ગાંધીનગર: બુધવારે તા. 27મી જુલાઈના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા સરકારની નવી “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી....
અમદાવાદ(Ahmedabad): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર...
ગાંધીનગર (Gandhinagar):સોમવારે બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડનો પહેલો કેસ સામે આવ્યો હતો. વીતેલા ત્રણ દિવસ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થઈ...
અમદાવાદ: ભણવાની (Study) તેમજ શીખવાની કોઈ ઉંમર (Age) હોતી નથી એવું આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ આ વાતને હકીકતમાં બદલનાર છે ગુજરાતના...
ગાંધીનગર : રાજ્યમાં આગામી તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૯-૦૦ કલાકે સાપુતારા (Saputara) ખાતે મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ‘મેઘ મલ્હાર પર્વ’નું ઉદઘાટન સીએમ...
અમદાવાદ : કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થા સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સના (Labor Force) આંકડા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ (Government...
ગાંધીનગર : રાજ્યમાં “કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ” અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગત તા. ૧૫મી જુલાઇ, ૨૦૨૨થી ૧૮-૫૯ વર્ષની વયજૂથના...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે...
ગાંધીનગર : બોટાદના (Botad) રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડના (LatthaKand) પગલે બોટાદ તથા અમદાવાદ (Ahmedabad) જિલ્લા સહિતના ગામોમાં 57 લોકોના મૃત્યુ (Death) થયા...
ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી (Heavy Rain) પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે (Survey) કરવામાં આવી રહ્યો છે. જેમાં પૂરગ્રસ્ત જિલ્લામાં હેક્ટરથી (Hectares) પાકોનું...