આપણા હિન્દુ ધર્મમાં એવુ કહેવામાં આવ્યું છે કે દરેક કપલે ઓછામાં ઓછા બે સંતાનો એટલે કે પુત્રો કે પુત્રી ઓ નું આ...
જાણીતા પર્યાવરણ નિષ્ણાત અને દેશપ્રેમી સોનમ વાંકચૂકને ભારત સરકારે દેશ માટે ખતરો ગણી NSA હેઠળ 170 દિવસ સુધી જોધપુર જેલમાં ગોંધી રાખેલ...
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જાહેર કરાયેલા 2024 ના અહેવાલ અનુસાર ભારતમાં દર અઢાર (18) મિનિટે બળાત્કારનો એક કેસ નોંધાય છે. વાસ્તવિક...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક પહેલાં તાઈવાન ટાપુની આસપાસ ચીની લશ્કરી ગતિવિધિઓમાં અચાનક વધારો થયો છે....
પાચરાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામ જોતાં થોડી બહોળા કેનવાસ પર સમગ્રતામાં વાત કરવાની જરૂર ભાસે છે માટે આ લેખશ્રેણી:જેની કોઈ રાજકીય ગણના નહોતી,...
દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ન્યૂયોર્કનું મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (The Met) વિશ્વનું સૌથી વધુ ચર્ચિત સ્થળ બની જાય છે. મેટ...
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે માતૃદિનની ઉજવણી કરવામાં આવે છે. માતૃઋણ ક્યારેય ન ચૂકવી શકાય. માતાનો પ્રેમ નિ:સ્વાર્થ, પ્રેમનું ઝરણું હોય,...
જગત મુસાફરી કરવા આવેલાં માણસોમાં તમે અને હું, આપણે બધા જ કુદરતે ગોઠવેલી શ્વસનતંત્રની વૈજ્ઞાનિક શારીરિક પ્રક્રિયા મુજબ બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીની સાંસારિક...
ડોક્ટર, હકીમ, વૈદ્ય માનવસમાજમાં જીવનરક્ષાની દિશામાં સતત કાર્યરત રહીને મૂલ્યવાન સેવા આજીવન આપતા રહે છે. તે ઉપરાંત કેટલાક ઉત્સાહી જનસેવકો આજીવન નિ:સ્વાર્થ...
મેં મારા તા. 23 જાન્યુઆરી 2026ના રોજ ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયેલા ચર્ચાપત્રમાં લખ્યું હતું કે હુમાયુન કબીરે તુણમુલ કોંગ્રેસમાંથી નીકળીને નવો પક્ષ સ્થાપવાની...