જેની અપેક્ષા હતી એવા દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા. દરેક પક્ષના પ્રતિનિધિઓએ એમના ભવ્ય વિજયના વધામણાં લીધા છે. ઈતિહાસ રચનાર...
સદગત રામદેવ સાહુ (ઉ.વ. ૭૫) છેલ્લાં ૨૫ વર્ષથી બિહારમાં એક મુસ્લિમ પરિવાર સાથે રહેતા હતા અને પોતાનું નિયત દરજીનું કામકાજ કરતા હતા....
આઝાદીના 75 મા વર્ષે ગાંધીજીના ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં નશાબંધીના કાયદાનો ભંગ કરનારની ખેર નથી એવી એક વાર...
હાલ આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)ના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો થઈ રહ્યા છે. તેમાં પ્રાયમરી ચેનલો પરથી થતાં પ્રાદેશિક ભાષાના પ્રસારણની વાત કરીએ...
અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે.’દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી...
સાત મોક્ષદાયિની નગરીઓ છે. એમાં અવંતિકાનગરી અતિ પાવન, પવિત્ર, ઉપકારી, સહિષ્ણુ અને શાંત નગરી છે. જેનું નામ લેવાથી પાપનો નાશ, પુણ્યની પ્રાપ્તિ...
હિંદુઓ આ ભજન વારંવાર ગાય છે. ‘‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન’’ પરંતુ આ ભજન ગાનારા જ પોતાનામાં સન્મતિને પ્રવેશ કરવા...
તાજેતરમાં સુ.મ.પા. દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી 21/1 હેઠળ બંધાયેલી સોસાયટીમા હાલના કબજેદારોને આઇસીના નાણા ભરવા માટેના માંગણાના બીલો મોકલી આપી લોકોને દોડતા...
અતિવૃષ્ટિ, ધરતીકંપ, દુકાળ, દાવાનળ કે જવાળામુખી ફાટી નીકળવો, માટી ધસી પડવી, કોરોના જેવી મહામારી ફાટી નીકળવી વગેરે સમયે અમુક વર્ગના લોકો, કેટલાક...
તા. 17-7-22ના ‘‘ગુજરાતમિત્ર’’ માં પાના નં- 6 ઉપર ‘‘ચાર્જિગ પોઈન્ટ’’ કોલમમાં હેતા ભૂષણનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમાં એક રાજા અને...