ભોપાલ: મધ્યપ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) બાબા પુરુષોત્તમાનંદ મહારાજ (Baba Purushottamanand Maharaj) સોમવારે ત્રણ દિવસીય સમાધિમાંથી બહાર આવ્યા હતા. આ પ્રસંગે...
પંજાબ: પંજાબી(Punjabi) ગાયક(Singer) અલ્ફાઝ(Alfaz) પર જીવલેણ હુમલો(Fatal Attack) થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, અલ્ફાઝ તેના મિત્રો સાથે એક ઢાબા પર જમવા માટે...
સુરત: ગુજરાતભરમાં (Gujarat) ટ્રાફિકના (Traffic) નિયંત્રણ માટે ગુજરાત સરકારની સૂચના મુજબ અલગ-અલગ શહેરોમાં બનાવવામાં આવેલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના (Traffic Education Trust) માનદ...
દુબઈ: યુનાઈટેડ આરબ અમીરાતે(UAE)ગયા મહિને તેની વિઝા નીતિમાં જે ફેરફારો જાહેર કર્યા હતા તે 3 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે. દેશની ઈમિગ્રેશન પોલિસી(Immigration...
અમદાવાદ: ગુજરાતની (Gujarat) જાણીતી લોકગાયિકા (Folk Singer) કિંજલ દવેની (Kinjal Dave) મુશ્કેલી વધી છે. જે ગીત માટે કિંજલ દવે દેશ વિદેશમાં મશહૂર...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના વર્લ્ડ ફેમસ ગરબાના (Garba) ગ્રાઉન્ડની (Ground) ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. ત્યારે વડોદરા સંસ્કારી નગરીને શર્મસાર કરતો એક...
કિવ(Kyiv): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ(War) ચાલુ છે. રશિયાએ તાજેતરના સમયમાં હુમલા તેજ કર્યા છે ત્યારે યુક્રેન પણ યુદ્ધમાં હાર માની રહ્યું...
સાવલી: સાવલી નગરમાં દામાજીના ડેરા પાસે લઘુમતી સમાજના યુવકો દ્વારા ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળા સામ સામે આવી જતા ભારે પથ્થર...
વડોદરા: 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ શહેરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ૧૫૩મી ગાંધી જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા...
સુખસર: ફતેપુરા તાલુકામાં ફોરેસ્ટ વિસ્તારના વિકાસ માટે સરકાર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ પણ કરી રહી છે. છતા ખર્ચની સામે જંગલ વિસ્તારનો વિકાસ...
ડાકોર: ઠાસરા ગામમાં આવેલ ધોબીઘાટમાં છેલ્લાં એક વર્ષથી અસહ્ય ગંદકી અને જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. જેને પગલે ગામની મહિલાઓને કપડાં...
વિશ્વમાં કોઇક ને કોઇક અલૌકિક શકિતને ભગવાન માનવામાં આવે છે પણ આપણા ભારતની તો વાત જ અનોખી. અહીં જેટલી વ્યકિત એટલા ભગવાન...
અત્રેના સુરત ખાતે ભાગળ સ્થિત અંબાજી રોડ મુકામે આવેલ જુના અંબાજી મન્દિરે અનેકો ભક્તજનો નવરાત્રી દરમિયાન ઉમટે છે ખેર, ગોરાઓના શાસન દરમિયાન...
ગુજરાતીમાં એક શબ્દ છે ખેલદિલી તો અંગ્રેજીમાં પણ આવો જ એક શબ્દ છે અને તે છે સ્પોર્ટર્સમેન સ્પિરિટ આ બંને શબ્દો ખેલાડીઓની...
બાહુબલી તથા આર.આર.આર. જેવી સુપરહીટ ફિલ્મો બનાવનારા રાજામૌલી કેટલાય સમયથી ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે જેથી દેશની વાર્તાઓને વિશ્વ ફલક...
દશેરા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનો સાચો અર્થ માઠી દશા હરનાર એવો થાય છે. દશેરાનો ખરો અને સાચો ઉચ્ચાર દશહરા છે, પરંતુ...
સુરત(Surat) : નવરાત્રિ(Navratri)માં માતાજીની આરાધના કરવાથી તમામ સંકટ દૂર થઇ છે. આ પવિત્ર દિવસોમાં લોકોમાં વિવિધ પ્રકારની આસ્થા જોવા મળે છે. ત્યારે...
આપણે સૌ જાણીએ છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે. પ્રકૃતિમાં પણ ઋતુ અનુસાર ફેરફાર થાય છે. આ ફેરફારો માનવજાત માટે અનુકૂળ તો...
નવી દિલ્હી: ભારતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલા વિમાનમાં બોમ્બ (BombThreat) હોવાના સમાચાર મળ્યા બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો....
નવી દિલ્હી: મંગલયાન મિશનનો (Mangalyaan mission) અંત (ends) આવ્યો છે. તેમાં હાજર ઈંધણ (fuel) અને બેટરી (Battery) પણ ખતમ થઈ ગઈ છે....
