સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા...
MAHARASTRA : મહારાષ્ટ્રના યવતમાળ (YAVTAMAL)માં સોમવારે પોલિયો (POLIO) ને બદલે સેનિટાઇઝર ( SENETAIZER) પીધા બાદ પાંચ વર્ષથી ઓછી વયના 12 બાળકો (12...
ભારતીય અમેરિકન ભવ્યા લાલને 1 ફેબ્રુઆરીએ નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી (U S SPACE AGENCY)ના કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી...
SANGHAI : ચીન (CHINE) માત્ર વિશ્વમાં તેની ભવ્યતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે દેશની વિરુદ્ધના દરેક અવાજને દબાવવાનો પણ પ્રયાસ...
CHANDIGADH : સિટી કાઉન્સિલની ચૂંટણીઓ પૂર્વે પંજાબ ( PUNJAB) ના જલાલાબાદ (JALALABAD) માં તંગ વાતાવરણ સર્જાયું છે. અકાલી દળ ( AKALI DAL)...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે મતદાનને આડે હવે માત્ર 20 દિવસ રહ્યા છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ છે...
પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં...
નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ...
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમે અત્યાર સુધી પાંચ વખત ટૂર્નામેન્ટ જીતી...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (SUBRAMANYAM SWAMI)એ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની જ સરકારને ઘેરી લીધી છે. સોમવારે નાણાં...
તા. ૧૨ જાન્યુઆરીનાં ગુજરાતમિત્રમાં પંકજ મહેતાનાં ચર્ચાપત્રમાં જણાવેલ મુદ્દા સાથે સહમત થવું જ રહ્યું. એમણે જણાવેલ બે માર્ગો પર અકસ્માત થવાની પૂરેપૂરી...
‘ગુજરાતમિત્ર’ અખબારમાં પાંડેસરાના બોગસ ડોકટરના ન્યુઝ પ્રકટ થયા છે. આ શહેરમાં આવા એક નહી અનેક બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. શહેરના છેવાડાના...
કોરોના આવ્યો, એના પહેલાં દેશ અને દુનિયામાં અનેક રોગો આવ્યા અન ગયા. રાજકારણીઓનું પણ એવું જ છે. જેમ દરેક રોગ પોતાની અસરો...
અત્યારે જ ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિન ઉજવ્યો હશે. જેમ સમાજમાં આપણા રક્ષકો પોલિસો છે તેમ સરહદના રક્ષકો આપણા સૈિનકો છે. પડોશી...
ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ) ને આદેશ આપ્યો છે કે તેઓ ટોચના કમાન્ડર અને તેના સહાયક ઇન કમાન્ડ વચ્ચે ચાલી રહેલા...
બેંક લોન પંચોતેર ટકા ડીસ્કાઉન્ટથી ખરીદનાર, પચાસ ટકા ડીસ્કાઉન્ટથી વેચશે. ખરીદનાર મોટે ભાગે ફાઇનાન્સરો હશે જેઓ મની અને મસલ પાવરથી રીકવર કરશે....
પ્રતિ વર્ષે, આપણો રાષ્ટ્રિય તહેવાર…. ‘‘પ્રજાસત્તાક દિન’’ તરીકે 26મી જાન્યુઆરીએ ઉજવાય છે? સાંપ્રત યુવા પેઢી, સંભવત: અજાણ હોઈ શકે, આપણો દેશ જ્યારે...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ (ફાઇનાન્સ બિલ) રજૂ કર્યું તે સાથે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું તે અત્યંત મહત્ત્વનું છે....
એક રાજા યુદ્ધ હાર્યો અને યુદ્ધમાં તેના સેનાપતિ, મંત્રી, રાણી, કુંવર બધા જ માર્યા ગયાં અને દુશ્મન રાજાએ તેને જીવતો પકડી કેદમાં...
નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી દિલ્હીની સરહદો (delhi border) પર કૃષિ કાયદા (agriculture law) ઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે તેના 69 માં...
આ બજેટમાં ઘણાં સાર્થક પગલાં ઉઠાવાયાં છે. પહેલું પગલું એ કે પાયાનાં માળખા જેમ કે શહેરોમાં મેટ્રો માટે રોકાણ વધારાયું છે. બીજું...
GANDHINAGAR : કેન્દ્રીય બજેટ (CENTRAL BUDGET) 2021-22 અંગે ફિક્કી ગુજરાત (FICCI GUJRAT) રાજ્ય પરિષદના અધ્યક્ષ દીપક મહેતાએ કહ્યું, “આજે આપણે એક ઉત્તમ,...
GANDHINAGAR : આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ...
શિક્ષણમાં હવે બધું પૂર્વવત્ થવાના સંજોગો છે. કોરોના મહામારીએ આપણા જીવન પર વ્યાપક અસરો પાડી છે. પણ બધું સામાન્ય અને પૂર્વવત્ થાય...
