એક શ્રીમંત શેઠ ..રોજ સવારે ઘરેથી નીકળીને બરાબર આઠના ટકોરે મંદિરપહોંચી ભગવાનના દર્શન અને આરતી કરવાનો નિયમ ….આ નિયમ તેઓ ક્યારેય તોડે...
લંકેશ હતાં ત્યાં સુધી તો લંકામાં પણ ધાક હતો. રાજ ઘરાનાની પ્રણાલિકા ને લંકેશના અકડું મિજાજને કારણે દેશદેશાવરના મોઢાં પણ બંધ હતાં....
ગુજરાત યુનિવર્સિટીના નવા બંધાતગુા કોમર્સ વિભાગના ભવનમાં નીચેના ભાગે કોમર્સ માટેનું મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. વાણિજય વિષયક બાબતોનું પણ મ્યુઝિયમ હોય તે...
છેલ્લા કેટલાક વર્ષથી ક્રિપ્ટોકરન્સી એ વિશ્વના આર્થિક જગતમાં બહુ ચર્ચાતી બાબત બની ગઇ છે. અને આ ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઇન એ સૌથી અગ્રણી ક્રિપ્ટોકરન્સી...
આણંદ : આણંદના લાંભવેલ ગામની સીમમાં આવેલી બિગલાયન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી.ની જમીનનો સોદો 2015માં કરવામાં આવ્યો હતો. જે પેટે કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે...
આણંદ : તારાપુર ખાતે પિયરમાં રહેતી પરિણીતાને વસો ખાતે રહેતા તેના સાસરિયાએ તમામ દાગીના વેચી મકાન ખરીદ્યા બાદ પણ વધુ રકમ પિયરમાંથી...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નગરમાં ફરી એકવાર ઓનલાઈન છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં એક ૨૮ વર્ષીય યુવકને એક લીંકના ધારકે...
દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફરી એકવાર લેન્ડ ગ્રેબીંગનો કિસ્સો સામે આવતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં બે પિતા –...
વડોદરા: ઘર આંગણે કાર પાર્ક કરતા જ્વેલર્સ સાથે વાતચીત કરવાના બહાને ૪ ઇસમોએ લૂંટનો પ્રયાસ કરતા એક લૂંટારૂએ દેશી બનાવટના તમંચામાંથી ફાયરિંગ...
વડોદરા: ગણેશનગરમાં સફાઇ કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસો પર 4 સ્થાનિક માથાભારે ઇસમો લાકડીઓ લઇને તુટી પડતા એકનને અજા પહોંચી હતી. હુમલાખોરો વિરૂધ્ધ...
વડોદરા : સેસન્સ કોર્ટની લોબીમાં ભરબપોરે એક આધેડે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસ વકિલ અને કોર્ટના...
વડોદરા: પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા શહેરના 4 વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2132 મકાનોના બનાવવાના હોય તેને લઈ વહેલી સવારથી ફોર્મ વિતરણની...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો માલેતુજારો પર કેટલા મહેરબાન હોય છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કરોડો રૂપિયામાં કોર્પોરેશનના પ્લોટ...
વડોદરા: આધેડ પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા પ્રેમીએ જાહેરમાં તિક્ષ્ણ ખંજરના ત્રણ ઘા મારી દેતા લોહીલુહાણ પ્રેમીકાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં...
ગાંધીનગર: રાજ્યમાં સતત ઠંડી વધી રહી છે. ખાસ કરીને નલિયા અને વલસાડમાં સતત ઠંડી વધી રહી છે. રાજ્યના અન્ય ભાગમાં પણ ઠંડી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ દક્ષિણ ગુજરાતમાં નોધાવા સાથે કુલ 18 નવા કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ સોમવારે...
આગામી 2022માં ગુજરાતમાં 182 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હવે કોંગ્રેસમાં દિલ્હીથી શરૂ કરીને ગુજરાતમાં પણ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન...
વાંસદા: દક્ષિણ ગુજરાતની (South Gujarat) આદિવાસી જનતા માટે આશીર્વાદ સમાન બીલીમોરા વઘઇ (Bilimora Vaghai) નેરોગેજ રેલવે લાઈન (Narrow gauge railway line) પુન:...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતને પગલે આજે રવિવારે ગૃહ વિભાગ દ્વ્રારા મહત્વનું નોટિફિકેશન બહાર પાડીને તા.19મી ઓકટો.ના રોજ ઈદ-એ-મિલાદના (Eid...
નવી દિલ્હી: (Delhi) મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે (Satyapal Malik) કાશ્મીરમાં (Kashmir) હત્યાથી લઈને ખેડૂતોના આંદોલન સુધીના મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન...
રણજીત સિંહ હત્યા કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સોદાના (Dera Sachcha Soda) પ્રમુખ રામ રહીમ (Ram Rahim) સહિત 5 આરોપીઓને કોર્ટે આજે...
જે લોકોએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસીનો (કોવીશીલ્ડ) (Corona Vaccine) પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ એમ-આરએનએ (M-RNA Vaccine ) રસીનો લીધો હોય...
સુરત: (Surat) માર્ચ 2019થી દોઢ વર્ષ સુધી વિશ્વમાં કોરોનાની સાયકલ ચાલ્યા પછી વેક્સિનેશનને લીધે સ્થિતિમાં સુધાર થવા સાથે અમેરિકા અને યુરોપના દેશોએ...
આગામી રવિવારે તા. 24મી ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) ભારત-પાકિસ્તાન (India-Pakistan Cricket Match) વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ માટે...
