વડોદરા : શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. આરોગ્ય વિભાગે કરેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 29...
વડોદરા: મહાનગરપાલિકાના બાંધકામ વિભાગને ૭૪ ફાઈલો ઓપન હાઉસ માં મંજૂર કરી દેતા પાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. તત્કાલીન વિવાદિત મ્યુનિસિપલ કમિશનર...
વડોદરા: વડોદરાના રાજમહેલના ગેટ નંબર 3 પાસે લોનમાં આવી ગયેલા 3 ફૂટના મગરને પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં...
વડોદરા: વરસીયામાં અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહી કિશનવાડી વુડાના મકાનમાં કાકાને મળવા ગયેલા સેવઉસળ લારી ધારક વેપારીને ચાકૂના ઘા...
વડોદરા: વડોદરાની મધ્યસ્થ જેલમાં હત્યા, બળાત્કાર અને પોસ્કો, હત્યા અને મારામારી સહિતના ગુનામાં સજા ભોગવતા ત્રણ કેદી કોરોના ગાઇડલાઇનના નિર્દેશ હેઠળ વચગાળાના...
આણંદ : કોરોનાકાલમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવી દિધા છે. જેમાં નાના ભુલકા પાસેથી માતા પિતાની છત્રછાયા જતી રહેતા તેમની હાલત દયનીય...
આણંદ : લુણાવાડાના ચાર કોસીયા નાકા પાસે પુરપાટ ઝડપે જતાં ટેમ્પાએ સ્કૂટર સવાર શિક્ષિકાને હડફેટે ચડાવતાં તેમનું સ્થળ પર જ કરૂણ મોત...
શહેરા : શહેરાના આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીક ગૌચર જમીન માંથી 17,273 મેટ્રિક ટન રેતીનુ ગેરકાયદે ખનન મામલે રાજેશ ઉર્ફે લાલા ભરવાડને...
કાલોલ : કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સુરેલી રોડ સરકાર આરોગ્ય કેન્દ્ર પાસે ગુરુવારે સવારે રોડ પર ફેંકલા કચરાના ઢગલા પાસે ત્રણ ગાયો...
દાહોદ : બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ પર બર્બરતા, હત્યા તેમજ અત્યાચારોના બનાવોને વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક...
દેશભરમાં કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન...
રાજ્યમાં હવેથી મહેસુલ વિભાગ દ્વારા પ્રજાજનોની રજૂઆત બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરાશે....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી.મુખ્યમંત્રી પટેલે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના...
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સાયલી પોલીસ (Police) ટ્રેનિંગ સેન્ટરમાં દેશમાં પ્રાણોની આહુતિ આપનારા શહીદોને (Martyr) દર વર્ષની જેમ આ વર્ષે પણ...
નવસારી, વલસાડ: (Navsari Valsad) સરકારે આપેલી છૂટછાટ અને તહેવારોમાં લોકોએ કરેલી મજાની અસર હવે વર્તાઈ રહી છે. જેમાં આજે વલસાડ જિલ્લામાં ગુરુવારે...
ઉત્તરાખંડમાં (Uttarakhand) હિમાલય (Himalaya) પર્વતીય વિસ્તારમાં બરફવર્ષાને (Snow Rain) કારણે 10 ટ્રેકર્સ (Trackers) સહિત ઓછામાં ઓછા 13 લોકો જુદા જુદા સ્થળોએ મૃત્યુ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાનો અમરોલી વિસ્તાર (Amroli Area) એવો છે, જ્યાં ગરીબ-મધ્યમ વર્ગથી માંડીને મૂળ સુરતી, સૌરાષ્ટ્રવાસી, પરપ્રાંતિય વગેરે પંચકુટિય વસતી...
સુરત: હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલ (GST Council) ની બેઠકમાં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાન્યુઆરી ર૦રરથી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી (Textile Industry) ઇન્વર્ટેડ...
સુરત: (Surat) દુનિયાની સૌથી મોટી રફ ડાયમંડ (Diamond) માઇનિંગ કંપની ડીબિયર્સે ગત વર્ષના તહેવારોના સમયગાળાની સરખામણીમાં દિવાળીના (Diwali) તહેવાર પહેલાં ચાલુ નાણાકીય...
