કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
CCTV: મુંબઈમાં બ્રેકઅપથી ગુસ્સે થયેલા પ્રેમીએ જાહેરમાં લોખંડના પાનાથી પ્રેમિકાની હત્યા કરી, લોકો જોતા રહ્યાં
સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો, INDI ગઠબંધનના મોટા નેતાઓને લખ્યો પત્ર
પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, સુરક્ષાકર્મીઓએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
‘લંપટ સાધુઓને ભગાવો, વડતાલની ગાદી બચાવો’, સુરતમાં હરિભક્તોનો ઉગ્ર વિરોધ
ભાઠામાં તાપી કિનારે પાળા નજીક CRZની જમીનમાં પાક્કું બાંધકામ શરૂ કરાતા કલેક્ટરને ફરિયાદ
T-20 વર્લ્ડકપ 2024 પર મેચ ફિક્સિંગનો કાળો પડછાયો પડ્યો, બુકીએ ખેલાડીને ફોન કર્યો અને..
પરીક્ષા પાસ કરી છતાં નોકરી નહીં: સરકારની કોન્ટ્રાક્ટ નીતિ વિરુદ્ધ ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોનું હલ્લાબોલ
સુરતમાં એકસાથે 41 PI ની ટ્રાન્સફર, જાણો કોની ક્યાં બદલી થઈ?
દમણથી દારૂ લાવવા માટે સુરતના બે ખેપિયાઓએ ગજબ તરકીબ લગાવી પણ વાપીમાં પકડાઈ ગયા
અરબ સાગર પરથી આવેલી આ સિસ્ટમના લીધે ચોમાસું સક્રિય થયું, અઠવાડિયું ગુજરાતને ધમરોળશે
પાકિસ્તાનના બેટ્સમોનેને રમતા જ આવડતું નથી, કોચ ગેરી કસ્ટર્નનો બળાપો, કેપ્ટન બાબર ચિડાયો
વાયનાડની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપ કોને મેદાનમાં ઉતારશે?, સ્મૃતિ ઈરાનીના નામની ચર્ચા
ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ અણુ શસ્ત્રો, અમેરિકા અને રશિયા પાસે કેટલાં છે જાણો…
શેરબજારમાં રોજ બની રહ્યાં છે નવા રેકોર્ડ: સેન્સેક્સ 77,000ને પાર પહોંચ્યું, આ 5 શેર્સ રોકેટ બન્યા
સ્કૂલ રિક્ષાની હડતાળે વરસાદનો આનંદ ઝૂંટવી લીધો, વાલીઓએ ભીંજાતા ભીંજાતા વિદ્યાર્થીઓને સ્કૂલે મુકવા જવું પડ્યું
પેટ્રોડોલરનો કરાર ખતમ થતાં અમેરિકાની દાદાગીરીનો અંત આવશે?
એક વિચારતા કરતો મેસેજ
સબસે ઊંચી પ્રેમસગાઇ …!
નવા સત્રમાં બાળકોને ભણાવવા મેદાને પડેલાં માતા પિતા માટે ખાસ
વધતા જતાં હવાઇ વાહન વ્યવહાર સાથે તકેદારી અને સંસાધનો પણ વધારવા જરૂરી બન્યા છે
ગેરકાયદે ધર્મસ્થાનો હટવા જ જોઈએ
એકઝીટ પોલ !….જરા હળવી નજરે…
સમાધાન
વડોદરા : 21મી જૂન વિશ્વ યોગ દિવસ, મહિલાઓએ કર્યા યોગ
સંજેલીમાં હીટ એન્ડ રનની ઘટનાથી અફરાતફરી મચી
નડિયાદ ટાઉન PI સહિતનો કાફલો મકાનમાં ઘૂસ્યો!
વડોદરામાં લવજેદાહ : લગ્ન કરવાની લાલચ આપી લઘુમતિ કોમના યુવકનું હિન્દુ વિધવા પર વારંવાર દુષ્કર્મ….
વડોદરા : પોલીસ પ્રજાની ખરા અર્થમાં મિત્ર છે તે પંકિતના સાર્થક કરી બતાવતી પાણીગેટ પોલીસ
ગરબાડા તાલુકાના પાટાડુંગરી તળાવમાં 11 વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત…
બ્રહ્માકુમારીઝ અટલાદરા અને SOG દ્વારા વ્યસનમુક્તિ અભિયાન રેલી યોજાઇ…
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે અથવા તેને લંબાવવામાં આવશે.
જો કે આ દરમિયાન સરકારે કોરોના સંક્રમણથી ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં પ્રતિબંધોને હળવા કરવા પર વિચાર શરૂ કર્યો છે. આ માટે સરકારે 11 કમિટિઓને સલાહ આપવાની જવાબદારી સોંપી છે. સોમવારે ગૃહ સચિવ અજય ભલ્લાએ આ સંબંધમાં બેઠક પણ કરી હતી જેમાં તેમની સામે લોકડાઉન ખોલવા અંગે 3 પ્રેઝેન્ટેશન કરાઈ હતી. આ બેઠકમાં દરેકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને મોકૂફ રાખવા પર સંમતિ દર્શાવી છે. બેઠક દરમિયાન જે સૌથી મહત્વની દરખાસ્ત રજૂ કરાઈ હતી અને જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે તે છે દેશને ત્રણ ભાગોમાં વિભાજિત કરી લોકડાઉન અંગે નિર્ણય લેવો.
એવી દરખાસ્ત છે કે દેશના કોરોના પ્રભાવિત ક્ષેત્રોને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવે. આ છે ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. સરકારી સૂત્રો મુજબ ગ્રીન ઝોન તે ક્ષેત્રોને માનવામાં આવશે જ્યાં કોરોનાના કેસ બહુ ઓછા છે અને છેલ્લા એક અઠવાડિયામાં કોઈ કેસ સામે આવ્યો ન હોય. અહીં મોટાભાગની આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની દરખાસ્ત છે. જો કે દિલ્હી-એનસીઆર, મુંબઈ જેવા ઔદ્યોગીક વિસ્તારોની વાત કરીએ તો એવું મુશ્કેલ લાગે છે કારણ કે કોરોનાના કેસોની સંખ્યા વધવાની ઝડપમાં વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમુક વિસ્તારોને યલો ઝોનમાં રાખવામાં આવશે અહિં નાના સ્તર પર ઉત્પાદન શરૂ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોને રેડ ઝોનમાં મૂકવામાં આવશે આવા વિસ્તારોમાં હાલની સ્થિતિને જ ચાલુ રાખતા લાંબા સમય સુધી લોકડાઉન કરાશે.