વડોદરા: એલસીબીના વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ાગોતરા જામીન મંજૂરી કરવા તપાસ અધિકારી વી.આર ખેરે મહત્વના પુરાવા સહનું સોગંદનામું...
વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધતાં આખરે તંત્ર એક્શમા આવ્યું છે. અને વડોદરાના મેયર કેયુર રોકડીયાએ 15 જ દિવસમાં વડોદરા શહેરને...
વડોદરા: અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ છેલ્લા એક સપ્તાહમાં નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં જ વડોદરાના પાદરા તાલુકામાં...
મકરપુરા : મકરપુરા પોલીસે તરસાલી રોડ પાસવ કારમાં વિદેશી દારૃની બોટલો લઇને ઉભેલા આરોપીને ઝડપી લીધો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૃની 9,000ની...
વડોદરા: વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર દત્તનગર અને ચામુંડા નગર પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો...
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતા ઉપર પતિ સહિત સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારી શારીરિક માનસિક ત્રાસ આપતા...
આવતીકાલે સવારે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે કટોકટ...
‘એડવાન્સ ટેકનોલોજી’ અને ‘સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ’ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી –...
રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરીઓ તથા સચિવાલયમાં મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારી નોકરીએ મોડા આવી રહ્યા છે તેવી સતત ફરિયાદ મળી છે, તેના કારણે હવેથી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના પંડિત પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી....
આગામી વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે યુવાનોના મતો આકર્ષવા માટે કોરોનાની બીજી લહેરના પગલે લગભગ પડતર રહેલી પોલીસ વિભાગની ભરતીની...
ભારતીય કોચ અને સપોર્ટ સ્ટાફને કોરોના થયા બાદ ઈંગ્લેન્ડ-ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ થયા (England-India Fifth Test Match) બાદ...
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં દેશમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. આજદીન સુધી આ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી...
કહેવાય છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટના દાદરા ક્યારેય ચઢવા જોઈએ નહીં. પરંતુ મજબૂરીવશ જો આ બંને ઠેકાણે જવાનું થાય ત્યારે થતાં...
સખ્ત લોકડાઉન લાગુ કરીને એક સમયે કોરોના પર કાબુ મેળવી કોરોનામુક્ત દેશ બનનાર ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મહામારીના કેસ વધવા માંડ્યા છે, (Corona...
બોલિવૂડના વધુ એક સેલિબ્રિટીની મુશ્કેલી વધી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આજે મુંબઈ પોલીસે જાણીતા ગીતકાર જાવેદ...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
વ્યારા: વ્યારાના વાલોડના ખાંભલા ગામમાંથી એક દીપડી પકડાય છે. સોમવારે મળસ્કે તે મરઘા ખાવાની લાલચે આવી ત્યારે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં...
વાપી : કોરોનાકાળ દરમિયાન સંક્રમણમાં વધારો ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા તેના કબજા હેઠળના કેટલાય ડેપોની લાંબા રૂટની તમામ...
આ દિવસોમાં શાહરુખ ખાન (Shahrukh khan)નો પુત્ર આર્યન ખાન (Aryan khan)નો ડ્રગ્સ કેસ (drug case) સાથેનો સંબંધ સતત હેડલાઇન્સમાં છે. લોકો સોશિયલ મીડિયા...
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan’s Son Aaryan Khan )મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. NCB...
નવી દિલ્હી: 1995 ની ફિલ્મ રંગીલા (Rangeela)નું ઉર્મિલા માતોંડકર (urmila matondkar)નું ગીત “તન્હા તન્હા યાહા પે જીના” યાદ છે? ઉર્મિલા માતોંડકરની એક...
વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી...
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ...
આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય...
આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને...
વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે...
વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા...
સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની...
