એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
કોઈએ 7 વાર પ્રપોઝ કર્યું તો પણ પ્રેમિકાને મજાક જ લાગી, તો કોઈએ બુકમાં રોઝ બુકની આપ્યું જેને 1 વર્ષ સુધી બુક...
કેન્દ્ર સરકારે રાજ્યસભાને કહ્યું કે દેશભરમાં 50 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને 21 દિવસની અંદર કોરોનાની રસી આપવામાં આવી...
દિલ્હીની બસોને એચસીએનજી આધારિત કરવા માટેનું પહેલું ‘એચસીએનજી’ સ્ટેશન મળ્યુંદિલ્હીની બસો માટે ‘દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ (DTC) ને શહેરમાં પેસેન્જરોને લાવતી લઇ જતી...
મંગળ પર પૃથ્વી જેવી ઘટનાઓ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે. મંગળ (MARS) પર અનોખા ભૂસ્ખલનના બનાવોએ સંશોધનકારોને આશ્ચર્યચકિત કર્યા છે . છેલ્લા કેટલાક...
આયુષ્માન ખુરાનાને એક અભિનેતા તરીકે વધારે માન મળી રહ્યું છે એની પાછળ તેની ફિલ્મોની પસંદગી ગણાય છે. આયુષ્માને હમણાં બે અલગ પ્રકારની...
સિંગવડ: સિંગવડ તાલુકા ની તાલુકા પંચાયત જિલ્લાપંચાયતની ચુંટણીને લઈને તારીખ 8 2 અને 9 2 ના રોજ સીંગવડ મામલતદાર ઓફીસમાં ૧૨...
સુરત (Surat): જેમ જેમ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local body polls 2021) નજીક આવી રહી છે. ભાજપ કરતાં કોંગ્રેસની મુસીબતો વધી રહી...
દાહોદ: સજીવ અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય ખેડૂત મિત્રોને નજીવા ખર્ચે પર્યાવરણ પ્રિય કૃષિ ઉત્પાદન કરવામાં અને નફાનું ધોરણ વધારવામાં મદદરૂપ થઈ...
આજકાલ સાચા-સંતો સાધુઓનું સ્થાન બાવાઓએ લઇ લીધું છે. એ જ રીતે પાનનું સ્થાન માવાએ લીધું છે. પાન જેવો રજવાડી ઠાઠ માવામાં નથી...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (farmers’ protest) આજે 75મો દિવસ છે, અને હવે આ આંદોલને જે રૂપ લીધું છે તે ભયાનક...
જાંબુઘોડા: જાંબુઘોડા માં આવેલી રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડા માં નિયમોનું પાલન કરવા માટે ગેટની બહાર માસ્ક પહેરીને અંદર આવવાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યાં...
દાહોદ: દાહોદ શહેરમાં રવિવાર મધરાતથી બીએસએનએલનુ નેટવર્ક સંપૂર્ણ બંધ થઇ જતાં તેના ગ્રાહકો પરેશાન થઇ ગયા છે. શહેરમાં ચાલતા ખોદકામને લીધે કેબલ...
બોલીવુડ (Bollywood) ના સુપરસ્ટાર (Super star) સલમાન ખાન (salman khan) પર હરણ (Black deer) ના શિકાર કેસ દરમિયાન આર્મ્સ એક્ટ (Arms Act)...
સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં લક્ઝરી બસ (LUXURY BUS) ડિવાઈડર પર ઉભેલા શિક્ષક પર ફરી વળી હતી. જેમાં શિક્ષક (TEACHER)નું ઘટનાસ્થળે જ મોત...
AHEMDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના પસંદગીને લઈને કોંગ્રેસમાં ( CONGRESS) ઘમાસાણ શરૂ થયું છે. પરિણામે, વિરોધ અને આક્રોશનો વંટોળ કાર્યકરોમાં ફૂંકાયો છે....
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપીરોગના દવાખાના પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ થતા ચોમાસા જેવી દ્રશ્યો સર્જાઈ...
વડોદરા: રેલવે દ્વારા ગત તારીખ 3 જી જાન્યુઆરીએ લેવાયેલી GDCE ની પરીક્ષામાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા...
વડોદરા: શહેર-જિલ્લાની શાળાઓમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી સત્ર માટે શાળામાં ભરતી થનારા વિદ્યાર્થીઓની અંતિમ યાદી જાહેર કરવાની...
નવી દિલ્હી (New Delhi): એમેઝોન પ્રાઈમની (Amazon Prime) વેબ સિરીઝ ‘તાંડવ’ અને ‘મિરઝાપુર’ અંગેના વિવાદ પછી એવી માંગ કરવામાં આવી હતી કે...
