શહેરની વીર નમર્દ યુનિવર્સિટીમાં આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન સમારોહ પહેલાં જ એટલે કે પદવી હાથમાં આવે તે પહેલા ૭૬.૩૫ ટકા...
અફઘાનિસ્તાનમાં તાલિબાને પંજશીરમાં મોટા હુમલાની તૈયારી શરૂ કરી હોવાના અને ઘણા લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે. તાલિબાન પંજશીરમાં મોટા હુમલાની તૈયારી...
દેશમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20-20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે એક મહિનામાં પેટ્રોલના દરમાં થયેલો પ્રથમ ઘટાડો...
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સર્જાયેલી અફરા-તફરી વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભેગી થયેલી ભીડમાં સામેલ સાત અફઘાન નાગરિકોનાં મોત થયા...
તાલિબાનના કબજા પછી અફઘાનની રાજધાની કાબુલમાં કથળેલી સુરક્ષા પરિસ્થિતિમાંથી પોતાના નાગરિકોને બહાર કાવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે રવિવારે ત્રણ ફ્લાઇટ દ્વારા પોતાના 329...
ગુજરાતનાં યુગલ ખેલાડીઓ ભાવીના પટેલ અને સોનલબેન પટેલ 24 ઓગસ્ટથી શરૂ થનારા ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કરશે. ભાવીના મહિલા...
ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતની નજર હવે 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરાલિમ્પિક્સ પર છે. ભારતે આ વખતે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ...
ધોરણ-12 સામાન્ય પ્રવાહના (રીપીટર) વિદ્યાર્થીઓનું પરિણામ આજે તા.23મી ઓગસ્ટ-2021ના રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 15 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું નથી. જ્યારે ત્રણ મનપા સહિત 32...
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિભાવ આપતાં...
ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જીએસટી વિભાગ ત્રણ હજાર કરચોરોને શોધી રહી...
કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇજનેરી અને ફાર્મસીની અટકી પડેલી પ્રવેશ...
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર...
અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ...
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી...
તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ...
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું...
રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો...
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે...
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે....
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં...
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરીયા (Dr Randeep Guleria)એ આજે જણાવ્યું હતું કે ભારત પાસે ત્રીજા COVID...
ભારત પર બ્રિટિશ શાસન (British in India)ના લગભગ 200 વર્ષ દરમિયાન, સોમનાથ મંદિર (Somnath Temple)નું પુન:નિર્માણ (Reconstruction) કોઈના ધ્યાન પર આવ્યું ન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)એ શુક્રવારે ઐતિહાસિક સોમનાથ મંદિર (Historic Somnath temple)માટે વિવિધ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આજે...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓના અધિકારો (Taliban on women rights)ની રક્ષા કરવાની વાત કરી હતી. હવે તાલિબાનોએ હેરત ક્ષેત્રની તમામ...
પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તી (Mehbooba mufti)એ...
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ (Test series) દરમિયાન જોરદાર પ્રદર્સન (Performance) કરીને ટીમ ઇન્ડિયા (Team India)એ ઇંગ્લેન્ડ પર 1-0ની...
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
શહેરની વીર નમર્દ યુનિવર્સિટીમાં આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન સમારોહ પહેલાં જ એટલે કે પદવી હાથમાં આવે તે પહેલા ૭૬.૩૫ ટકા ઉમેદવાર બેકારીનાં દળદળમાં સપડાઇ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. સુરત શહેરની વીર નર્મદ યુનિ.ખાતે આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન પહેલા કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી છે. યુનિ.તરફથી ખાસ પદવીદાન માટે ભરાયેલા ફોર્મમાં કેટલીક વિગતો માંગવામાં આવી હતી. જેમાં વિકાસશીલ ગુજરાત રાજયના આથિર્ક પાટનગર સમા સુરત શહેરમાં શિક્ષિતોની હાલત ભયાનક હોવાનું બહાર આવ્યું છે.
યુનિ.એ આગામી 24મી તારીખે યોજેલા ખાસ પદવીદાન સમારોહમાં સ્નાતક તેમજ અનુસ્નાતક સહિત એમ.ફીલ અને પીઅચ.ડી થયેલા કુલ ૪૬૨૨ ઉમેદવારો પદવી મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા છે. આ ફોર્મ ભરતી વખતે દરેક ઉમેદવારોને પ્રશ્નાવલી બનાવી પુછાઇ હતી. જેમાં પદવી નજીક પહોંચ્યા પછી એટલે કે જે તે પરીક્ષા પાસ કર્યાં પછી શુ કરે છે તે પુછવામાં આવ્યું હતું જેમાં 3529 એટલે કે કુલ પદવી માટે ફોર્મ ભરેલા હોય તે પૈકી 76.35 ટકા નવરાધૂપ હોવાનું બહાર આવ્યું છે. તેવી જ રીતે 223 ઉમેદવારો નોકરી કરે છે તેમની ટકાવારી જોઇએ તો 4.82 ટકા થાય છે.
જયારે માત્ર 40 જણાએ પારવારિક ધંધામાં હોવાનું કહ્યું છે. મતલબ આ ટકાવારી પણ માંડ 0.87 ટકા જ થાય છે. આ ઉપરાંત 777 ઉમેદવાર વધુ અભ્યાસ કરી રહ્યાં છે. તેમની ટકાવારી પણ 16.81 ટકા છે. જયારે 53 પદવીધારકો મોદીના આત્મનિર્ભર હોવાનું એટલે કે સ્વરોજગાર કરતા હોવાનુ જણાવી ચકિત કરી દીધાં છે. સુરત જેવા શહેરમાં શિક્ષિતોની દયાજનક હાલત ગંભીર લેખાઇ રહી છે.
ગયા પદવીદાન કરતાં આ વખતે બેકારોની સંખ્યામાં સરેરાશ 9.5 ટકા વઘારો
વીર નમર્દ યુનિ.તરફથી આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાનના આંકડાની ગયા પદવીદાન સાથે તુલના કરતા આ વખતે બેકારોની સંખ્યામાં 9.5 ટકા વઘારો થયો છે.જયારે હાયર એજયુકેશન તરફ વળેલા ઉમેદવારોની સંખ્યામાં 10.12 ટકા વધારો થયો છે.