સુરત: (Surat) દિવાળીને (Diwali Festival) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે જાહેર રજાના દિવસે સુરતીજનો ખરીદી (Shopping) માટે બજારોમાં (Market)...
સુરત: (Surat) કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં રો મટીરીયલના ભાવ વધારા છતાં તેજી જોવા મળી રહી છે. તેને પગલે કાપડના...
સુરત: (Surat) આવતી તા.29 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી તમે ઇચ્છો ત્યાં એસટીનુ (ST) બૂકીંગ કરાવી શકશો. તે માટે એક બસમાં 51 લોકોનું...
સરદાર પટેલ (Sardar VallabhBhai Patel) જિન્ના (Jinha)સાથે મળેલા હતા અને તેઓ કાશ્મીરને (Kashmir) હિન્દુસ્તાનથી (India)અલગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, તેવા નિવેદન...
સુરત: સુરતમાં (Surat) કાપડ ઉદ્યોગનો (Textile Industries) જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ વેપારમાં પેમેન્ટ અને વેપારધારાને લઇ અનેક સમસ્યાઓ...
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
ભારત અને રશિયા વચ્ચે 2030 ના આર્થિક કરાર પર સંમતિ, મોદીએ કહ્યું, “આ મિત્રતા ધ્રુવ તારા જેવી”
એક શ્રીમંત શેઠ ..રોજ સવારે ઘરેથી નીકળીને બરાબર આઠના ટકોરે મંદિરપહોંચી ભગવાનના દર્શન અને આરતી કરવાનો નિયમ ….આ નિયમ તેઓ ક્યારેય તોડે નહિ અને મંદિરમાં ભગવાનની આરતી કર્યા બાદ જ તેઓ પેઢીએ જાય અમે દિવસનું કામ શરુ કરે.આ નિયમમાં એક મીનીટનું મોડું થાય તો શેઠનું મગજ ગરમ થઇ જાય અને શેઠાણી અને નોકરો બધાનું જ આવી બને.શેઠ પોતે મોડ પડે પણ ગુસ્સો બધા પર કાઢે.બધા તેમનાથી ડરે. હવેલીથી મંદિર પહોંચવામાં રસ્તામાં કોઈ મળે અને રામ રામ કરે પણ શેઠ જવાબ આપવો હોય તો આપે…કોઈ કઈ પૂછે તો પણ જવાબ આપવો હોય તો આપે.અને કોઈ કઈ મદદ માંગી લે તો તો શેઠનું દિમાગ સાતમે આસમાને પહોંચી જાય;

ગુસ્સે થઇ અપમાન કરી હાંકી કાઢે.મંદિરની બહાર પણ ભિખારીઓને એક રૂપિયો ન આપે.હડધૂત કરે.અને મંદીરની અંદર જઈ પોતાના પૈસાનો રૂઆબ મારી બધાથી આગળ ઉભા રહી જાય.એકદિવસ શેઠને મોડું થયું તો પુજારીએ આરતી શરુ કરી દીધી અને શેઠ આવ્યા ત્યારે આરતી પૂરી થવા આવી શેઠનો મગજનો પારો ચઢી ગયો.તેઓ પુજારી પર ગુસ્સે થઇ ગયા અને બોલ્યા, ‘પુજારી, હું રોજ મંદિરે આવું છું અને પહેલી આરતી હું જ કરું છું તો આજે તારી હિંમત કેવી રીતે થઇ મારા વિના આરતી શરુ કરી દેવાની ….હવે હું મંદીરમાં કોઈ દાન નહિ આપું અને તને પણ અહીંથી બહાર કઢાવીશ.’ આજુબાજુ હાજર રહેલા ભક્તજનો શેઠનો ગુસ્સો જોઇને આભા બની ગયા અને થોડા ડરી ગયા.પુજારી આ વર્તન અને અપમાનથી ભોઠા પડવાની બદલે હસવા લાગ્યા.બધાને થયું કે શેઠે આટલું અપમાન કર્યું છતાં પુજારી હસે છે શા માટે ?? પુજારીને હસતા જોઇને શેઠને વધુ અપમાન લાગ્યું તેઓ જોરથી બરાડ્યા કે, ‘પુજારી તું હસે છે શું કામ ??”
પુજારી બોલ્યા, ‘શેઠ હું તો જાણતો જ હતો કે આજ સુધી તમારા ચરણ જ ભગવાન સુધી પહોંચે છે અને આજે તમે સાબિત પણ કરી દીધું..’ શેઠને કઈ સમજાયું નહિ તેઓ થોડા ઓછપાયા અને પછી બોલ્યા, ‘એટલે તમે શું કહેવા માંગો છો ???’ પુજારીએ કહ્યું, ‘શેઠ તમે વર્ષોથી તમારા ચરણોની મદદથી મંદિર સુધી આવો તો છો પણ કયારે ઈશ્વર નજીક પહોંચ્યા નથી.ભલે તમારા ચરણ તમને મંદિર સુધી રોજ લઇ આવે છે પણ તમારું આચરણ તો એવું છે કે તમે ઈશ્વર સુધી ક્યારેય પહોંચી જ ન શકો.હંમણા જ થોડીવાર પહેલા તમે તેનો નમુનો રજુ કર્યો છે.ઈશ્વર સમીપ પહોંચવા માટે સારું ..સરળ …સ્નેહસભર આચરણ જોઈએ માત્ર ચરણ પર ચરીને અહીં આવવાથી કઈ નહિ થાય.’ શેઠની આંખો ખુલી ગઈ. જોજો ચેતતા રહેજો કે માત્ર ચરણ મંદિર સુધી ન લઇ જાય; આચરણ એવું રાખજો કે ભગવાન સમીપ પહોંચી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.