તા. ૨૧ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં નવસારીના મહેશ નાયકનું ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેનું ચર્ચાપત્ર પ્રગટ થયું એ...
કેજરીવાલની ગુજરાતમાં સત્તા મળે તો ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત પછી કોઇક વ્યકિતએ તેનું ગણિત સમજાવ્યું છે, જે આ પ્રમાણે છે....
દાઊદી વોહરા સમાજના મિસરી કેલેન્ડર પ્રમાણે આ વરસે શુક્રવારે નવા વરસ 1444 ની શરૂઆત થશે. દાઊદી વોહરા સમાજમાં નવા વરસની પૂર્વ રાતનું...
જેની અપેક્ષા હતી એવા દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા. દરેક પક્ષના પ્રતિનિધિઓએ એમના ભવ્ય વિજયના વધામણાં લીધા છે. ઈતિહાસ રચનાર...
સદગત રામદેવ સાહુ (ઉ.વ. ૭૫) છેલ્લાં ૨૫ વર્ષથી બિહારમાં એક મુસ્લિમ પરિવાર સાથે રહેતા હતા અને પોતાનું નિયત દરજીનું કામકાજ કરતા હતા....
અમદાવાદ(Ahmedabad): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર...
ગાંધીનગર (Gandhinagar):સોમવારે બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડનો પહેલો કેસ સામે આવ્યો હતો. વીતેલા ત્રણ દિવસ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થઈ...
એક દિવસ દાદાજીએ પોતાનાં બધાં પૌત્ર અને પૌત્રીઓને કહ્યું, ‘જીવનમાં જે કરો તે વિચારીને કરો …જે બોલો તે એક એક શબ્દ પર...
વિવિધ રંગો આપણી આંખો પર જ નહીં, માનસ પર પણ અસર કરે છે. વિવિધ જાહેરખબરો કે લોગો (પ્રતીકચિહ્નો)માં ચોક્કસ રંગ વાપરવામાં આ...
સુરત: સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે અંડરગ્રાઉન્ડ ટનલ (Under Ground Tunnel) બનાવવા માટેના કોન્ટ્રાક્ટર (Contractor) જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના બે ટનલ બોરિંગ...