૂલ્યા છો.આ પિતાએ તમને નાનપણથી અભ્યાસ કરાવ્યો ત્યારે તમે આજે સર્વોપરી વિદ્વાન સાબિત થયા છો.માતાએ સતત તમારી સફળતા માટે પ્રાર્થના કરી છે. વિદ્વત્તાની શોભા વિનમ્રતા છે માટે ગર્વના ગજરાજ પરથી હેઠા ઊતરો અને વિનમ્રતાથી માતા પિતાના ચરણસ્પર્શ કરો.જ્ઞાની જયદેવ પત્નીની ટકોર અને પોતાની ભૂલ સમજી ગયા.માતા પિતાની ક્ષમા માંગી.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.