પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તી (Mehbooba mufti)એ...
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ (Test series) દરમિયાન જોરદાર પ્રદર્સન (Performance) કરીને ટીમ ઇન્ડિયા (Team India)એ ઇંગ્લેન્ડ પર 1-0ની...
સુરત: સરકારી પ્રાથમિક શાળાઓ (Primary school)ને શેરી શિક્ષણ (education)ના નામે પ્રત્યક્ષ (Offline) શિક્ષણની પરવાનગી આપી હોવાનું બહાર આવતાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ મોરચો...
કામરેજ: ગુરુવારે દાદા ભગવાન મંદિરમાં રાખેલા રૂમનું ભાડું (room rent)આપવાનું હોવાથી યુવતીએ ગાડી લે-વેચનો ધંધો કરતા ઈસમને બોલાવી યુવતી (fraud girl), માતા...
સુરત: શહેરના સિટીલાઈટ (city light) વિસ્તારમાં આવેલી સૂર્યપ્રકાશ રેસીડેન્સી (residency)માં રહેતા સાડા ત્રણ વર્ષના બાળક (child)નું બિલ્ડીંગના પાર્કિંગ (parking)માં રમતી વખતે કાર...
સુરત : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત (Surat)ના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) જનઆર્શિવાદ યાત્રાને લઇને સુરતમાં આવ્યા છે. સુરતમાં વિવિધ વિભાગો...
તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ કથળી રહી છે. અહીં તાલિબાન સત્તા પર આવતા જ ક્રૂરતાનો સમયગાળો શરૂ થાય છે. તાલિબાન લડવૈયાઓ એક...
સફેદ રંગ શાંતિ, પવિત્રતાનું પ્રતીક છે. સફેદનાં પણ અનેક શેડ્સ છે અને દરેક વ્યકિત પોતાની પસંદનો શેડ પસંદ કર છે પરંતુ શેડ...
નાનકડું એવું તગડી ગામ ધંધુકાથી ખાસ દૂર નહોતું. આઠ કિલોમીટર દૂરનું ગામ આ યુગમાં સાવ પાદરમાં હોય એવું જ માની શકાય. ગામ...
બાળપણમાં ભાઈ બહેન માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય. ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી...
હેંડિંગ વાંચતા જ 3 ઇડિયટસના કેરેકટરનું આંખ સામે ચિત્ર આવી જાય. ફરહાન કુરેશીને wildlife ફોટોગ્રાફર તરીકેની નોકરી મળી જાય છે પણ એનાં...
આજના ઝડપી જીવનમાં નોકરીધંધા માટે બહાર પડેલી સ્ત્રીઓ તેમ જ સામાજિક રીતે સક્રિય સ્ત્રીઓ પાસે જ્યાં રસોઈ બનાવવા માટે પૂરતો સમય નથી...
પ્રિય સન્નારી,કેમ છો?હેપ્પી રક્ષાબંધન….હાંસિયામાં ધકેલાઇ જતાં આપણા તહેવારોની વચ્ચે રક્ષાબંધનની જાહોજહાલી હજુ ખાસ ઝાંખી નથી પડી એ આનંદની વાત છે. પરિવારનાં સુખદુ:ખમાં...
ભારતના બંધારણની ૧૪ મી કલમ કહે છે કે કાયદાની દૃષ્ટિએ ભારતનાં તમામ નાગરિકોને સમાન ગણવાં જોઈએ, પણ હકીકતમાં તેવું બનતું નથી. ભારતમાં...
ભક્તો મૂર્તિમાં પોતાના આરાધ્ય દેવી-દેવતાઓનાં દર્શન કરી કૃતાર્થ થાય છે. ઘરમાં કે મંડપોમાં મૂર્તિઓની સ્થાપના, પૂજા ,આરતી, નૈવેદ્ય ,શણગાર કરી પ્રભુ માટે...
આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો.અંગ્રેજોથી આપણને આઝાદી મળી.પરંતુ,ખરેખર આઝાદી કોઈ વ્યક્તિથી લેવાની હતી? અંગ્રેજોથી આઝાદીની જરૂર હતી કે પછી અંગ્રેજોના ઝુલમ,અત્યાચાર કે...
‘ધી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ તા. ૧-૬-૨૦૨૧ ના રોજ અમલમાં આવવાથી સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેડ કોલેજોના વીર નર્મદ દક્ષિણ...
નાળિયેરી પૂનમના દિવસે તાપીમાં હોડી ડૂબી જવાની દુર્ઘટનાની યાદમાં મૂળ સુરતીઓ બીજા દિવસે પડવા પર બળેવનો તહેવાર(રક્ષા બંધન)ની ઉજવણી કરે છે. સુરતી...
ઘી નો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત…એક બુઢા બાપા, સાંજે ગુજરી ગયા,પોતાની...
એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન...
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે...
મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી...
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે હવે દૂર થાય તેવી સંભાવના છે....
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા...
નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં...
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તી (Mehbooba mufti)એ તાલીબાન (Taliban)નું ઊદાહરણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Modi govt)ને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું હતું કે અમારી ધીરજ ખુટી ગઇ તો અમે હટાવી અને મિટાવી દઇશું. વધુમાં તેઓએ કહ્યું હતું કે મોદી સરકારે અટલ બિહારી વાજપેયીની જેમ પાકીસ્તાન અને કાશ્મીરી લોકો સાથે વાત કરવી જોઇએ. મુફ્તીએ એવું પણ કહ્યું કે જો આઝાદી સમયે ભારતીય જનતા પાર્ટી હોત તો આજે કાશ્મીર ભારતનું રાજ્ય નહોતે.

આ સપ્તાહની શરૂઆતમાં, મુફ્તીએ કહ્યું હતું કે જે સંસ્થાઓ લોકોના અધિકારોની રક્ષા અને દેશના બંધારણને જાળવી રાખવા માટે બનાવવામાં આવી હતી તે હવે “તાલિબાનિત” થઇ ગઇ છે. મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેની માતા ગુલશન નજીરને લગભગ ત્રણ કલાક પૂછપરછ કર્યા બાદ તે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહી હતી. મુફ્તીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, કમનસીબે, જે સંસ્થાઓ આપણા અધિકારોનું રક્ષણ કરશે અને ભારતની ભાવના અને બંધારણને જાળવી રાખવાની હતી તે તાલિબાનમાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે.
“મુખ્યપ્રવાહના મોટાભાગના માધ્યમો ભાજપની ન વાતો અને એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે, તેઓ એજન્સીઓનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે અને બંધારણ સાથે કેવી રીતે રમાઈ રહી છે તે વિશે વાત કરી રહ્યા નથી.”
ED દ્વારા પૂછપરછની લાઇન વિશે પૂછતા PDP પ્રમુખે પૂછ્યું, “શું તમે (ક્રોનોલોજી) ઘટનાક્રમ સમજો છો?”
“મેં આયોગને મળવાનો ઇનકાર કર્યો, બીજા દિવસે અમને સમન્સ મળ્યું. મેં 5 ઓગસ્ટના રોજ શાંતિપૂર્ણ વિરોધ કર્યો, બીજા દિવસે અમને સમન્સ મળ્યું, મુફ્તીએ કહ્યું કે NIA અને ED જેવી એજન્સીઓને ગંભીર કામ કરવા માટે બનાવવામાં આવી હતી. “પરંતુ કમનસીબે આ એજન્સીઓ રાજકારણીઓ, કાર્યકરો અને મીડિયા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સામે હથિયાર બનાવીને ઉપયોગમાં લેવાઈ રહી છે – પછી ભલે તે સુધા ભારદ્વાજ હોય કે દિશા રવિ હોય કે ઉમર ખાલિદ હોય કે કોઈપણ રાજકારણી હોય.