રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદા સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન...
અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને ભારતથી તમામ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના ડાયરેક્ટર જનરલ ડો.અજય...
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે આગામી દિવસો સારા રહેવાના નથી. ખરેખર, સરકારે ટ્રાફિક નિયમોને વધુ કડક બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ દ્વારા...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસામાં ભોગ બનેલા લોકોની ફરિયાદો નોંધાઇ ન હતી એવા ચોક્ક્સ અને સાબિત થયેલા આક્ષેપો છે એમ...
ડીઝલની કિંમતમાં ગુરુવારે સતત બીજા દિવસે 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતી. પરંતુ, પેટ્રોલના દરો યથાવત રહ્યા હતા.સરકારી તેલ કંપનીઓ...
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની ભીષણ લડાઈમાં સેનાનો એક જુનિયર કમિશન્ડ ઑફિસર શહીદ થયો હતો. આ લડાઈમાં એક આતંકવાદી...
મોહરમના મહિનાના પ્રથમ દસ દિવસમાં અને ખાસ કરીને આશુરા એટલે કે મોહરમના મહિનાના દસમા દિવસે વિશ્વભરના શિયા મુસ્લિમો કરબલાના શહીદોની યાદમાં માતમ...
રેલવે દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટ, 2021થી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.મહુવા-સુરત-મહુવા...
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ સમારંભમાં ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે....
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ઘણા સમય બાદ વરસાદી માહોલ (Monsoon) જમતા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ (heavy rain) પડ્યો હતો. જેમાં ખેરગામ તાલુકામાં...
ભાજપની કેન્દ્રિય અને ગુજરાતની નેતાગીરી હવે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રની મોદી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે સમાવાયેલા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, રાજકોટ એમ 3 મનપા અને 26 જિલ્લાઓમાં કોરોનાનો...
બ્યુનસ આયર્સ : આર્જેન્ટીના (Argentina)નો ફૂટબોલ સ્ટાર (Star footballer) લિયોનલ મેસી (Lionle Messi)ની લોકપ્રિયતા કેવી છે એનું એક ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા...
લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં મેઘાની બીજા રાઉન્ડમાં તોફાની બેટિંગ શરૂ થઈ છે. ખાસ કરીને વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને...
નવી દિલ્હી : આજથી બરોબર એક મહિના પછી યુએઇ (UAE)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021નો બીજો તબક્કો શરૂ થવાનો છે અને તેમાં...
જામનગર: જામનગર (Jamnagar) શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપ (Earthquake)નો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી (people left home) આવ્યા...
નવી દિલ્હી: વલી સાલેક (wali salek) સોમવારે કાબુલ (Kabul)માં તેના પરિવાર સાથે ઘરે હતો ત્યારે તેને છત (body on terrace) પરથી જોરદાર...
વારસો (પોલેન્ડ) : 8 મહિનાના બાળક મિવોશ્કની હાર્ટ સર્જરી માટે પોતાના સિલ્વર મેડલની હરાજી કરીને તેના માટે રૂ. અઢી કરોડથી વધુની રકમ...
રશિયા (Russia)ની ઓલિમ્પિક ચેમ્પિયન (Olympic champion) અલ્લા એનાટોલીયેવના શિશ્કીના (Alla Anatolyevna Shishkina)ને વિશ્વના ટોચના રમતવીરોમાં ગણવામાં આવે છે અને હાલ ચર્ચા છે...
કાબુલ : અફઘાનિસ્તાન પર તાલીબાનનો કબજો થયા બાદ દેશમાં ચારે બાજુ ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા દરેક...
અમૃતસર: માત્ર કેક (birthday case) લગાવાના મુદ્દે પંજાબ (Punjab)ના અમૃતસર (Amritsar)માં બુધવારે ફાયરિંગ (firing) થયું હતું. કમનસીબીની વાત છે કે આ ફાયરિંગમાં બે...
સુરત : લેબોરેટરી (lab)માં બનેલા સીવીડી, લેબગ્રોન (labrone) અથવા સિન્થેટીક (synthetic) ડાયમંડની વિશ્વમાં ડિમાન્ડ (demand) વધતા આ પ્રકારના ડાયમંડના પ્રોડ્કશન (production)માં સુરત...
