‘ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની’ના થીમ હેઠળ આયોજિત ગુજરાતમિત્ર 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજે મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અજય તોમરની હાજરીમાં...
સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી, આ સોદો...
એમેઝોનને જલદી જ નવા સીઇઓ મળશે અને જ્યારથી એન્ડી જેસીના નામની જાહેરાત થઇ છે ત્યારથી જ તેમના વિશે જાણવામાં લોકોને રસ પડ્યો...
ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના...
GANDHINAGAR : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા પ્રસ્થાપિત ‘ચાણક્ય –એવોર્ડફોર ટીચર એજ્યુકેશન’ (CHANKAY AWARD FOR...
વોશિંગ્ટન,તા. 03 (પીટીઆઇ): યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ત્રણ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે જે બાબતે તેમણે કહ્યું હતું કે આ આદેશો...
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને (Election) લઇને વહીવટીતંત્ર સજજ થઇ ગયું છે. તાલુકાના 221 મતદાન કેન્દ્રો માટે 28...
બુધવારે રાહુલ ગાંધી ( RAHUL GANDHI) એ એક પ્રેસ કોન્ફરન્સ ( PRESS CONFRANCE) કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ...
છેલ્લા ઘણા દાયકાઓથી હવાના પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિંગ ( GLOBAL WARMING) ના જોખમોને ચેતવણી આપવામાં આવી રહી છે. તેના પરિણામે અમે હવામાન...
બેંગ્લુરૂ,તા. 3(પીટીઆઇ): સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી,...
દુબઈ. (Dubai) સંયુક્ત આરબ અમીરાત એટલે કે, યુએઇનું એક એવું શહેર જેના વિશે તમે ઘણું જાણતાં હશો! દુબઈના તમે વીડિયો જોયા હશે,...
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના ( RIHAANA) અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ (GRETA THENBARG) દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર...
DILHI : દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલન (FARMER PROTEST) ને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તેઓને સારવાર આપીને રજા...
સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે ચહેલ પહેલ જોવાઈ રહી છે. ભાજપે પણ...
સુરત: (Surat) ઈન્ડીગો એરલાઇન્સ (Indigo Airlines) દ્વારા દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા. 28 માર્ચથી...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણીનાં (Election) નગારાં જોરશોરથી વાગવા માંડ્યાં છે. તેમજ ભાજપની ટિકિટ માટેની ફોર્મ્યુલા તેમજ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની...
અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં...
બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ (swami om) વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન...
હાલમાં હોલીવુડ સિંગર રિહાના (SINGER REHANA) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. રિહાનાએ ખેડૂત આંદોલન ( FARMER PROTEST) વિશે એક ટ્વીટ કર્યું...
સુરત: શહેરના પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવા દબાણ...
મિયા ખલિફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ હાથમાં લીધેલું છે, જેમાં કહેવામાં...
BIHAR : બિહારના રાજપાકરના ભલુઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલા ધારાસભ્ય પ્રતિમા કુમારી (PRATIMA KUMARI) ની છેડતીનો મામલો સામે આવ્યો છે....
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે...
રત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં...
26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની...
જે કાર્યો કરવાથી વ્યકિત, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે...
પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં બેસતા આપણા સાંસદોને મહિને ઓછામાં ઓછા 3.40 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળતાં હોય છે. સંસદના સત્રમાં હાજરી આપવા દૈનિક રૂપિયા 2000 અપાય છે. એટલું જ નહીં સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધે છે. તેઓને કાર્યકાળ દરમિયાન ભાડામુક્ત આવાસની સુવિધા મળે છે. સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે તેઓને મળતા પગાર અને ભથ્થાં આવકવેરા મુક્ત હોય છે. આ સાંસદ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેઓ અને તેમનું કુટુંબ પેન્શન મેળવવાને હક્કદાર બને છે.
જેની રકમ સંસદના કાર્યકાળ પ્રમાણે પ્રતિમાસ 25 હજારની 39 હજાર સુધી હોય છે. અન્ય સુવિધાઓ મળે છે. તેવું વધુમાં આટલા તોતિંગ પગાર ભથ્થા અને પેન્શન અને અન્ય લાભ સુવિધા મેળવતાં સાંસદોની એ પ્રથમ નૈતિક ફરજ બની રહે છે કે સંસદમાં નિયમિત રીતે હાજરી આપે અને પોતાના મતવિસ્તાર પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે. સાથે એમનું એ દાયિત્વ પણ બની રહે છે કે તેમના મતવિસ્તારનાં મતદારોમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોના ઉત્થાન અર્થે સતત પ્રયત્નશીલ બની રહે.
સુરત – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દ્વંદ્વ
જીવનમાં સામાન્ય માણસ કેમ સામાન્ય રહી જાય અને કોઈક કેમ વધુ સફળતા મેળવી લે છે એમાં આ દ્વંદ્વનું જ કારસ્તાન છે.સુખ-દુઃખ,પાપ-પુણ્ય,સત્ય-અસત્ય, ઉચ્ચ-નીચ,અમીર-ગરીબ,જાત-પાત,ગોરા-કાળા આસ્તિક- નાસ્તિક,માલિક-મજૂર,સફળતા-નિષ્ફળતા આ બધી પંચાતમાં ફકત અને ફક્ત સામાન્ય માણસ જ પડે છે.જે માણસ સફળ થઈ જાય પછી જાહેર મંચ પરથી સુફિયાણી વાતો અને મોટા મોટા ફાંકા મારતા હોય છે. એમની સફળતા કેવી રીતે મેળવી એની હંમેશા એક જ બાજુની ચર્ચા થાય અને એ બાજુ શું હોય તો કે ખૂબ મહેનત કરી,ઈમાનદારી રાખી,નિયત સાફ રાખી તો સામાન્ય માણસ વધુ ખરાબ છે એમ? એ ઓછી મહેનત કરે છે એમ? એની નિયત સાફ નથી એમ? બધા જ સફળ વ્યક્તિઓ તમને આ દ્વંદ્વમાં ફસાવીને જ પોતે સફળ થાય છે.
હંમેશા સામાન્ય પ્રજાને અન્યાય સામે લડવાની વાતો કહેવામાં આવે છે,હંમેશા સામાન્ય પ્રજાને ધર્મની,દેશની,સમાજની રક્ષા માટે બલિનો બકરો બનાવવામાં આવે છે.કેટલા સફળ લોકો કે રૂપિયા વાળાના ઘરના લોકો રસ્તા પર ધર્મ કે દેશ બચાવવા ઉતરે છે? અરે કેટલા અબજોપતિ કે કરોડપતિના દીકરાઓ સરહદ પર શહીદ થાય છે? જ્યાં સુધી તમે આ દ્વંદ્વમાં ફસાયેલા રહેશો ત્યાં સુધી તમે અને તમારી આવનારી સો પેઢીઓ સામાન્ય પ્રજા બનીને જ રહેશે.જે દિવસે આ દ્વંદ્વની બહાર નીકળ્યા એટલે તમે સફળ એ નક્કી.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.