ભારત અને પાકિસ્તાન (India-pakistan Match) વચ્ચે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપનો (World Cup) પહેલો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટના (Textile Market) વેપારીઓ દ્વારા ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર (Transporter) પાસે બીજાં રાજ્યોમાં કાપડના પાર્સલોની (Parcel) ડિલિવરી કરાવવામાં આવે છે....
સુરત: (Surat) છેલ્લાં ત્રણ વર્ષથી અટવાયેલા અને 14 માસથી કોર્ટ કેસના કારણે અધ્ધરતાલ થઇ ગયેલા ભાજપ શાસકો માટે ગળાનું હાડકું બની ચૂકેલા...
સુરત: સુરતના હીરાઉદ્યોગમાં (Surat Diamond Industry) છેલ્લાં બે વર્ષથી તેજી છે. કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો (Diamond Workers) પાસે ઓવરટાઈમ (Overtime) કરાવવામાં આવી...
સુરત: (Surat) વરાછામાં (Varaccha) ભૂરી ડોન (Bhuri Don) ફરી વિવાદમાં આવી છે. ભૂરીએ હવે સ્પામાં ધામા નાંખીને તેઓના સંચાલકોને ધમકાવવાનું શરૂ કર્યું...
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. આ ભેટ મોંઘવારી ભથ્થાના (DA) સ્વરૂપે મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો...
સુરત: (Surat) દેશમાં વિવિધ રેલવે સ્ટેશનને (Railway Station) વિકસાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલો આઈઆરએસડીસી વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી...
સુરતઃ (Surat) સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલ (Metro rail) માટે આશરે 12000 કરોડનું રોકાણ થનાર છે. જેના માટે સરકારની સહયોગથી મેટ્રો રેલ...
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે બોડેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસાના ફૂલ બાંધ્યા...
ગાંધીનગર: મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ...
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
વડોદરાની ‘એક્યુટેસ્ટ’ લેબોરેટરીમાં આરોગ્ય વિભાગના ધામા, દવા પરીક્ષણના નામે લોકોને પ્રતિબંધિત ડ્રગ્સ આપ્યાની આશંકા
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
5.08 કરોડ ફોર્મ પૈકી 74 લાખથી વધુ ફોર્મ અનકલેકટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકોની શૃંખલા
રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે
કોને આગળ લઈ જઈ જવા અને કોને… એ બધુ અમિત શાહને ફાવે: આનંદીબેન
દ્વારકામાં આખલાઓના ત્રાસનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદમાં રિક્ષાવાળા પાસે દર મહિને 1000નો હપ્તો વસૂલાય છે
3 મહિનામાં 2500 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ
નાનાવરાછાના બુટલેગર પર હિંસક હુમલો, વાહનોમાં તોડફોડ
સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 10ની ભાવનગરથી ધરપકડ
વડોદરા : શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. આરોગ્ય વિભાગે કરેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 29 કેસ મળ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના 11 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1922 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1074 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.
જેમાં ઝાડા ઉલ્ટીના 43 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 132 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 599 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 599 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 59 સેમ્પલમાંથી 29 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.
જેમાં શહેરના પાણીગેટ -2 , બાપોદ , રામદેવનગર , સુદામાપુરી -2 , દિવાળીપુરા -2 , નવાપુરા , નવાયાર્ડ , ગોત્રી , ફતેપુરા , શિયાબાગ , અકોટા , પંચવટી , જેતલપુર , તાંદલજા -3 , કપુરાઈ , ગાજરાવાડી -3 , દંતેશ્વર -2 , માંજલપુર -2 , માણેજા , યમુનામીલ ખાતેથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 11 કેસો પૈકી 11 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના બાપોદ -2 , રામદેવનગર , અકોટા , પંચવટી -2, તાંદલજા -2 , સુભાનપુરા , માંજલપુર , યમુનામીલ માંથી મળી આવ્યા હતા.જ્યારે મલેરિયાના 2 કેસ માંજલપુર , તરસાલી માંથી મળી આવ્યો છે.તો બીજી તરફ મચ્છરોના કારણે 599 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 599 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.