વ્યારા: સોનગઢ (Songadh)ના જંગલ વિસ્તાર (Forest area)માં આવેલા સામરકૂવા (Samarkuva) ગામે મંગળવારે સવારે 6 વાગ્યાના અરસામાં ધસી આવેલા વન વિભાગના કર્મીઓ (Forest...
સુરત: હાલ સુરત (Surat) હોય કે ગુજરાત (Gujarat), ભારત (India) કે પછી વિશ્વમાં સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ (Pollution)ને કાબૂમાં લેવાની છે. સરકાર...
સુરત : સુરત (Surat)ને રેલવે ડિવિઝન (railway division) માટે દાયકાઓથી માંગણી થતી રહી છે, ખૂદ દર્શના જરદોષે પણ સાંસદ (MP darshna jardosh)...
‘દેવદાસ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘સાંવરિયા’, ‘પદ્માવત’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા સંજય લીલા ભણસાલીએ 9...
હિન્દી ફિલ્મો યા ટીવી સિરીઝમાં ખ્રિસ્તી અભિનેતા યા અભિનેત્રીની સંખ્યા ઓછી છે પણ ક્રિસ્ટલ ડિસોઝા ખ્રિસ્તી છે ને તેનો ચહેરો જોતા લાગશે...
ભારતની ન્યાયવ્યવસ્થા એવી છે કે કોઈ આરોપી અપરાધી પુરવાર થાય તે પહેલાં તેણે સજા ભોગવવી પડે છે. કોઈ પણ વ્યક્તિ સામે પોલીસ...
તમારે ક્યારેય કોઇ કામ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાનું થયું છે? જો થયું હોય તો તમને ત્યાં કેવી જડબેસલાક સિક્યોરિટીની વ્યવસ્થા છે...
પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદા સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી લવ જેહાદના કાયદાની કેટલીક કલમોની અમલવારી પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. સાથે જ આંતરધર્મીય લગ્નના આધારે ફરિયાદ દાખલ કરવા પર હાઇકોર્ટે મનાઇ કરી છે.
ગુજરાત હાઇકોર્ટ અવલોકન કરતાં નોંધ્યું છે કે આંતરધર્મીય લગ્ન બળજબરી કે લોભ લાલચમાં થયું હોય તે પુરવાર કર્યા વિના ફરિયાદ દાખલ થઇ શકશે નહીં, તેમજ લવ જેહાદના કાયદામાં કલમ ત્રણ, ચાર, પાંચ અને છના સુધારા અંગે મનાઈ હુકમ આપ્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ 2021 (લવ જેહાદથી વિરોધી કાયદો) પસાર કરીને તેનો અમલ શરૂ કર્યો છે. આ કાયદાને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ હતી. આ કલમો પરનો મનાઇ હુકમનો અર્થ એ કે માત્ર આંતરધર્મી લગ્નના આધાર પર આ કાયદા હેઠળ એફઆઇઆર થઈ ન શકે.
મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવને સમાવતી ડિવિઝન બૅન્ચે કહ્યું કે લોકોને બિનજરૂરી હેરાનગતિ ન થાય એ માટે વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે.રાજ્યની ભાજપ સરકારે હજી હાઇકૉર્ટના આદેશ અંગે જાહેર નિવેદન આપ્યું નથી ત્યારે કાનૂની નિષ્ણાતો અને સામાજિક કાર્યકરોએ આને આવકાર્યો હતો અને કહ્યું કે આખો કાયદો જ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે અને પોતાનો ધર્મ પસંદ કરવાની નાગરિકની સ્વતંત્રતાની વિરુદ્ધ છે.
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ સરકારો દ્વારા આવા કાયદા ઘડાયા છે.જો લગ્ન બળજબરીથી ધર્માંતરમાં પરિણમે તો, એમ કહીને રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ખુલાસો માગતા ચીફ જસ્ટિસે કહ્યું કે બળ કે છેતરપિંડી માટે કઈક પાયાનું તત્વ હોવું જોઇએ. એના વિના તમે આગળ ન વધી શકો.નવા કાયદાની કલમ 3 બળજબરીથી ધર્માંતરની વ્યાખ્યા કરે છે.