કુદરતની રચના પણ વિચારવા લાયક છે. દેશમા અમુક સ્થળોની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વિકાસ કરવામાં આવે છે. તે મુજબ હિમાલયન વિસ્તારોને પ્રવાસન તરીકે...
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછાએ સત્ય અને નૈતિકતાને હાંસિયામાં ધકેલી દીધા છે. ખાસ કરીને સુરતના ભવ્ય ઈતિહાસને લઈને...
IPL દરમિયાન દરેક ડોટ બોલ પર 500 વૃક્ષો વાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક સરાહનીય પહેલ લાગે છે, પરંતુ હકીકતમાં આ...
માર્ગ અકસ્માતોની ગંભીર સમસ્યા વચ્ચે, ગુજરાત સરકારે અકસ્માત પીડિતો માટે ‘ગોલ્ડન અવર’ સારવાર અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જે માનવતાવાદી અભિગમનું...
સુરતમાં ૧૯૯૪માં પ્લેગ મહામારી આવી ત્યાંરે સુરત ખાલી થઈ ગયું હતુ. સુરતમાં ફક્ત મૂળ સુરતીઓ બચ્યા હતા. આપત્તિ ને અવસરમાં બદલનાર સુરતીઓ...
હમણાં છેલ્લા કેટલાય સમયથી નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. લગ્ન સમયસરના કરવા અથવા લગ્ન કરવા નહીં. આ બન્ને વાતો આપણી કુટુંબ વ્યવસ્થા...
સુરત પોલીસે હતાશામાં ગરકાવ લોકોને આશા તરફ વાળવા માટે એક સંવેદનશીલ પહેલ કરી છે. જેને એક વર્ષમાં નોંધનીય સફળતા સાંપડી છે.658 કરતાં...
એપ્રિલ મહિનામાં દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી છે અને હજી તો આખો મે મહિનો બાકી છે. આમ પણ ચાલુ...
દાદાસાહેબ ફાળકે – 30 એપ્રિલ, જન્મદિવસ ભારતીય સિનેમાની પહેલી ફીચર ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર બનાવી સિનેમાની શરૂઆત કરનાર, સિનેમા ક્ષેત્રે પ્રદાન કરનારને...
આજનો સમાજ એક અજબ વિસંગતિમાં જીવી રહ્યો છે. દરેક માણસ પાસે ક્ષમતા છે, પ્રતિભા છે, વિચારો છે છતાં મોટા ભાગનાં લોકો એક...