ઓટીટી (ott) પર રજૂ થયેલી અભિષેક બચ્ચન(abhishek bhachchan)ની ફિલ્મ ‘ધ બિગ બુલ’ (the big bull) અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ વચ્ચે...
હરિદ્વાર: (Haridwar) હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો (Kumbh Mela) હવે સરકાર માટે નવો ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યો છે. નિરંજની અને આનંદ...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત: (Surat) શહેરમાં કોવિડ-19નો કહેર વધુ ને વધુ ફેલાઇ રહ્યો છે. વધતા કેસો સામે હોસ્પિટલમાં સ્ટાફની (Staff) પણ ઘટ પડી રહી છે....
સુરત: (Surat) વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને કોરોનાગ્રસ્તોની સારવાર માટે બેડ (Bed) પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ મહામારીના સમયમાં સુરતવાસીઓની...
પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં રમાનારી ટી -૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા વિઝા મળશે, એમ બીસીસીઆઈ સચિવ જય શાહે સર્વોચ્ય...
સુરત: (Surat) કોરોનામાં જનસેવાની ઝુંબેશ ઉપાડનારા શહેરના જાણીતા સમાજ સેવિકા એકતા તુલશ્યાન દ્વારા શહેરની જાણીતી હર્બલ ટી બ્રાન્ડના ઉપક્રમે રેલવે સ્ટેશન આવેલા...
બોલીવૂડ એક્ટર સોનુ સૂદને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અભિનેતાએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે. સોનુ સૂદે કહ્યું...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા તથા...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ગુરુવારે જંબુસરને બાદ કરતાં ભરૂચમાં-57, આમોદમાં-6, અંકલેશ્વર-41, વાલિયામાં-15, ઝઘડિયામાં-20, વાગરામાં-9, નેત્રંગમાં-5 અને હાંસોટમાં-10 કેસ નોંધાયા હતા. તેમજ ભરૂચ...
રાંચી : બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ (scam) કેસમાં સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો (rjd suprimo) લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટથી મોટી રાહત મળી...
ગાંધીનગર : રાજ્ય(Gujarat)માં કોરોના (corona) દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંક(death ratio)માં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક...
ગાંધીનગર: રાજ્ય (state govt) સરકારે શુક્રવારે રાત્રે લીધેલા મહત્વના નિર્ણયમાં સમગ્ર રાજ્યમાં કોરોના(corona)ના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન(HRCT THORAX)ના પરિક્ષણનો મહત્તમ...
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ(state health department)ના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો(doctors), પેરામેડિકલ સ્ટાફ (paramedical staff) તમામ રાત-દિવસ જોયા વિના કામ કરે છે. ગુજરાત(Gujarat)માં સારું...
ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ(sunrizers hyderabad)ની ટીમ શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(ipl)માં આઇપીએલની સૌથી મજબૂત ગણાતી ટીમોમાંની એક એવી મુંબઇ ઇન્ડિયન્સ (mumbai indians) સામે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 8મી મેચમાં દીપક ચહરે શરૂઆતમાં જ પંજાબ કિંગ્સ(punjab kings)ની ચાર વિકેટ...
ન્યુયોર્ક : એવા સાતત્યપૂર્ણ અને મજબૂત પુરાવા છે કે કોવિડ-19 માટે જવાબદાર એવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ હવામાં વધુ ઝડપથી ફેલાય છે એમ...
નવી દિલ્હીકોરોના(corona)માં વધતી મહામારી અને કુંભ(kumbh mela)માં કોરોના ઇન્ફેક્શનની વધતી જતી સંખ્યા વચ્ચે, પીએમ મોદી(pm modi)એ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી સાથે...
કોરોનાના વધી રહેલા કેસો અને દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસોનો આંક બે લાખને વટાવી દીધો હોવાથી શેરબજારમાં દબાણ જોવાયું હતું, પરંતુ આજે...
યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ કોવિડ-૧૯ માટે કારણભૂત કોરોનાવાયરસના ભારે ચેપી બી.૧.૬૧૭ વેરિઅન્ટના ૭૭ કેસ જુદા તારવ્યા છે જે વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો...
અહીં ઇન્ડિયાનાપોલિસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાખ્યા હતા અને બાદમાં પોતાને...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ...
ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાવાયરસના નવા બે લાખથી વધુ કેસ નોંધાયા છે ત્યારે કેન્દ્ર સરકારે આજે સ્વદેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન દસ...
યુકેના ગૃહ મંત્રી પ્રિતિ પટેલે હીરાના ભાગેડૂ વેપારી નિરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે મોદી પંજાબ...
કોરોના સામેના જંગમાં રાજ્યમાં તબીબો જ મુખ્ય સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું તેમ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ...
સુરત : એક તરફ સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ મનાતા રેમડેસિવિર ઈન્જેકશન મળતાં નથી. દર્દીઓના સગાઓ કલાકો લાઈનમાં ઉભા રહે છે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો હોવાથી ભયનો માહોલ છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ...
કોરોનાવાયરસ (વર્ષ 2019 માં ફેલાયો ન હતો, તે પહેલાં પણ તે ચીનમાં ઘણા લોકોને બીમાર કરતો હતો. પરંતુ વિશ્વના બહુ ઓછા લોકો તેના...
સુરત: રાજય સરકારે ધોરણ-1થી 9માં માસ પ્રમોશન જાહેર કરતાં સાથે આજે ડીઇઓએ સુરત શહેરની ગ્રાન્ટેડ શાળા 1200 શિક્ષકોને કોવિડ ડયુટી સોંપવા યાદી...
કોરોનાના વધતા જતા કેસોને કારણે રવિવારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે માસ્ક નહીં લગાવવા પર પહેલી વખત...
શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી બંનેને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસના ફક્ત એકજ નેતાને આ ભોજન સમારંભનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના ભારત પ્રવાસે છે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું અને તેમને તેમની કારમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને લઈ ગયા. ત્યાં પીએમ મોદીએ પુતિન માટે એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું. શુક્રવારે પુતિન રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ પુતિન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ અને અનેક મહત્વપૂર્ણ કરાર થયા. શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને ભોજન સમારંભનું આમંત્રણ મળ્યું નથી. અહેવાલો અનુસાર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ભોજન સમારંભમાં હાજરી આપશે.
થરૂરને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું?
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજન માટે આમંત્રણ મળ્યું નથી. શશિ થરૂરને વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.