એક બૌધ્ધ મઠમાં દૂરથી એક ભિક્ષુ આવ્યા.ભિક્ષુ વૃદ્ધ હતા.લગભગ ૮૦ વર્ષની આસપાસની ઉંમર હશે.મઠના વડા ગુરુએ તેમને આવકાર આપ્યો અને વિચાર્યું આટલા...
સુરત (Surat) : રવિવારે બીજી ઓક્ટોબરે ઉકાઇ ડેમની (Ukai Dam) સપાટી 345 ફૂટે પહોંચતા તંત્રને આવતા બે વર્ષની રાહત થઈ છે ખાસ...
ગુજરાતનાં ૩ર લાખ દ્વિચક્રી વાહનચાલકોનાં માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર એસોસીએશને એ લોકોની આંગળી...
સુરત : આમ તો માસી માં સમાન કહેવાય છે. પરંતુ સુરત(Surat)માં માસી(Masi) અને ભાણેજ(Nephew) વચ્ચેના સંબંધો શર્મસાર થયા છે. એક માસીએ ચોરી(theft)ની...
સિત્તેરના દશકમાં ઈંગ્લેન્ડ ક્રિકેટટીમ ભારત સામે રમતી ત્યારે તે ભારત વિરૂધ્ધ એમસીસીની મેચો ગણાતી. આ સત્તાવાર નામ હતુ. એમસીસીનો અર્થ મેરીલીબોન ક્રિકેટ...
સુરત(Surat) : હજીરાથી (Hazira) ભાવનગરના (Bhavnagar) ઘોઘા (Ghogha) જતી રો-રો ફેરી સર્વિસના (Ro Ro Ferry Service) સમયમાં ફેરફાર કરવામાં આવતા પેસેન્જરો (Passengers)...
નવી દિલ્હી: એ તો બધા જાણે છે કે પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) હંમેશા ભારત માટે મુસીબતો ઉભી કરતા રહ્યા છે. ત્યારે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) મા દુર્ગાની આરતી ચાલી રહી હતી અને પંડાલમાં હાજર લોકો આરતીમાં મગ્ન હતા. ત્યારે પંડાલમાં અચાનક...
સુરત : ડીંડોલી ખાતે આવેલા રાજમહલ (Rajmahal) શોપિંગ સેન્ટરની (Shopping Center) 3 દુકાનોમાં દરોડાની કાર્યવાહી ઇકોનોમી સેલ દ્વારા કરવામાં આવી હતી. તેમાં...
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે તા.૩જી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુ (Draupadi Murmu) હસ્તે સુપર સ્પેશિયાલિટી (Super specialty) હોસ્પિટલ, (Hospital)...
23 વર્ષના સંઘર્ષ બાદ રાજ બાર્સિલ (Raj Raasura)નું સ્વપ્ન થયું સાકાર, સતરંગી રે રિલીઝ થઈ
ચક્કર આવતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત*
મોંઘવારીમાં પડતા પર પાટું, શાકભાજીના ભાવો આસમાને
બાપોદના ગણેશ ફેન્સી ઢોસાના સંભારમાંથી ઈયળ નીકળી
રાજકોટમાં સોની પરિવારના નવ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભડાટ
સુરતમાં બે જગ્યાએથી આવી રહ્યો હતો દારૂ, કામરેજ અને કડોદરાથી 10 લાખનો દારૂ ઝડપાયો
દાહોદ: બાળકીની હત્યા પછી શાળાના આચાર્ય અને શિક્ષકને નોટિસ
વડોદરા : ભાગીદારી પેઢીમાં પાર્ટનર બનાવવાનું કહી પિતા-પુત્રીના રૂ.2.75 કરોડ ચાઉં કર્યાં
ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું: અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો, બેટ્સમેન બહાર ગયો અને પાછો રમવા આવ્યો
ઝઘડિયા તાલુકાના વૃદ્ધાનું અંગદાન, 6 લોકોને નવી જિંદગી મળશે
રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ મારા નિવેદન અંગે જૂઠ ફેલાવી રહ્યું છે, ભાજપે કહ્યું- તમારું નિવેદન પાછું ખેંચો
ડભોઇ પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ચોરોની અફવાને લઈ પોલીસની મેરેથોન બેઠકો
બુલેટ ટ્રેન: નર્મદા નદી પર બનશે સૌથી લાંબો બ્રિજ
ચાંદીના મોદીઃ સુરતના જ્વેલરે 3 કિલો ચાંદીમાંથી બનાવ્યું PMનું સ્ટેચ્યુ, લોકો જોતાં રહી ગયા
વાઘોડિયામાં બાઈક આવીને કાર સાથે અથડાઇ: જુઓ રફતારના શોખીનો કંપી ઉઠે તેવા CCTV ફૂટેજ
આતિશીએ CM તરીકે લીધા શપથ, દિલ્હીના સૌથી યુવા સીએમ બન્યા
શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થતા પરત ખેંચાઈ
900 કુકી આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં પ્રવેશ્યા: રાજ્યના સુરક્ષા સલાહકારનો મોટો દાવો
માજી સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારી હત્યા
એર માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાના નવા પ્રમુખ બનશે, 30 સપ્ટેમ્બરથી કાર્યભાર સંભાળશે
જમીને બાઈક પર ફરવા નીકળેલા સુરતના દંપતીને રસ્તામાં મોત મળ્યું, 6 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ
તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ કાશી વિશ્વનાથ ધામમાં પ્રસાદની તપાસ કરવામાં આવી
લેબનોન પેજર બ્લાસ્ટ: કેરળના રિનસન જોસની કંપની પેજર સપ્લાય કરતી હોવાની શંકા
ગ્રામ્ય વિસ્તાર શેરખી ભીમપુરા ચોકડી પાસે પાણીની લાઈનમાં ભંગાણ..
