કાલોલ: કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી કરાડ નહેર યોજના પૈકીની માઈનોર કેનાલના છેવાડાના ભાગે કેનાલના (પાણીને) વ્યાસડા-આપેશ્વર રોડ...
આણંદ: વડતાલ મંદિરના દર્શને ગયેલી આધેડ મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ 2018માં નોધાઈ હતી. જે મામલે ગત...
સંતરામપુર: ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટીની એન.વી.પટેલ સાયન્સ કોલેજના બાયોલોજીકલ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગ દ્વારા ઉર્જાના સંરક્ષણ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ....
સંતરામપુર: સંતરામપુર નગરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સંતરામપુર સ્ટેટ હોસ્પીટલ પાસેથી બાયપાસ રોડ કરોડોના ખર્ચે બનાવેલ છે. આ બાયપાસ રોડ...
આણંદ: ખેડા જિલ્લામાં ફરાર આરોપીને પકડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા એક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લાના અધિકારીઓને...
વડોદરા : શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં વિભિન્ન કારણોસર ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી નાખવાના બનાવો બનવા પામ્યા છે આ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ...
વડોદરા : કોઇ ગુનામાં પકડાયેલી મહિલા કેદીઓને રાખવા માટે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ તથા વડોદરાની મધ્યસ્થ જેલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી...
વડોદરા : કરજણ ખાતેથી પરત આવતી વેળાએ ધનોરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.અંમ્પાડ ચોકડી ખાતે ટ્રેલરે તવેરા ગાડીને અડફેટમાં લેતા 20 વર્ષીય યુવાનનું...
દેશની રાજધાની દિલ્હીની સરહદો ( DELHI BORDER) પર કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. ગાઝિપુર બોર્ડર ( GAZIPUR BORDER) પર...
દિલ્હીની સરહદ પર ૭૦ દિવસથી આંદોલન કરી રહેલા કિસાનોને રોકવા માટે જે કિલ્લેબંધી કરવામાં આવી છે તે જોઈને એક પત્રકાર બોલી ઊઠ્યો...
ભારતીય લોકશાહીને બગાડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ખેડૂત આંદોલનના નામે સામે આવ્યું છે. સ્વીડનની 18 વર્ષીય પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે ( GRETA THANBARG) આ...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ( PRIYANKA GANDHI) દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી ( TRACTOR RALLY) દરમિયાન માર્યા ગયેલા ખેડૂતના પરિવારને સાંત્વના આપવા...
સાબરમતી નદીમાં મિની ક્રુઝ સેવા શરૂ થઇ છે પણ અમે અપશુકન કરતા કહીએ છીએ કે આ ક્રુઝ એવા બંધ થઇ જશે. ગયુ...
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં ખેડુતોની રેલી દરમ્યાન જે હિંસા થઈ, પોલીસ જવાનો પર, વાહનો પર જે હુમલા થયા અને લાલ કિલ્લાને બાનમાં...
ભારતમાં સ્ત્રી શિક્ષણનો સૂર્યોદય પૂર્વ સ્ત્રીઓની સ્થિતિ અસંતોષકારક હતી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ સંતોષકારક હતી. તે સમયે ભારતમાં ઘણા લાંબા સમય...
દુનિયામાં જે દુઃખો છે તેના વિશે વિચાર કર્યો છે ખરો ? જો તમે વિચારશો તો ખબર પડશે કે આ બધા દુ:ખો લગભગ...
દેશાનાં સારા નાગરિક હોવું એ પણ એક દેશભક્તિ છે. નાની-નાની વાતોમાં પણ આપણે સારા નાગરિક થઇ પોતાનો દેશપ્રેમ બતાવી શકાય છે. તો...
એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે...
‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીઍ છીઍ.’ આ ફોટોલાઈન ધરાવતી ઍક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં...
ત્રણ દિવસથી ચાલુ રહેલા બજારનો વિકાસ રોકાઈ ગયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 141 અંક તૂટીને 50,114.29 પર કારોબાર કરી રહ્યો છે....
૧૯૫૦ ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
વડોદરા : ગુજરાત સરકારના ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગણી અને આઉટ સોર્સીંગના મુદ્દે કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ અટકાવવાની બુલંદ માંગણી સાથે...
વડોદરા : બોર્ડના વિદ્યાર્થીઓની જેમ યુનિ.ના વિદ્યાર્થીઓને પણ સિલેબસમાં ઘટાડો કરી આપવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. એજીએસજી ગ્રુપ ત્રણ...
વડોદરા : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની જાહેરાતથી ભાજપમાં ભાંજગડ વધી છે જેમાં હવે ત્રણ ટર્મ જે કાર્યકર્તાને ટિકિટ આપી...
ઓલપાડના મંદરોઈ બાદ કલેકટર તંત્ર દ્વારા ખજોદરાના જિંગા તળાવોના શરૂ કરાયેલા ડિમોલિશનમાં આજે વધુ ત્રણ જિંગા તળાવોનો તોડી પાડવામાં આવ્યાં હતાં. બે...
