વરસે વસંતના આગમન પૂર્વે શિશિર ઋતુમાં મોટા ભાગનાં વૃક્ષો પોતાનાં પાંદડાંને ખંખેરી નાખે છે, પણ કદી કોઇ વૃક્ષ થડનો ત્યાગ કરતું નથી....
ભારતમાં અપવાદ સિવાય અનેક રાજયોમાં દારૂબંધીને હળવી બનાવી. ગાંધી ઇમેજને બચાવવા, દારૂબંધીની અમલવારી નિષ્ફળ બનાવવા માટે જવાબદાર વહીવટી તંત્ર અમલદારોના આજીવન શાલિયાણાં...
વિદાય લેતા રાષ્ટ્રપ્રમુખ કોવિંદે યોજેલા છેલ્લા સમારંભમાં આ રાષ્ટ્રપ્રમુખની વધુ પડતી નમ્રતા અને પ્રધાનમંત્રીનો વધુ પડતો ઘમંડ ધ્યાન ખેંચનારાં બની રહ્યાં. રાષ્ટ્રપ્રમુખ...
તા. ૨૧ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં નવસારીના મહેશ નાયકનું ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેનું ચર્ચાપત્ર પ્રગટ થયું એ...
કેજરીવાલની ગુજરાતમાં સત્તા મળે તો ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત પછી કોઇક વ્યકિતએ તેનું ગણિત સમજાવ્યું છે, જે આ પ્રમાણે છે....
દાઊદી વોહરા સમાજના મિસરી કેલેન્ડર પ્રમાણે આ વરસે શુક્રવારે નવા વરસ 1444 ની શરૂઆત થશે. દાઊદી વોહરા સમાજમાં નવા વરસની પૂર્વ રાતનું...
જેની અપેક્ષા હતી એવા દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા. દરેક પક્ષના પ્રતિનિધિઓએ એમના ભવ્ય વિજયના વધામણાં લીધા છે. ઈતિહાસ રચનાર...
સદગત રામદેવ સાહુ (ઉ.વ. ૭૫) છેલ્લાં ૨૫ વર્ષથી બિહારમાં એક મુસ્લિમ પરિવાર સાથે રહેતા હતા અને પોતાનું નિયત દરજીનું કામકાજ કરતા હતા....
આઝાદીના 75 મા વર્ષે ગાંધીજીના ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં નશાબંધીના કાયદાનો ભંગ કરનારની ખેર નથી એવી એક વાર...
હાલ આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)ના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો થઈ રહ્યા છે. તેમાં પ્રાયમરી ચેનલો પરથી થતાં પ્રાદેશિક ભાષાના પ્રસારણની વાત કરીએ...