કુસ્તીબાજ (Wrestler) સાગર ધનખર હત્યા કેસમાં (Murder Case) ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમાર (Sushil Kumar) અને અન્ય 17 સામે હત્યાના આરોપો ઘડવામાં આવ્યા...
નવી દિલ્હી: નોટબંધી(Demonetization) મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) કેન્દ્ર સરકાર(Central Government) અને RBIને નોટિસ પાઠવી છે. 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધના...
કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં એક ઘરની અંદરથી બે મહિલાઓના વિકૃત મૃતદેહ મળી આવ્યા હતા. કાળા જાદુને (Black Magic) કારણે આ હત્યાઓ કરવામાં આવી...
ભરૂચ: સુરતના (Surat) એક શખ્સને માથે દેવું (Loan) વધી જતાં બાઈક (Bike) લઈને ભરૂચના (Bharuch) સરદાર બ્રિજ (Sardar Bridge) પર પહોંચી ગત...
નવી દિલ્હી: મોદી કેબિનેટે(Modi Cabinet) રેલવે કર્મચારી (Railway Employees) ઓને બોનસ (Bonus) આપવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ...
નવી દિલ્હી: ઈરાનમાં (Iran) મહસા અમીનીના (Mahsa Amini) મૃત્યુ (Death) બાદ હિજાબને (Hijab) લઈને વિવાદ (Controversy) ચાલુ છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ (Indian Cricketer) ટીમના ઓપનર શિખર ધવન (Shikhar Dhavan) બોલિવૂડમાં ડેબ્યૂ (Bollywood Debut) કરવા માટે તૈયાર છે. તે અભિનેત્રી...
મોસ્કો: 8 ઓક્ટોબરના રોજ યુક્રેને(Ukraine) રશિયા(Russia)નું ગૌરવ ગણાતા ક્રિમિયાના ક્રેઝ સ્ટ્રેટ બ્રિજ(Crimea Bridge) પર હુમલો કર્યો હતો, જે બાદ દુનિયાએ બ્રિજ તૂટી...
સુરત (Surat) : શહેરના નાનપુરા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ બ્રિજ (Swami Vivekanand Bridge) તાપી શુદ્ધિકરણ (Tapi) અંતર્ગત નિર્માણાધીન એક પ્રોજેક્ટમાં આજે સવારે...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલમાં જ ત્રણ દિવસીય ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રવાસના બીજા દિવસે...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ અને માંજલપુર વિધાનસભામાં આવતા વિસ્તારમાં રોડનું કામ તેમજ રોડ કાર્પેટ સીલીકોટ કરવાના કામોનું ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રીના...
સુરત: સુરત શહેરમાં પયાર્વરણના દુશ્મન બની રહેલા એકમો સામે જીપીસીબી(GPCB)એ લાલ આંખ કરી છે. તાજતેરમાં લાજપોર રોડના સચિન(Sachin) પાસે આવેલા શિડિમો ઇન્ટરૌકસ...
વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન ખાતે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે. ત્યારે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સૌથી મોટા બ્રીજની સુરતના મ્યુ. કમિશ્નર હવે વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે બદલી થતા જ ગઈ...
દાહોદ: દાહોદ વિકાસ માટે મહત્વની ગણાતી દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની દાહોદ તરફની પ્રથમ તબક્કાની નિર્ધારિત લક્ષ્ય સુધીની કામગીરી પૂર્ણતાના આરે હોઈ અગામી...
સુરત(Surat): ખટોદરા (Khatodara) કેનાલ રોડ (Canal Road) પર અંબાનગરમાં રહેતા 80 વર્ષીય નરિહરી આનંદ પ્રધાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં કાલુ પાંડવ પાત્ર, અંકાઅમ્મા...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા જ અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાને (Injured) કારણે બહાર થઈ...
સેવાલિયા: સેવાલિયા પંથકમાં ચોરી, લુંટફાટ તેમજ ચીલઝડપના બનાવોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તેમછતાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતું ન...
નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા....
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દયાબેન (Dayaben) વિશે ચર્ચા છે કે તેમને ગળાનું કેન્સર (Cancer) છે. આ સમાચાર આવતા...
વાંસદા: વાંસદા(Vansda) તાલુકાના બોરિયાછ(Boriach) ગ્રામ પંચાયત(Gram Panchayat) ખાતે તલાટી(Talati) ક્રમ મંત્રી પોતાની મનમારી કરી પોતાના સમય અનુસાર આવતા ગ્રામ પંચાયત ખાતે કામ...
સંતરામપુર: મહિસાગરના કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામના વિશાલ શંગાડાની હત્યા કેસમાં પોલીસની મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. કડાણા...
સુરત: દિવાળી નજીક આવતા ધૂત, ઠગ, લૂંટારા સક્રિય થઈ ગયા છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજાર પાસે તો રીતસરના બહરૂપિયાઓ વેપારી, દલાલો...
નડિયાદ: ખેડા મામલતદારે રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલી બે ટ્રક પકડી હતી. જે પૈકી એક ટ્રકમાં ભરેલી રેતી લીંમડીથી લાવવામાં આવી હોવાનું...
સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે...
તા. 2-10-2022ના રવિવારની પૂર્તિમાં બહુશ્રુતના લેખમાં બાય ધ વે એ સમાજ માટે એક મોટું સિગ્નલ સાબિત થશે. વળી આ જ રવિવારે ખબર...
હમણાં થોડા સમયથી મોટા ભાગના ભાજપશાસિત રાજ્યોમાં ડબલ એન્જીનની સરકારની (મહદ્ અંશે ઉત્તરપ્રદેશ સિવાયના) બોલબાલા છે અને એનું ચલણ અને એની બોલબાલા...
વર્તમાન સરકારે સત્તા પર આવ્યા પછી કેટલાંક કામો જરૂર કર્યાં છે. છતાં આમજનતાને મૂંઝવતાં મોંઘવારી, બેકારી, કુપોષણ, માઝા મૂકી રહેલા ભ્રષ્ટાચાર, બહેનોની...
એક માણસ જીવનમાં પૈસા પાછળ દોડી રહ્યો હતો. બધી જવાબદારીઓ પૂરી કરવા ભાગી રહ્યો હતો ત્યાં અચાનક દેખાયું કે આ રહ્યો સામે...
ગણદેવી : દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર કરાયા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા (Gandevi Municipality)એ સ્વચ્છતા(Cleanliness)માં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.