મહીસાગર નદીના લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ
‘તિરુપતિમાં ભેળસેળવાળું ઘી અમુલે સપ્લાય કર્યું હતું’, એવી પોસ્ટ કરનાર વિરુદ્ધ કંપનીએ અમદાવાદમાં FIR કરી
વારસિયા વિસ્તારમાંથી લાલુ સિંધીનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયો
વડોદરા : કાર વેચવાના બહાને ટ્રાન્સપોર્ટ સંચાલકને એજન્ટે રુ.6.61 લાખનો ચુનો ચોપડ્યો
મસ્જિદના ડિમોલીશન મામલે મુંબઈમાં તોફાન, BMCની ટીમને ટોળાએ ઘેરી લીધી, વાહનોની તોડફોડ કરી
વડોદરામાં રોજ નવા ભુવા પડવાનું યથાવત, કારેલી બાગમાં નવા ભૂવાના દર્શન
ભોપાલ: મધ્યપ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) બાબા પુરુષોત્તમાનંદ મહારાજ (Baba Purushottamanand Maharaj) સોમવારે ત્રણ દિવસીય સમાધિમાંથી બહાર આવ્યા હતા. આ પ્રસંગે તેમના ભક્તો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. બાબા શુક્રવારે સવારે 10 વાગે સમાધિમાં ગયા હતા અને આજે સોમવારે સવારે 11.10 કલાકે તેમની સમાધિ પર લાગેલા લાકડાના પાટિયા હટાવીને નિર્ધારિત સમય મુજબ બહાર આવ્યા હતા. ત્યાર બાદ સમાધિ સ્થળ પર તેમને પવિત્ર કરવામાં આવ્યા હતા અને તેમની આરતી ઉતારવામાં આવી હતી.
સમાધિમાંથી બહાર આવ્યા બાદ બાબા પુરુષોત્તમમંદે જણાવ્યું હતું કે , જ્યારે મેં યુવાનોને ડ્રગ્સ લેતા જોયા ત્યારે મેં નક્કી કર્યું કે સમાજ કલ્યાણ માટે હું સમાધિ લઈશ અને આ વ્યસનને દૂર કરવાનો સંકલ્પ કરીશ. બાબાએ કહ્યું કે ત્રણ દિવસ સુધી સમાધિમાં રહ્યા પછી પણ તેમને કોઈ પણ પ્રકારની નબળાઈનો અનુભવ નથી થઈ રહ્યો. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે મા દુર્ગા સાથે મુલાકાત કરી હતી. બાબાના કહેવા પ્રમાણે, ત્રણ દિવસ સુધી માત્ર તેમનું શરીર પૃથ્વી પર હતું, જ્યારે આત્મા સંપૂર્ણ રીતે ભગવાન સાથે હતો. બાબાએ કહ્યું કે આગામી સમયમાં તેઓ 84 કલાક સમાધિ લેશે.
અત્રે જણાવી દઈએ કે ભોપાલના દક્ષિણ ટીટી નગરમાં અશોક સોની ઉર્ફે પુરુષોત્તમમંદ મહારાજ આધ્યાત્મિક સંસ્થા દરબારના સ્થાપક છે, માતા ભદ્રકાલી મંદિરની પાછળ સંચાલિત છે. લગભગ 7 ફૂટ ઊંડા ખાડામાં બાબા પુરુષોત્તમમંદની સમાધિ હતી. કબર ધરાવતો ખાડો ઉપરથી લાકડાના સ્લેબ અને માટીથી ઢંકાયેલો હતો. સમાધિ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ દર્શન માટે આવ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા.
પુરુષોત્તમમંદના પુત્ર મિત્રેશ કુમારે જણાવ્યું હતું કે સમાધિ માટે તેમના પિતાએ 10 દિવસ પહેલા ભોજન છોડી દીધું હતું અને માત્ર જ્યુસ પીતા હતા. બાબા 72 કલાક (3 દિવસ) સુધી સમાધિની અંદર રહ્યા અને અષ્ટમીના દિવસે સવારે 11.10 વાગ્યે તેમની તપસ્યા પૂર્ણ કરી. સમાધિ માટે બાબા પુરુષોત્તમમંદના ઘરની સામે સાડા 7 ફૂટ ઊંડો, 4 ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો ખાડો ખોદવામાં આવ્યો હતો.