ભારત જેવા આર્ય દેશમાં જન્મ ધારણ કરનાર પ્રત્યેક માનવ ગળથૂથીમાં જીવદયાના અને અનુકંપાના સંસ્કારો લઈને આવતો હોય છે. તેને બાળપણથી શીખવવામાં આવતું...
મંદિરમાં ઉત્સવનું વાતાવરણ હતું.લક્ષ્મી નારાયણને સુંદર શણગાર, મંદિરમાં ફૂલોનું સુશોભન,ચારે બાજુ દીવા …છપ્પન ભોગની પ્રસાદી..બહુ જ ભવ્ય વાતાવરણ અને ચારે બાજુ ભક્તોની...
યુદ્ધ સૈનિકોની સંખ્યાના આધારે નથી જીતાતું, પણ વ્યૂહરચનાને આધારે જીતાય છે. કાગળ ઉપર અને આંકડાઓની દૃષ્ટિએ રશિયન સૈન્યની સરખામણીમાં યુક્રેનનું સૈન્ય મગતરાં...
ગોકુળ ગામની ગલીઓમાં બાલકૃષ્ણ લીલા કરતાં કરતાં મોટા થયા.વૃન્દાવનમાં ગોપીઓની મટકી ફોડે, રાસ રમે અને ગોવાળો સાથે ગેડી દડો રમે અને ગાયો...
એક પ્રોફેસરને બૌદ્ધ ધર્મમાં રસ પડ્યો. ધીમે ધીમે તેણે પોતે બૌદ્ધ ધર્મનું પાલન કરવા માંડ્યું.બુદ્ધત્વને સમજવા માટે પ્રોફેસરે જેટલા હાથ લાગ્યા તે...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભારતના આશરે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણતાં હતાં. ભારત સરકારે ગયા સપ્તાહે તેમને સહીસલામત યુક્રેન છોડી દેવાની...
એક દરવેશ પાસે એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, ‘બાબા, હું તમારો શિષ્ય બનવા આવ્યો છું.મારે હવે તમારા શિષ્ય બનીને તમારી સાથે...
યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો તે પછી આપણને ખબર પડી કે આપણા દેશના કેટલા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે યુક્રેનમાં રહેતા હતા. ભારત...
એક દિવસ ભારતના પ્રખ્યાત સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર યાત્રાએ નીકળ્યા હતા અને યાત્રા કરત કરતા હરદ્વારના ગંગા કિનારે પહોંચ્યા. પંડિતજીએ દુરથી બરાબર...
એક સાધુ તેમના એક શિષ્ય સાથે રોજ ગામમાં ભિક્ષા માંગવા જાય અને પહેલા પાંચ ઘરમાંથી જે ભિક્ષા મળે તેમાંથી જ દિવસમાં ગુરુ...