‘‘વા વાયાથી નળિયું ખસિયું, તે દેખીને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર; પણ તે હતો વાવંટોળ’’આ કહેવત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા...
આફ્રિકામાં જયારે નવી નવી રેલવે શરૂ થઇ હતી ત્યારની વાત છે.નવી રેલવેની શરૂઆત માટે બધી તૈયારી થઇ ગઈ. પાટા નંખાઈ ગયા.પણ અમુક...
ભારતનાં લગભગ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવી રીતે લગભગ ૭૭ ટકા પુખ્ત વયનાં લોકોને...
એક જાણીતા ખગોળશાસ્ત્રી ..સતત સંશોધનમાં વ્યસ્ત રહે …૧૮ કલાક અવકાશ નિરીક્ષણ અને નોંધ ક્ર્વામજ વ્યસ્ત રહે તેઓ જેટલા ખગોળશાસ્ત્રના પ્રખર જાણકાર હતા...
વેબ.૧ અને વેબ.૨નો જમાનો હવે પૂરો થવાનો છે. વેબ.૧માં બેઝિક ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવતી હતી અને...
એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં પાપ અને પુણ્ય વિષે ઘણું બધું સમજાવ્યું.જીવનમાં જે મળે તે પાપ પુણ્યનાં ફળ છે તેમ સમજાવ્યું અને કહ્યું...
દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં ખ્રિસ્તી, ઇસ્લામ અને વૈદિક (સનાતન) ધર્મનો સમાવેશ થાય છે. આજની તારીખમાં દુનિયાના ૨૩૮ કરોડ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે...
ચંદનનાં લાકડાંની દુકાનમાં ચંદનના લાકડાંના નાના મોટા ટુકડાઓ પડ્યા હતા.ચંદનનાં લાકડાં પોતાની કિંમત અને મહત્ત્વ પર ગુમાન કરતાં હતાં. જે પ્રમાણે ગ્રાહક...
મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પર ખંડણીનો કેસ કરવામાં આવે તે ચોંકાવનારી ઘટના ગણાવી જોઈએ. ભૂતપૂર્વ પોલીસ કમિશનર નાસી જાય અને મુંબઈની...
મહાભારતનું યુદ્ધ શરૂ થવા પહેલાંની વાત છે.મહારાજ ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં પુત્રની ખોટી વાત અને જીદને અટકાવી શકતા ન હતા અને વાત યુદ્ધ સુધી...