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
વડોદરા: એલસીબીના વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ાગોતરા જામીન મંજૂરી કરવા તપાસ અધિકારી વી.આર ખેરે મહત્વના પુરાવા સહનું સોગંદનામું અદાલતમાં રજૂ કર્યું હતું રોકતકની 24 વર્ષીય યુવતી સાથે મારઝૂડ કરીને બળાત્કાર ગુજારવાના ગુનામાં સુત્રધાર મનાાતા આરોપી અશોક જૈનની ( રહે. 29. રોકડનાથ સોસાયટી દિવાળીપુરા)સંડોવાયેલી સપાટી પર આવતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
પોલીસ ધરપકડથી બચવાના પ્રયાસરૂપે તેમના ધારાશાસ્ત્રી દ્વારા સસન્સ કોર્ટમાં આગોતરા નામંજૂર કરાવવા તપાસ અધિકારી વીઆર ખેરે કોર્ટમાં પોતાનું સાગંદનામું કર્યુંહતુ.ં તેમાં જણાવ્યું હતું કે આરોપીએ પીડિતાને ફ્લેટ ભાડે અપાવીને પાવાગઢ મંદરના ટ્રસ્ટ રાજુ જૈનની ઓળખાણ કરાવી હતી. આરોપીએ માદક પીણું પીડીતાને પીવડાવીને બેશુધ્ધ અવસ્થામાં શારીરિક છેડછાડ કરી હતીપ. પીડીતાએ પ્રતિકાર કરતા આરોપીએ સમજાવટ બાદ આુવ નહીં કરવાની આજીજી કરી હતી. ત્યારબાદ જમવાના બહાને પીડિતાને ફ્લેટ પરથી ટિફિન લઇને તેણીનીએકલતાનો લાભ લીધો હતો.
અ્ને પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતીની વાળ પકડીને બેડરૂમાં ધસડી માર મારીને જબરજસ્તીથી દુષ્કર્મ કરવા પણ જણાવ્યું હરતું. રાજુ ભટ્ટે પણ પીડિતાના ફ્લેટ પર જઇ્ને પીડિતા પર હુમલો કર્યો હતો. ટીવી મારીને પીડીતાને ધમકાવા યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો બાદ સુષ્ટી વિરુદ્ધનું કત્યું કર્યુંહતું. અને ખુલ્લી ધકમી આપી કે આ બધુ રેકર્ડ કરયું છે. અને વાયરલ કરીને બદાનામ કરીને નાખાવની ધકમીઆપ્યા બાદ તેના તથા તેના મિત્ર અલ્પેશનામોબાઇલમાં અશ્લીલ ફોટા મોકલ્યા હતા.
63 સાહેદોના નિવેદન ગુનાઇત જગ્યાના બેટસીટ, રૂમાલ, કપડા,કાર મોબાઇલ સીસીટીવીના ડીવીઆર સ્પાય કેમેરા પેનડ્રાઇવના મુદ્દામાલની વિગ પણ સોૈગંદનામામાં રજૂ કારઇ હતી. અને મુદ્દા્ઓમાં જણાવેલ કે અરજદારે પીડિતાને ફ્લેટ ભાડે અપાવીને ચાવી પોતાની પાસે રાખતા હતા. કેફીપીણું પીવડાવીને છેડછાડ કરી હતી તે સમયના બંનેના લોકેશન એક સ્થળના છે.નિસર્ગ એપાર્ટમેન્ટમાં આરોપીની અવર જવલના ફૂટેજ પણમળ્યાછે.
ગુનાનો મુખ્ય સુત્રધાર છે. પીડીતાનું શોષણ કરીને ધંધાના વિકાસારથે અન્ય ઇ્ન્વેસ્ટરો સાથે પીડિતાને શરીર સંબંધ બાંધવા દબાણ કરે છે. દુષ્કર્મની ઘટના દબાવી દેવા સહારાની ડિલમાં 50 ટકા નફો અ્ને આઇઓ બનાવી દેવાની લાલચ આપી હતી. અરજદારને જામીન અપાશે તો તપાસાં સાથેસહકાર નહીઆપે. અ્ને તેના અન્ય ઇન્વેસ્ટરોનાનામ પણ જાહેર નહી કરે અરજદારે વગરા વ્યક્તિ હોવાથી યેન કેન પ્રકારે સાહેદોને ફોડીને નુકસાન કરવાની સંબાવના છે અ્નેઆવા કેસમાં આગોતરા જામીન મંજૂુર કરવામાં આવશે. તો સમાજને ન્યાય ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડશે.