પ્રેમ સુમેસરાનું 8-8-22 નું ચર્ચાપત્ર ‘ભારતની છાતી પર….’વાંચ્યુ. ગાંધીનું ખંડન અને ગોડસેનો મહિમા કરનાર ખરેખર તમો લખો છો તેમ બબુચકો જ કહેવાય....
સુરતમાં ગણપતિ ઉત્સવની શરૂઆત ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં થઈ હતી.હિન્દુ મિલનની ગણપતિ વિસર્જનયાત્રા સૌથી છેલ્લી નીકળતી.ગણપતિ ઉત્સવમાં કોટ વિસ્તાર આગવી ઓળખ...
નડિયાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ 31 મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી આવનાર છે. ત્યારે, મુખ્યમંત્રી સમક્ષ પાલિકાના ભ્રષ્ટાચારનો ભાંડો ન ફુટે...
આટલા વર્ષમાં ન જોવા મળેલ કે સાંભળવા મળેલ બાબત હવે હકીકત બની ગઈ છે. અન્ય રાજ્યમાંથી આવતું ડ્રગ્સ પકડાતુ અને તે પણ...
ટિકટોક સ્ટાર અને ભાજપનાં નેતા સોનાલી ફોગાટની ગોવાની હોટેલમાં થયેલી હત્યાના પ્રકરણમાં ભારતની સામાજિક જિંદગીનો બિહામણો ચહેરો પ્રગટ થાય છે. સોનાલી ફોગટ...
પ્રશ્ન: આર્થિક રીતે મારું ભવિષ્ય કેવું છે? કેટલા સંતાનનો યોગ છે? ગર્ભધારણ માટે સમય સૂચવશો તો ગમશે.શ્રૃતિ શુકલ (મુંબઇ)ઉત્તર: આપના જન્મના ગ્રહો...
મંત્રના દોષો જાણીને, એ દોષો નિવારીને કે દોષો નિવારીને મંત્રનો જાપ કરવો હિતાવહ છે. શારદાતિકલતસ્ત્રમાં આ દોષો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.छिन्नो रुद्धः...
ધનવાન થવાની ઇચ્છા સૌની હોય છે અને સૌથી વધુ ધનવાન હોવું એ તો સંજોગ, શકિત અને દૃષ્ટિનું પરિણામ હોય છે. મુકેશ અંબાણી...
મકાન બનાવવા માટે જરૂરી વિન્યાસ, આર્કીટેકચર પ્લાનીંગ અને સ્ટ્રકચરલ ડીઝાઇન તૈયાર થઇ ગયા પછી વારો આવે છે ભૂમિ શુદ્ધિકરણનો અર્થાત્ જે ભૂમિ...
મઘા નક્ષત્ર(૨)મઘા નક્ષત્રમાં શુકદેવજી જનક રાજાના શિષ્ય થયા એ વાત ગયા લેખમાં જોઈ. જનક રાજાએ શુકદેવને પોતાના શિષ્ય બનાવી ઈશ્વર સાથે નાતો...