સ્વૈરવિહારી ડો. સુબ્રમણ્યમ સ્વામી એકલે હાથે રાજકીય લડાઇ લડવામાં માનતા હોવા છતાં અને ‘વન મેન આર્મી’ હોવા છતાં અત્યારે ભારતીય જનતા પક્ષના...
કોંગ્રેસ માટે આંતરિક બળવો કંઇ નવાઇની વાત નથી અને દરેક વખતે પક્ષ નવાં સ્વરૂપ અને કેટલીક વાર બદલાયેલા નામ સાથે ફરી જન્મ...
છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો ચૂંટણી અને વધતે-ઓછે અંશે શાસન પ્રણાલીમાં એવો અભિગમ રહ્યો છે કે કાયમ જંગ ખેલતાં રહેવું અને...
જમ્મુ પ્રદેશને તેના સામાજિક-રાજકીય આર્થિક સશકિતકરણ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ? તેણે જમ્મુને પૃથક હસ્તિ તરીકે જોવું જોઇએ કે જમ્મુ-કાશ્મીરની વ્યાપક...
આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ વિધાનસભાઓની ચૂંટણીઓનું મહત્ત્વ કયાં છે? અલબત્ત, કોણ જીતે છે તે હંમેશા મહત્ત્વનું રહે છે, પણ કોણ જીતે...
જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ સમિતિના નવા ચૂંટાયેલા સભ્યો પોતાના હકકોની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે બે દિવસનો તાલીમ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં...
‘….. આપણા વડાપ્રધાન એક ગામડામાંથી આવે છે અને ગર્વપૂર્વક કહે છે કે તેઓ કંઇ પણ ન હતા અને વાસણ માંજતા હતા તથા...
પુડુચેરી સરકારનું પતન કોંગ્રેસને આભારી નથી. અનિવાર્ય હતું તે બન્યું છે, પણ અણધાર્યું નથી. ભારતને કોંગ્રેસમુકત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન...
મૌન આશીર્વાદ છે અને આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું અજમાવાયેલું અને કસોટીમાંથી પાર ઉતરેલું તથ્ય છે, જે કટોકટીના સમયે હાથવગું સાબિત થયું છે....
જમ્મુ-કાશ્મીરના એક વારના રાજયને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ 370 તા. 5 મી ઓગસ્ટ, 2019 ના રોજ નાબૂદ કરાઇ અને રાજય બે...