ગયા રવિવારે લખમીપુરી ખેરીમાં ખેડૂતોને કાર (Lakhmipur Kheri Case) નીચે કચડી મારી નાંખવાના કેસમાં આખરે 6 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો...
આણંદ : કરમસદ ખાતે દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ બીજા દિવસે આણંદમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકીને બ્રાન્ડેડ કંપનીની...
દાહોદ: દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ખાતે હીટ એન્ડ રન કેસની ઘટના બનવા પામી છે જેમાં રાત્રીના સમયે ફુટપાટ પર મીઠી નિંદર માણી...
દાહોદ: દાહોદ શહેરમાં યાદગાર ચોક ખાતે આવેલ એક ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં અવૈધ રીતે રેલ્વેની ટીકીટનું વેચાણ થતું હોવાની માહિતી અપરાધ શાખા...
સામ્યવાદી ચીનની જમીનભૂખની કોઈ સીમા નથી. ૧૯૫૦ ના દાયકામાં ચીને કોઈ પણ જાતના યુદ્ધ વિના તિબેટનો કબજો લઈ લીધો હતો. તિબેટના લોકો...
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂત આંદોલનમાં થયેલી અશાંતિ દરમ્યાન મંત્રી પુત્રે આડેધડ ગાડી ચલાવી જીવલેણ અકસ્માતો કર્યા. વાતાવરણ ગરમ છે. ઉત્તર પ્રદેશ સરકાર...
જગતમાં એવા માણસો છે કે જેમને અજ્ઞાનને લીધે વસ્તુને પારખતાં આવડતું નથી. એવા માણસોના હાથમાં સારી વસ્તુ જઇ પડે તો તેની કોડીની...
જળ એ જ જીવન છે. પાણી વગર આપણું જીવન શકય જ નથી. એ વાત આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ શું આપણે...
સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે...
દિક્ગજ : દિશાઓ ગજવનાર – આજકાલ દિગ્ગજ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. કોરોના મહામારી દરમિયાન અનેક ક્ષેત્રની ઘણી વ્યકિતઓ મૃત્યુ પામી છે....
મોબાઈલ કંપનીઓ ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ નેટવર્કની બાબતમાં વાસ્તવિકતા કંઈ જુદી જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં ડીજીટલ ઈન્ડિયાના...
એક નાનકડું કુટુંબ …પતિ પત્ની અને બે બાળકો …..રાઘવ અને રીમા અને તેમનાં બે સંતાન કિયાન અને ક્રિષા…..મધ્યમવર્ગીય પરિવાર ..નાનકડું પણ સુંદર...
એનસીબી (NCB)ના પંચનામા અનુસાર, આર્યન ખાને (Aryan khan) એનસીબીના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ (Charas)નું સેવન કરે છે અને તેનો...
૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ...
રાજકારણને ઘણી વાર શકયની કલા કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં અશકયની કલા પણ કહેવામાં આવે છે કારણ કે સત્તાની શોધમાં સાહસિક...
યુપીમાં ભાજપની સરકાર બની અને તેના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થયા બાદ યોગી આદિત્યનાથ દ્વારા પ્રદેશમાં ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું...
આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી બનશે , તેવો વિશ્વાસ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે વ્યકત્ત કર્યો હતો. નવરાત્રીના...
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં સોસાયટી- ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદમાં એસજી હાઈવે પર એક હોલમાં ગેટ ટુ ગેધરના...
સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના સાલડીમાં કહ્યું હતું કે આ મારી સાસરી છે, એટલે વિકાસ બરાબર કરજો. જો કે સીએમ પટેલે આ રીતે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.31મી ઓકટોબરે ના રોજ કેવડિયા ખાતે આવી રહ્યાં છે. લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 5 કેસ સહિત 19 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે....
રાજયમાં હજુયે કોરોનાની ત્રીજી લેહરનો ભય રહેલો છે ત્યારે સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા હવે રાજયના 8 મહાનગરોમાં રાત્રી કફર્યુ (Night Curfew) હવે...
ગુજરાતમાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે (Gujarat National Highway Reparing Demand) નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ...
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટમાં એક એફિડેવીટ રજૂ કરવામાં આવી છે. આ એફિડેવીટમાં GPCB એ કહ્યું છે કે...
ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના (Cruise Drugs Party Case ) કેસમાં બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB Chairman Ramiz Raja) ચેરમેન બન્યા બાદ રમીઝ રાજા અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. હવે તેઓએ ભારતને લઈને...
એર ઇન્ડિયા (Tata Auqire Air India After 68 Years) 68 વર્ષ બાદ ટાટા સન્સમાં પરત ફરી છે. આ માટે સરકાર દ્વારા હરાજીનું...
અરુણાચલ પ્રદેશ (Arunachal pradesh)માં ભારત અને ચીન (India vs china)ના સૈનિક (army) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સામસામે આવી જતા ફરી તણાવ...
રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Remove Gandhiji’s photo from 500 and 2000 notes) તસવીર હટાવી દેવાની માંગ...
વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.