રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ તાજેતરમાં ચેક બાઉન્સ કેસને કારણે ચર્ચામાં રહ્યા હતા, જેમાં તેઓ લગભગ 40 દિવસ સુધી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. આ ઘટનાએ તેમના જીવનમાં મોટો પ્રભાવ પાડ્યો હતો. પરંતુ હવે તેમની આસપાસથી સહકાર અને સપોર્ટ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તરફથી. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ 10 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેના માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ભૂત બંગલાની ટીમ એક ખાસ રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’માં જોવા મળી હતી, જેને અક્ષય કુમાર હોસ્ટ કરે છે. આ શોમાં ટીમ સાથે એકતા કપૂર અને વામિકા ગિબ્બી પણ હાજર હતા. આ શો દરમિયાન એક ખાસ ઇમોશનલ ક્ષણ જોવા મળી હતી. આ શોની રમત ચાલી રહી હતી, એ વખતે એકતા કપૂરે રાજપાલ યાદવને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જાહેર કર્યું કે શોમાં જીતેલા પૈસા તેઓ રાજપાલ યાદવને સપોર્ટ તરીકે આપશે. આ નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીઘા હતા અને એકતા કપૂરની ઉદારતાથી એક ઇમોશનલ માહોલ સર્જાયો હતો. રાજપાલ યાદવ તાજેતરમાં 9 કરોડના ચેક બાઉન્સ કેસને કારણે આર્થિક અને માનસિક દબાણમાંથી પસાર થયા હતા. આ ઔચિત્યને સાઘીને એકતા કપૂરે એમનો ભાર હળવો કરવા આ નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે એમના આ કપરા સમયમાં ઇન્ડસ્ટ્રીના અનેક લોકો એમને મદદ કરવા સામે આવ્યા હતા. એકતા કપૂરે પણ એમની આ મુશ્કેલ ઘડીમાં આ શો દરમિયાન એમણે જીતેલી વિનિંગ રકમ રાજપાલ યાદવને આપવાની ઘોષણા કરી હતી. એકતા કપૂરની આ મદદ દર્શાવે છે કે મુશ્કેલ સમયમાં સાથી કલાકારો કેવી રીતે એકબીજાને ટેકો આપે છે. આ સાથે જ, અક્ષય કુમારે પણ રાજપાલ યાદવને મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે અભિનેતા તરીકે કામ કરવું અને ફિલ્મનું નિર્માણ કરવું, બંને અલગ બાબતો છે. અક્ષયે સમજાવ્યું કે ફિલ્મ બનાવવાનો પ્રયાસ હંમેશા સરળ નથી અને તેમાં મોટું જોખમ હોય છે. તેમણે જણાવ્યું કે આ પાઠ તેમણે વરિષ્ઠ અભિનેતા અસરાની પાસેથી શીખ્યો છે. અસરાનીએ પોતાના જીવનના એક મુશ્કેલ સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ફિલ્મનું નિર્માણ કરવું તેમની સૌથી મોટી ભૂલ હતી, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ અનુભવને ધ્યાનમાં રાખીને અક્ષય કુમારે રાજપાલ યાદવને સલાહ આપી કે શોર્ટકટ દ્વારા પૈસા કમાવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને પોતાના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે બોલિવૂડમાં માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ સહકાર અને માર્ગદર્શન પણ મહત્વ ધરાવે છે. રાજપાલ યાદવ માટે આ સમય પડકારજનક રહ્યો છે, પરંતુ ઇન્ડસ્ટ્રીના સપોર્ટ અને યોગ્ય માર્ગદર્શનથી તેઓ ફરીથી મજબૂત બની શકે છે.