નડિયાદ: રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પુરથી સર્જાયેલી તારાજીને પગલે નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિર દ્વારા યુધ્ધના ધોરણે રાહત સામગ્રીની કિટ તૈયાર કરી...
કાલોલ: ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ...
ગોધરા: પંચમહાલના મોરવા હડફ ના મોટા બામણા ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બનવા પામી હતી. સ્થાનિક ગામના ગ્રામજનો પાનમ નદીમાં ...
કાલોલ: પંચમહાલ જીલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ અને અન્ય તલાટીઓ ની હાજરીમાં તેઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યુ હતુ. જે બાબતે કોઇ...
વડોદરા: મૂળ હરિયાણાના રોહતકની અને હાલ શહેરની પારુલ યુનિવર્સીટીમાં એલએલબીના અભ્યાસ માટે આવેલી 24 વર્ષીય યુવતીને કેફી પીણું પીવડાવી પાવાગઢના ટ્રસ્ટી રાજુ...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ એટલે કે મહિન્દ્રા ગ્રુપ (Group of Mahindra)નો એક ભાગ છે જેણે ગુરુવારે જાહેરાત (Announcement) કરી હતી...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી અને ઢોર માલિકોની મિલીભગતને કારણે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું.વડોદરા...
વડોદરા: વડોદરા શહેરને પાણી પુરુ પાડતા આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થતા તોળાઈ રહેલા પાણી સંકટમાં શહેરને હાલ પૂરતી રાહત મળશે. આજવા...
અમારી દરવાજાના કાંગરા ખરી રહ્યા હોઇ તેની જાળવણી માટે 6 વર્ષ અગાઉ કરાયેલ રજુઆત બાદ સેવા સદન દ્વારા આશરે 70 લાખના ખર્ચે...
વડોદરા: કોરોના મહામારીમાં જીવના જોખમે ડોર ટુ ડોર કામગીરી કરનાર આશાવર્કર બહેનોને છેલ્લા 13 મહિનાથી મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. તેમજ તાલુકાઓની પીએચસીમાં...
વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકા (America), યુકે (UK) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે AUKUS સમજૂતીએ ફરી એક વખત વિશ્વમાં પરમાણુ સબમરીન (nuclear submarine)ની જરૂરિયાત પર...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી થયે 15 થી 20 દિવસ નો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી...
વડોદરા : મહાનગર પાલિકાનો વર્ષ 2020- 21નો ઓડિટ રિપોર્ટ ઓડિટર એચ એમ રાવે સ્થાયી સમિતિમાં રજુ કર્યો છે.જેમાં પાલિકાના વિવિધ વિભાગોએ એડવાન્સમાં...
વડોદરા: કેન્દ્ર સરકાર ની ખેડૂત વિરોધી નીતિને પગલે ખેડૂતોનું આંદોલન આજ દિન સુધી અવિરત ચાલુ છે. આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં બાબુલ સુપ્રિયો (Babul supriyo)ના ફરી ટીએમસી (TMC)માં જોડાવા સાથે જ ઘણા રાજકીય ઉથલપાથલ થઇ રહ્યા છે, ત્યારે હવે...
વડોદરા: જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી ટેમ્પોની નંબર પ્લેટ બદલીને ટેમ્પોમાં ચોર ખાનું બનાવી વડોદરામાં ઘુસાડવામાં...
ઓલપાડના મોરથાણ ગામે હળપતિવાસમાં રહેતા ભીખાભાઇ રાઠોડના ઘરે સોમવારે કોઈક કારણસર શોર્ટસર્કિટ થતાં ઘરમાં આગ લગતાં ઘરમાં રાખેલી અનાજ અને ઘર વખરી...
બારડોલીમાં ધીમે પગલે કોરોના ફરી પ્રવેશી રહ્યો છે. હાલમાં બારડોલીની એક ખાનગી હોસ્પિટલમાં 11 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાની...
સિયાલજ પાટિયા નજીક હાઈવેની બાજુમાં એક કંપાઉન્ડમાંથી ગેરકાયદે 1600 લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાર શખ્સોને પાલોદ પોલીસે ઝડપી પાડ્યા હતા....
સુરત જિલ્લામાં શેરડી કાપવાની મજૂરી માટે બહારથી આવતા અને પડાવમાં રહેતા શ્રમિકો માટે મોબાઇલ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં...
અંકલેશ્વરના જૂના દીવા રોડ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીના બંધ મકાનમાં લાખોની મત્તાની ચોરી ચોરો ફરાર થઈ ગયા હતા. ઘર માલિક મહેન્દ્રભાઇ...
ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10ના નગરસેવક ફહીમ શેખ અને બજારના વેપારીઓએ મળીને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઑફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું....
ગુજરાત સરકારની નીતિઓ સામે ખફા થઈ અને પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે નાંદોદ સહિત નર્મદા જિલ્લાના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે....
માંડવીમાં છેલ્લા ઘણા સમયથી એસ. ટી. બસના રૂટો અનિયમિત હોવાથી ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં સોમવારે માંડવીના અમલસાડી...
ગાંધીનગરમાં રૂપાણી સરકાર ગયા બાદ હવે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (દાદા) રાજયના પ્રજાજનો પોતાની રજૂઆત મુખ્યમંત્રી , મંત્રીઓને તેમજ અધિકારીઓને કરી...
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે હતા. જયાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો સાથે મહત્વની બેઠકો કરી...
અમદાવાદ શહેરમાં આજથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સહિત જાહેર સ્થળો ઉપર વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર પ્રવેશ આપવામાં નહીં આવે તેવો અમદાવાદ મનપા...
સુરત: (Surat) સુરતના હજીરા સ્થિત દીવાદાંડીનો (LightHouse) ઇતિહાસ ટપાલ વિભાગ (Postal Department) દ્વારા ખૂબજ દિલચસ્પ રીતે રજૂ કરાશે. 21 સપ્ટેમ્બર ના રોજ...
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા 8 મહિનાનું ક્રિકેટ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી...
અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
નડિયાદ: રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પુરથી સર્જાયેલી તારાજીને પગલે નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિર દ્વારા યુધ્ધના ધોરણે રાહત સામગ્રીની કિટ તૈયાર કરી અરસગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. પુર આવ્યાના ૨૪ કલાકમાં જ રાહત સામગ્રી ભરેલી બે ટ્રકો અસરગ્રસ્તોને પહોંચાડ્યાં બાદ મંદિરમાંથી રવિવારે પણ વધુ એક ટ્રક રવાના કરવામાં આવી હતી. જેમાં ૪૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૪૨૦૦ કિલો બાજરીનો લોટ, ૨૩૦૦ કિલો બાજરી, ૨૫૦ કિલો લાલ મરચુ, ૨૫૦ કિલો મીઠું, ૨૫૦ કિલો હળદર અનેલ ૧૦૨૦ લિટર ખાદ્યતેલ મળી કુલ ૧૨,૨૭૦ કિલો વજનની સામગ્રી મોકલવામાં આવી છે.
