દાયકાઓથી જે પ્રજા શાંતિ અને સંપથી જીવતી હોય તેમને અંદરોઅંદર લડાવી મારવાની કળા રાજકારણીઓ જાણતા હોય છે. હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથી રાજકીય...
વિધાનસભાની ચૂંટણીને ટાંકણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપ ૨૦૧૭ની ચૂંટણી જીત્યો તેમાં હિન્દુ મોજાંનો મોટો ફાળો હતો. જો...
એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર મનુષ્યની હાલત વિષે ચિંતા કરતા હતા.મનુષ્ય દુખી હતો ,તકલીફમાં હતો અને કળિયુગને કરને હજી...
આશ્રમમાં નવા જોડાયેલા શિષ્યો સાથે પહેલીવાર વાત કરતા;ગુરુજી જ્ઞાન વિષે જ્ઞાન આપી રહ્યા હતા …ગુરુજીએ કહ્યું, ‘તમે બધા જાણો જ છો કે...
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા વિધાનસભ્યોની અને મંત્રીઓની લાઈન લાગી હતી. ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ભવ્ય વિજય થતાં...
પંજાબમાં આંદોલન કરી રહેલા કિસાનો દ્વારા વડા પ્રધાનના કાફલાને અટકાવવામાં આવ્યો તે મુદ્દે વાતનું વતેસર થઈ રહ્યું છે. વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી...
ગુરુજીના આશ્રમમાં તેમના ઘણા શિષ્યો આજે વિદ્યા પૂર્ણ કરી વિદાય લેવાના હતા.છેલ્લા પ્રવચન બાદ ગુરુજીએ બધાને આશીર્વાદ આપતાં કહ્યું, ‘જીવનમાં સદા આગળ...
ગયા ડિસેમ્બર મહિનામાં હરિદ્વારમાં જે ધર્મસંસદ મળી ગઈ તેમાં આપવામાં આવેલાં મુસ્લિમવિરોધી ભાષણોનો મુદ્દો રહીરહીને જોર પકડી રહ્યો છે. આ ધર્મસંસદમાં ગાંધીજી...
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના તમામ નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મની આરાધના કરવા ઉપરાંત તેનો પ્રચાર...
એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં કહ્યું, ‘શિષ્યો, તમે અહીં મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો.પણ યાદ રાખજો, માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી.જીવનમાં જ્ઞાન...