બુધવારે એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું અને સરકારને ચેતવણી આપી હતી કે, જો નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો...
મેટ્રો રેલને કારણે તેના રૂટની આસપાસ આવેલી બિલ્ડિંગોમાં ધ્રુજારી અનુભવાશે તેવી સુરતવાસીઓએ સ્હેજેય દહેશત રાખવાની જરૂરીયાત નથી. સુરતમાં દોડનારી મેટ્રો રેલ માટે...
કેનેડાની બરફની આ હોટેલ 21 વર્ષથી દર વર્ષે બને છે. આ એની 21મી આવૃતિ છે. હોટેલ ધ ગ્લેસ નામની આ હૉટેલના ઘણાં...
ગુજરાતમિત્ર દ્વારા ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની થીમ હેઠળ આયોજિત 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજથી શરૂઆત થઇ હતી. જેમાં પ્રથમ મેચ...
પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં બેસતા આપણા સાંસદોને મહિને ઓછામાં ઓછા 3.40 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળતાં હોય છે. સંસદના સત્રમાં હાજરી આપવા દૈનિક રૂપિયા 2000 અપાય છે. એટલું જ નહીં સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધે છે. તેઓને કાર્યકાળ દરમિયાન ભાડામુક્ત આવાસની સુવિધા મળે છે. સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે તેઓને મળતા પગાર અને ભથ્થાં આવકવેરા મુક્ત હોય છે. આ સાંસદ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેઓ અને તેમનું કુટુંબ પેન્શન મેળવવાને હક્કદાર બને છે.
જેની રકમ સંસદના કાર્યકાળ પ્રમાણે પ્રતિમાસ 25 હજારની 39 હજાર સુધી હોય છે. અન્ય સુવિધાઓ મળે છે. તેવું વધુમાં આટલા તોતિંગ પગાર ભથ્થા અને પેન્શન અને અન્ય લાભ સુવિધા મેળવતાં સાંસદોની એ પ્રથમ નૈતિક ફરજ બની રહે છે કે સંસદમાં નિયમિત રીતે હાજરી આપે અને પોતાના મતવિસ્તાર પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે. સાથે એમનું એ દાયિત્વ પણ બની રહે છે કે તેમના મતવિસ્તારનાં મતદારોમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોના ઉત્થાન અર્થે સતત પ્રયત્નશીલ બની રહે.
સુરત – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દ્વંદ્વ
જીવનમાં સામાન્ય માણસ કેમ સામાન્ય રહી જાય અને કોઈક કેમ વધુ સફળતા મેળવી લે છે એમાં આ દ્વંદ્વનું જ કારસ્તાન છે.સુખ-દુઃખ,પાપ-પુણ્ય,સત્ય-અસત્ય, ઉચ્ચ-નીચ,અમીર-ગરીબ,જાત-પાત,ગોરા-કાળા આસ્તિક- નાસ્તિક,માલિક-મજૂર,સફળતા-નિષ્ફળતા આ બધી પંચાતમાં ફકત અને ફક્ત સામાન્ય માણસ જ પડે છે.જે માણસ સફળ થઈ જાય પછી જાહેર મંચ પરથી સુફિયાણી વાતો અને મોટા મોટા ફાંકા મારતા હોય છે. એમની સફળતા કેવી રીતે મેળવી એની હંમેશા એક જ બાજુની ચર્ચા થાય અને એ બાજુ શું હોય તો કે ખૂબ મહેનત કરી,ઈમાનદારી રાખી,નિયત સાફ રાખી તો સામાન્ય માણસ વધુ ખરાબ છે એમ? એ ઓછી મહેનત કરે છે એમ? એની નિયત સાફ નથી એમ? બધા જ સફળ વ્યક્તિઓ તમને આ દ્વંદ્વમાં ફસાવીને જ પોતે સફળ થાય છે.
હંમેશા સામાન્ય પ્રજાને અન્યાય સામે લડવાની વાતો કહેવામાં આવે છે,હંમેશા સામાન્ય પ્રજાને ધર્મની,દેશની,સમાજની રક્ષા માટે બલિનો બકરો બનાવવામાં આવે છે.કેટલા સફળ લોકો કે રૂપિયા વાળાના ઘરના લોકો રસ્તા પર ધર્મ કે દેશ બચાવવા ઉતરે છે? અરે કેટલા અબજોપતિ કે કરોડપતિના દીકરાઓ સરહદ પર શહીદ થાય છે? જ્યાં સુધી તમે આ દ્વંદ્વમાં ફસાયેલા રહેશો ત્યાં સુધી તમે અને તમારી આવનારી સો પેઢીઓ સામાન્ય પ્રજા બનીને જ રહેશે.જે દિવસે આ દ્વંદ્વની બહાર નીકળ્યા એટલે તમે સફળ એ નક્કી.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.