આવી રહ્યો છે. આ લીગમાં ભાગ લેવા માટે ટીમો ધીમે ધીમે દુબઈ પહોંચી રહી છે.આઇપીએલ સીઝન 14ના બીજા તબક્કામાં 31 મેચ રમાવાની...
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં દેશના ઉદ્યોગ જગતની ટોચની સંસ્થા સીઆઇઆઇના એક સમારંભમાં બોલતી વખતે દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહ ટાટા જૂથની...
દેશની આઝાદીનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્ર ધ્વજારોહણ કરશે અને પહેલી વાર ભારતીય...
છત્તીસગઢ : ભિલાઈમાંથી ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેનો મિત્ર વિદ્યાર્થીને મોલમાં બનેલા ભૂતિયા બંગલામાં લઈ...
વિશ્વની સૌથી મોટી લોકશાહી (જનસંખ્યાની દ્રષ્ટિએ) તેની સ્વતંત્રતાની 75મી સાલગીરીની ઉજવણી કરી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ લાંબી મઝલની ફળશ્રુતિ...
ભારત એક દિવસમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કેસની કુલ સંખ્યા વધીને 3,21,56,493 થઈ ગઈ છે....
પાકિસ્તાન સ્વતંત્ર થયું તે પછીની તેની મોટી સિદ્ધીઓમાં ભારતે તેનું પ્રથમ અણુ પરીક્ષણ ૧૯૭૪માં કર્યું તેના સાત વર્ષની અંદર જ અણુ ક્ષમતા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભાને રૂબરૂ સંબોધન કરે તેવી અપેક્ષા છે એમ યુએન દ્વારા સંભવિત વકતાઓની...
શ્રીનગર, તા.14 (પીટીઆઈ) આર્મીના જવાનોએ શનિવારે તેમના પાકિસ્તાની સમકક્ષોને તેમના રાષ્ટ્રના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં વાસ્તવિક નિયંત્રણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ૧૪મી ઓગસ્ટનો દિવસ હવે લોકોના સંઘર્ષો અને બલિદાનોની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે...
અમદાવાદ નજીકના કણભા ખાતે રૂપિયાની લેતીદેતીમાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો. આ અગાઉ તેણે પોતાના સગા...
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જૂનાગઢના પ્રવાસે...
ગાંધીનગર: રામસર કન્વેન્શન હેઠળ ગુજરાતના બે વેટલેન્ડ વિસ્તારોને હવે રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં થોળ પક્ષી અભ્યારણ્ય...
સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય,...
હજારો કર્મચારીઓની રોજી રોટી છીનવીને વિવાદમાં આવેલ કિંગફિશર એરલાઇન્સ (King fisher airlines) હવે ઠગ વિજય માલ્યા (Vijay malya)ના હાથમાંથી પડાવી લેવાય છે....
રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું, ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂના પીઠામાં એક ગીત ફેમસ થયું હતું: વી...
બાળમિત્રો, દર વર્ષે આપણે સ્કૂલમાં ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ તો સરકાર દ્વારા પણ ધ્વજવંદન જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ૧૫...
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી...
ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ રાજય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો ઝંડો લહેરાવ્યો. ત્યાર બાદ આ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ...
આઝાદીનાં 75 વર્ષના સંદર્ભે કેન્દ્ર સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. દેશને આઝાદી મળી ત્યારે પણ ઉજવણી જોરશોરથી થઈ હતી. જો કે...
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની...
સ્વતંત્રતા દિવસ (Independence day)ના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ સુરક્ષાદળો (Indian army)એ આતંકવાદીઓ (terrorist in j & k)ના મોટા...
અંગ્રેજો દ્વારા ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જે નીતિ અખત્યાર કરવામાં આવી હતી તેનું એક અગત્યનું હથિયાર અનામત પ્રથા પણ હતી....
સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેના ઇતિહાસનાં મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે,...
નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયા (Twitter India)એ પોતાના ઇન્ડિયા હેડ મનિષ મહેશ્વરી (Manish maheshvari)ને બદલી કરીને સીનિયર ડાયરેક્ટર બનાવીને અમેરિકા (America) મોકલવામાં આવ્યા...
સુરત: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મંદ પડેલી વેક્સિનેશનની કામગીરી હવે ફરી પૂરજોશમાં ચાલી રહી છે. 21મી જૂનથી મહાવેક્સિનેશન અભિયાન (vaccination campaign)ની શરૂઆત...
કોંગ્રેસ (congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul gandhi)એ દિલ્હી (Delhi)માં એક દલિત યુવતીની ગેંગરેપ (Gang rape) અને હત્યાને લઈને કરેલી ટ્વિટ (Tweet)...
પુણે : સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(SII)ના અધ્યક્ષ ડો. સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ બહેતર અસરકારકતા માટે બે જુદી જુદી કોરોનાવાયરસની રસીઓનું...
સુરત : લવજેહાદ (Love jihad)નો કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કિસ્સો ડિંડોલીમાં નોંધાયો છે. મો. અખ્તર નામના આધેડની સામે ફરિયાદ કર્યાના ત્રણ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
આવી રહ્યો છે. આ લીગમાં ભાગ લેવા માટે ટીમો ધીમે ધીમે દુબઈ પહોંચી રહી છે.આઇપીએલ સીઝન 14ના બીજા તબક્કામાં 31 મેચ રમાવાની છે. જે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિઝનની અંતિમ મેચ 15 ઓક્ટોબરે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ એક મહિના પહેલા જ યુએઈ પહોંચી ગયા છે. ખેલાડીઓએ ત્યાં પહોંચતા જ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. પ્રથમ મેચ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ વચ્ચે રમાવાની છે.
મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં મુંબઈથી યુએઈ સુધીના ખેલાડીઓનો પ્રવાસ બતાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં ખેલાડીઓ પીપીઇ કીટ પહેરીને ફ્લાઇટમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ઇશાન કિશન, ધવલ કુલકર્ણી ઉપરાંત અર્જુન તેંડુલકર પણ જોવા મળ્યા હતા.