AHEMDABAD : સૌરાષ્ટ્રના જૂનાગઢ (JUNAGADH) માં થતી કેસર કેરી (KESAR MANGO) ની સમગ્ર ગુજરાતમાં ભારે માગ રહે છે. તેની સાથે અમરેલીની કેરીની...
મહિનાઓથી કોવિડ-૧૯ના રોગચાળાનો માર વેઠી રહેલી દેશની જનતાને મસમોટી આશાઓ બંધાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને કહ્યું હતું કે આ વખતનું...
સુરત : રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે આજે પાર્લામેન્ટ્રી બોર્ડમાં કોને ટિકીટ...
બજેટ પછી પણ માર્કેટમાં રેકોર્ડ ચાલુ છે. સેન્સેક્સ ( sensex) 1,403 અંક વધીને 50,004.06 પર કારોબાર કરી રહ્યો છે. અગાઉ, 21 જાન્યુઆરીએ,...
કેન્દ્રીય બજેટ વધુ એક વખત દેશની જનતા સાથે છેતરપિડી સમાન હોવાની પ્રતિકિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે...
પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં બેસતા આપણા સાંસદોને મહિને ઓછામાં ઓછા 3.40 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળતાં હોય છે. સંસદના સત્રમાં હાજરી આપવા દૈનિક રૂપિયા 2000 અપાય છે. એટલું જ નહીં સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધે છે. તેઓને કાર્યકાળ દરમિયાન ભાડામુક્ત આવાસની સુવિધા મળે છે. સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે તેઓને મળતા પગાર અને ભથ્થાં આવકવેરા મુક્ત હોય છે. આ સાંસદ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેઓ અને તેમનું કુટુંબ પેન્શન મેળવવાને હક્કદાર બને છે.
જેની રકમ સંસદના કાર્યકાળ પ્રમાણે પ્રતિમાસ 25 હજારની 39 હજાર સુધી હોય છે. અન્ય સુવિધાઓ મળે છે. તેવું વધુમાં આટલા તોતિંગ પગાર ભથ્થા અને પેન્શન અને અન્ય લાભ સુવિધા મેળવતાં સાંસદોની એ પ્રથમ નૈતિક ફરજ બની રહે છે કે સંસદમાં નિયમિત રીતે હાજરી આપે અને પોતાના મતવિસ્તાર પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે. સાથે એમનું એ દાયિત્વ પણ બની રહે છે કે તેમના મતવિસ્તારનાં મતદારોમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોના ઉત્થાન અર્થે સતત પ્રયત્નશીલ બની રહે.
સુરત – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દ્વંદ્વ
જીવનમાં સામાન્ય માણસ કેમ સામાન્ય રહી જાય અને કોઈક કેમ વધુ સફળતા મેળવી લે છે એમાં આ દ્વંદ્વનું જ કારસ્તાન છે.સુખ-દુઃખ,પાપ-પુણ્ય,સત્ય-અસત્ય, ઉચ્ચ-નીચ,અમીર-ગરીબ,જાત-પાત,ગોરા-કાળા આસ્તિક- નાસ્તિક,માલિક-મજૂર,સફળતા-નિષ્ફળતા આ બધી પંચાતમાં ફકત અને ફક્ત સામાન્ય માણસ જ પડે છે.જે માણસ સફળ થઈ જાય પછી જાહેર મંચ પરથી સુફિયાણી વાતો અને મોટા મોટા ફાંકા મારતા હોય છે. એમની સફળતા કેવી રીતે મેળવી એની હંમેશા એક જ બાજુની ચર્ચા થાય અને એ બાજુ શું હોય તો કે ખૂબ મહેનત કરી,ઈમાનદારી રાખી,નિયત સાફ રાખી તો સામાન્ય માણસ વધુ ખરાબ છે એમ? એ ઓછી મહેનત કરે છે એમ? એની નિયત સાફ નથી એમ? બધા જ સફળ વ્યક્તિઓ તમને આ દ્વંદ્વમાં ફસાવીને જ પોતે સફળ થાય છે.
હંમેશા સામાન્ય પ્રજાને અન્યાય સામે લડવાની વાતો કહેવામાં આવે છે,હંમેશા સામાન્ય પ્રજાને ધર્મની,દેશની,સમાજની રક્ષા માટે બલિનો બકરો બનાવવામાં આવે છે.કેટલા સફળ લોકો કે રૂપિયા વાળાના ઘરના લોકો રસ્તા પર ધર્મ કે દેશ બચાવવા ઉતરે છે? અરે કેટલા અબજોપતિ કે કરોડપતિના દીકરાઓ સરહદ પર શહીદ થાય છે? જ્યાં સુધી તમે આ દ્વંદ્વમાં ફસાયેલા રહેશો ત્યાં સુધી તમે અને તમારી આવનારી સો પેઢીઓ સામાન્ય પ્રજા બનીને જ રહેશે.જે દિવસે આ દ્વંદ્વની બહાર નીકળ્યા એટલે તમે સફળ એ નક્કી.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.