વડોદરા: કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લી તારીખ હતી જેમાં 9 થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં...
AHEMDABAD : અમદાવાદ મનપાની ચૂંટણીમાં મંગળવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શહેરની નારણપુરા વોર્ડમાં બક્ષીપંચની અનામત બેઠક ઉપર કોંગ્રેસના ( CONGRESS) મહિલા ઉમેદવારે...
વડોદરા: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2020માં લેવાયેલ નવા કોર્સની CA ફાઉન્ડેશન અને નવેમ્બર-2020 માં જુના અને નવા કોર્સની...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ( CONGRESS) દ્વારા વ્હલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આંતરિક...
દિલ્હી સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલનને કચડી નાખવા સરકાર બનતા પ્રયાસો કરી રહી છે. વિધિની વક્રતા તો એ છે કે સરકાર સ્વયં...
હમણા હું એક દિવસ ટિફીન લઇ ઘરે પાછો આવ્યો ત્યારે ઘર પાસે શબવાહિની ઉભી હતી. જાણવા મળ્યું કે કોઇ મોટા હીરાના વેપારીનું...
કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી...
યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો,...
વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય...
નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં...
PM મોદીની 31 માર્ચે ગુજરાત મુલાકાત: સેમિકન્ડક્ટર પ્લાન્ટથી લઈને જૈન હેરિટેજ મ્યુઝિયમ સુધીના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
PNB કૌભાંડ કેસમાં નીરવ મોદી હાર્યો: ભારત લાવવાનો રસ્તો સાફ, બ્રિટિશ કોર્ટે અરજી ફગાવી
‘ભારત પાસે પૂરતા પ્રમાણમાં તેલ ભંડાર છે’: અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
IPL 2026 ના બીજા તબક્કાનું શિડ્યૂલ આવી ગયું, આ શહેરોમાં રમાશે મેચ
રામનવમીએ જીગરદાન ગઢવી (જિગરા)એ કર્યું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ‘રામ રામ’
નવા શૈક્ષણિક વર્ષથી ધો.1થી 11માં જુદા જુદા નવા પુસ્તકો અભ્યાસક્રમમાં લાગુ કરાશે
ઈરાન સંઘર્ષ અંગે PM મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે: કહ્યું- કેન્દ્ર રાજ્યો સાથે મળીને કામ કરે
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારનો મોટો નિર્ણય, F&O ટ્રેડિંગ પર STT વધાર્યો
1 એપ્રિલ 2026થી નવો આવકવેરા કાયદો અમલમાં, ટેક્સ સ્લેબ યથાવત્ રહેશે
ધુરંધર-2’ની સફળતા બાદ, બોલિવૂડમાં દેશભક્તિ ફિલ્મોનો ટ્રેન્ડ તેજ, ઓપરેશન સિંદૂર’ પર બનશે ફિલ્મ
IPL પહેલા BCCIનો મોટો નિર્ણય: આ વખતે ઓપનિંગ સેરેમની નહીં થાય, આ છે કારણ
મકરપુરા સ્વામી રેસીડેન્સી કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલા ફ્રુટના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા મધ્યસ્થ જેલમાં કેદી પર જીવલેણ હુમલો
રેલવેનો કડક નિયમ: ટિકિટ રદ કરવી હવે પડશે મોંઘી, નવા નિયમોથી સમય મુજબ મળશે રિફંડ
હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરનાર ઈરાનના IRGC નૌકાદળના વડા માર્યા ગયા- ઇઝરાયલે મોટો દાવો કર્યો
હીરા વેપારીઓને નિશાન બનાવતી, ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકી નો પર્દાફાશ
ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટ્ય દિવસે અટલાદરા મંદિરે ભવ્ય અન્નકૂટ
પોલીસ નો 8 કલાક ડ્યુટીનો મુદ્દો ગરમાયો,સંઘવીની ટકોર: દબંગગીરી ઘરમાં નહીં ચાલે
