કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતવિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા...
પહેલાંના જમાનામાં રાજાઓ રાજ ચલાવતા હતા. તેઓ પોતાની સાથે ધર્મગુરુ પણ ચાણકય જેવા રાખતા. જ્યારે રાજ્ય પર કોઇ મુસીબત આવી પડે ત્યારે...
સુરત : રાજ્યમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. ફૂલસ્પીડમાં બેફામ વાહનો દોડાવે છે. થોડા દિવસો પહેલાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કાર ચાલક...
કોલકત્તા: બર્થ ડે બોય વિરાટ કોહલીની (ViratKohli) 49મી સદી અને રવિન્દ્ર જાડેજાની (RavindraJadeja) પાંચ વિકેટ સાથે આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની (ICCODIWORLDCUP2023) 37મી...
પહેલા ભોજન પછી ભજન…! ભુખા પેટે ભજન નહિ થાય! આમ ૧૦૦ કામ પડતા મૂકી સર્વ પ્રથમ જમી લેવું અને એમાં પહેલી પંગત...
આ પાછલા પખવાડિયાના સમાચાર ચક્રમાં બે બાબતોનું વર્ચસ્વ રહ્યું છેઃ ક્રિકેટ વર્લ્ડ કપની મેચો અને ગાઝા પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ ક્રૂર...
સુરત: યુ-ટ્યુબ (YouTube) ઉપર પોસ્ટ થતાં તમામ વિડિયોની માહિતી (Video) સાચી નથી હોતી એ પુરવાર કરતો બનાવ સુરતમાં બન્યો છે. કેળાં (Banana)...
હાલમાં આત્મહત્યાના બનાવો રોજના બનતા રહે છે. ત્યારે વિચાર માંગી લે છે કે આત્મહત્યા એ આવેગમાં આવી ભરેલું ખોટું પગલું છે. આવો...
એક દિવસ નિધિ અને ધ્રુવી બે કોલેજની સખીઓ ઘણાં વર્ષો પછી મળી.બંને બહેનપણીઓ નજીકના કોફીશોપમાં બેસીને વાતો કરવા લાગી. બંનેએ એકબીજાને પોતાના...
વિશ્વમાં ચીનનો અન્ય કોઈપણ દેશ સાથે લાંબા સમય સુધી સારો ડીપ્લોમેટીક સંબંધ રહ્યો નથી. જેમાં રશિયા અને ઉ.કોરિયાને અલિપ્ત રાખી કેમ કે...
હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયલ ઉપર અણધાર્યો હુમલો કર્યો અને ઇઝરાયલની સિક્યોરિટી વ્યવસ્થા અભેદ્ય છે તે બાબતે ઇઝરાયલને...
સુરત: (Surat) અડાજણ ખાતે રહેતા વેપારીના લંડન (London) ખાતે રહેતા કાકાના રિંગ રોડ સેન્ટર પોઈન્ટ પાસે આવેલા ફ્લેટમાં માથાભારે યુવકે ગેરકાયદે કબજો...
વલસાડ: (Valsad) ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક યુવકો હ્રદય રોગના (Heart Attack) હુમલાના કારણે મોતને ભેંટી રહ્યા હોવાનું જોવા...
વર્લ્ડકપ 2023ની દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતે 243 રને જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન...
વિરાટ કોહલીએ (Virat Kohli) 5 નવેમ્બરે પોતાનો 35મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર તેણે સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ...
બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા ડેમમાં (Dam) એક પરિવારના ચાર સભ્યોએ આપઘાત (Suicide) કર્યો હતો. દાંતીવાડા ડેમમાં પરિવારના 4 સભ્યોએ ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. 2...
બિગ બોસ (Big Boss) OTT-2 વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવે BJP સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi) સામે માનહાનિનો કેસ કરવાની ધમકી આપી...
ગાઝામાં (Gaza) શરણાર્થી શિબિર (Refugee Camp) પર ઇઝરાયેલના બોમ્બે (Bomb) ફરી તબાહી મચાવી છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 37મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો દક્ષિણ આફ્રિકા (South Africa) સામે છે. વર્લ્ડકપ 2023ની બે ટોપર...
નવી દિલ્હી: (New Delhi) દેશની રાજધાની દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત (Pollution) શહેરોમાં પ્રથમ સ્થાને છે. ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું...
સુરત: (Surat) સીમાડા કેનાલ રોડ પર આવેલ યુરો સ્કુલમાં (Euro School) સાયન્સ ફેસ્ટ (Science Fest) દરમિયાન શનિવારે સવારે ગંભીર બનાવ બન્યો હતો....
નવી દિલ્હી: વર્લ્ડ કપની (Worldcup 2023) 36મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ઈંગ્લેન્ડનો (England) પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના (Ahmedabad)...
અમદાવાદ: રાજયમાં તાજેતરમાં છેલ્લા છ માસથી યુવકોના ટપરોટપ થઈ રહેલા મૃત્યિુની ઘટના અંગે એક આંતરીક તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ રિપોર્ટ...
મુંબઇ: ‘કોબરા કાંડ’ સાપના ઝેર કેસમાં બિગ બોસ OTT (Bigg Boss OTT) વિજેતા અલ્વિશ યાદવને (Elvish Yadav) લઈને મોટા સમાચાર સામે આવી...
નવી દિલ્હી: ચંદ્રયાન-3ની સફળતા વચ્ચે ઇસરોના (ISRO) ચીફ દ્વારા ચંદ્રયાન-2ની (Chandrayaan-2) નિષ્ફળતા વિશે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇસરોમાં ચાલતી વહીવટી ગેરરીતિ...