યોગરાજ સિંહનો દાવો: અર્જુન તેંડુલકરને 6 મહિનામાં બનાવશે વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન
જીટોડીયા પાસે મધરાતે ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે બાઇક સવાર બે મિત્રોના સ્થળ પર જ મોત
ખંભાતમાં ચાલતી રિક્ષામાં બ્લેડથી થેલી કાપી વૃદ્ધ ખેડૂતના રૂ. 1 લાખ સેરવી લીધા
સુરતમાં ડુમસ સી-ફેસ બનશે હવે કચરામુક્ત, કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી થશે
કરચીયા યાર્ડમાં ફરજ દરમિયાન કરંટ લાગતા રેલવે કર્મચારીનું સારવાર બાદ મોત, પરિવારમાં શોકનું મોજું
ડીજેના આઈસર ટેમ્પોમાં ઘૂસી જતા બાઈક સવારનું ટૂંકી સારવાર દરમિયાન મોત
ગોધરાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા એસ. એલ. કામોળની મહિસાગર જિલ્લામાં બદલી
CCPAનું આદેશ: રેસ્ટોરન્ટમાં બિલમાં ‘LPG ચાર્જ’ જો દેખાય તો ચૂકવણી કરશો નહીં
વડોદરા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનો રહસ્યમય આપઘાત
28 માર્ચે યુદ્ધવિરામ? ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
જાંબુઆના ગોકુળ ડુપ્લેક્સ પાસે મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ
પીએસઆઈમાંથી પીઆઇ તરીકે બઢતી પામેલા પંચમહાલ જિલ્લાના 4 અધિકારીની અન્ય સ્થળે નિમણૂંક
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા મનની મૂંઝવણ કહેવી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, “હા ;કહો શું વાત છે?” મહાત્માએ કહ્યું, “સ્વામીજી, મેં બધું જ ત્યાગી દીધું છે…મોહ-માયાના બંધનમાંથી પણ છૂટી ગયો છું છતાં મારા મનને જોઈએ એવી શાંતિ નથી મળતી. મન ભટકતું રહે છે.”

સ્વામી વિવેકાનંદજીએ સાધુની વાત સાંભળી પછી પૂછ્યું, “આપના કોઈ ગુરુ છે?” સાધુએ કહ્યું, “હા ,મને એક ગુરુ મળ્યા હતા. તેમણે મને એક મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ મંત્રનો જાપ કરીશ તો ત્યાર બાદ એક અનહદ નાદ સંભળાશે અને પછી તને અલૌકિક શાંતિનો અનુભવ થશે અને મેં ગુરુએ આપેલા મંત્રના પણ મન લગાવીને પૂરા જાપ કર્યા છતાં પણ મને ન કોઈ અનહદ નાદ સંભળાયો, ન કોઈ શાંતિનો અનુભવ થયો.તેથી હવે મારું મન બહુ મૂંઝાય છે અને મને મનની સાચી શાંતિ કઈ રીતે મળશે તે આપ જણાવો.”આટલું બોલતાં તો સાધુની આંખો ભીની થઇ ગઈ. સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું, “શું તમે સાચે જ શાંતિ મેળવવા ઈચ્છો છો?” સાધુએ કહ્યું , “હા, સ્વામીજી, એટલે જ તો તમારી પાસે આવ્યો છું.”

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું , “સરસ, તો ચાલો હું તમને તરત જ શાંતિનો અનુભવ થાય તેવો સરળ ઉપાય જણાવું.શાંતિ મેળવવાનો સૌથી સહેલો પણ મહેનત માંગી લે તેવો રસ્તો છે ‘સેવા ધર્મ’નો..અન્યની સેવા કરવી. સેવા કરવાનું વ્રત લો.ઘરની બહાર નીકળો ….તો અન્યને સ્મિત આપી તેને ખુશી આપો ..ભૂખ્યાને અન્ન અને પ્યાસાને પાણી આપો …આપ વિદ્યા જાણો છો તો અન્યને વિદ્યા આપો…..શરીરથી સશક્ત છો તો અન્ય નિર્બળ- દુર્બળની રક્ષા કરો..તેમનો ભાર ઓછો કરો…બિમાર અને રોગીઓની સેવા કરો…તન-મન-ધનથી જેટલી બની શકે તેટલી વધારે સેવા કરો.

સેવા કરવાથી તન થાકે છે મન પ્રફુલ્લિત થાય છે અને ધન લેખે લાગે છે.સેવા કરવાથી આપણું અંત:કરણ જેટલું જલ્દી નિર્મળ ,શાંત અને શુદ્ધ થાય છે;એટલું બીજા કોઈ કામથી નથી થતું.સેવા કરો ..જેટલી થાય એટલી કરો સેવા. ધર્મના ફળરૂપે શાંતિ જરૂર મળશે. સાધુ સેવા ધર્મ અપનાવવાનો સંકલ્પ કરી ગયા અને થોડા જ દિવસોમાં તેમને અન્યની સેવા કરી શાંતિનો અનુભવ થવા લાગ્યો.