નવી દિલ્હી: અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) દરરોજ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં આવે છે. આ વખતે જ્યારે ઉર્ફીએ તેની ધરપકડને (Arrest)...
સુરત: સુરતમાં અવારનવાર ડ્રગ્સ (Drugs) હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે “SAY NO TO DRUGS” અને ’’DRUG FREE SURAT‘‘ અભિયાન અંતર્ગત...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (worldcup 2023) 35મી મેચમાં આજે પાકિસ્તાનનો (Pakistan) મુકાબલો ન્યુઝીલેન્ડ (Newzealand) સામે છે. આ મેચ બેંગ્લોરના (Banglore) ચિન્નાસ્વામી...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે 29 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને તરફથી ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ, હવાઇ હુમલો...
અમદાવાદ: રાજસ્થાન જતા શામળાજી રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં રોંગ સાઈડ જતી એક કાર ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતવિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે તે નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ નજીક પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે. તેમણે આજે સવારે ટ્વિટ કર્યું કે જ્યારે આપણે ઘૃણાસ્પદ ભાષા અને કલ્પના જોઈએ કે સાંભળીએ તો આપણે તેની ટીકા કરવી જોઇએ. પાર્લામેન્ટ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે. કેનેડિયન લોકોને શાંતિપૂર્વક એકઠાં થવાનો અધિકાર છે પણ અમે યહૂદીવિરોધી ભાવના, ઈસ્લામોફોબિયા કે કોઈ પણ પ્રકારની નફરતને સહન નહીં કરીએ.
સોશિયલ મીડિયા પર લોકો ટ્રુડોના આ ટ્વિટની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્વસ્તિક ચિહ્ન પવિત્રતાનું પ્રતીક છે. જોકે નાજીઓનું ચિહ્ન હેકેનક્રૂઝ નફરતનું પ્રતીક છે. અમુક દિવસો પહેલાં જ ટ્રુડોએ સંસદમાં બોલાવી એક નાઝી યુદ્ધ અપરાધીને સન્માનિત કર્યો હતો. તેના બાદ તેમની ચોતરફી ટીકા થઈ હતી જેમાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જો કે, જેવી જેની સમજ.
ટૂડોને ખબર જ નથી કે ભારત જ એક એવો દેશ છે જે ચારેય તરફથી દુશ્મનોથી ઘેરાયેલો હોવા છતાં તે વિસ્તારવાદમાં માનતો નથી. પોતાની સરહદ વિસ્તારવા માટે ભારતનું એક પણ યુદ્ધ થયું નથી. ભારત શાંતિમાં માને છે તેનો અર્થ એ નથી કે તેને જવાબ આપતા નથી આવડતું. ભારત ગીતાના સિદ્ધાંતો પર ચાલનારો દેશ છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જ્યારે સમાધાનના તમામ માર્ગ બંધ થઇ જાય ત્યારે જ યુદ્ધ કરવું જોઇએ. મહાભારતના યુદ્ધમાં પણ પાંડવોએ તો માત્ર પાંચ ગામ જ માંગ્યા હતા અને તે પણ દુર્યોધને આપવાનો ઇનકાર કર્યો એટલે તેમણે શસ્ત્રો ઉઠાવવા પડ્યા અને પરિણામ બધાની સામે જ છે. જસ્ટિન ટૂડોને જ્યારે ભારત શું છે?
તેની સંસ્કૃતિ શું છે? તેની જાણકારી જ નથી તેથી તેઓ આ પ્રકારના નિવેદનો કરી રહ્યાં છે. નાઝી અને હિટલર તો 100 વર્ષ પહેલા આવ્યા પરંતુ સ્વસ્તિક તો ભારતની પરંપરામાં હજારો વર્ષથી સંકળાયેલું છે. દરેકના મકાનોના ઊંબરામાં ભારતીયો વર્ષોથી સ્વસ્તિકનું નિશાન દોરે છે કારણ કે, હિન્દુ ધર્મમાં તેને શુભ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆતમાં જ સ્વસ્તિક દોરવામાં આવે છે. પરંતુ ટૂડોને હિન્દુ સંસ્કૃતિનું જરાપણ જ્ઞાન નથી તેથી તેઓ આ પ્રકારના ટ્વિટ કરી રહ્યાં છે. હજી પણ સમય છે અને જો જાણકારીના અભાવે આ નિવેદન કરવામાં આવ્યું હોય તો તેમણે બિનશરતી માફી માંગી લેવી જોઇએ.
હિન્દુ ધર્મ તો આદિકાળથી પ્રેમમાં જ માને છે. નફરત તો પશ્વિમી દેશોની સંસ્કૃતિ છએ. આજ કારણે હજી સુધી ભારતમાં કોઇ યુદ્ધ થયું નથી. જે યુદ્ધ થયું છે તે સાર્વભૌમની રક્ષા કાજે થયું છે. તો બીજી તરફ ભારત-કેનેડા વચ્ચે નિજ્જર હત્યા કેસ મામલે સંબંધો વણસેલા છે. ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ પન્નુએ ભારતને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શીખ સમુદાયના લોકોએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળવું. આ દિવસે તેનો જીવને જોખમ થઇ શકે છે. નફરત કોણ ફેલાવે છે તે ડૂડો સારી રીતે જાણે છે પરંતુ આવા જ લોકોને તો તેઓ શરણ આપી રહ્યાં છે.