ગૃહમંત્રાલયે શુક્રવારે કહ્યું કે હાલની કોવિડ -19 માર્ગદર્શિકા 31 માર્ચ સુધી અમલમાં રહેશે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે જ્યારે સક્રિય અને...
સતત બે ત્રિમાસિકમાં સંકોચાયા બાદ ભારતીય અર્થતંત્ર હવે સકારાત્મક ટેરિટરિમાં પ્રવેશ્યું છે. ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપીમાં 0.4%નો વધારો જોવા મળ્યો જેનું મુખ્ય કારણ...
નવી દિલ્હી, તા. 26 (પીટીઆઇ) : ભારતીય ટીમ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુકેલા કર્ણાટકના અનુભવી મધ્યમ ઝડપી બોલર આર. વિનય કુમારે શુક્રવારે...
લંડન, તા. 26 (પીટીઆઇ) : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઇ જવાના કારણે નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) જીએસટીના કાયદામાં છેલ્લા ચાર વર્ષમાં થઇ રહેલા સતત ફેરફાર, પેટ્રોલની વધી રહેલી કિમતો, ઇ-વેવિલની અનિવાર્યતા સહિત 16 જેટલા મુદ્દાઓને લઇ...
વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)નો 51 મો પદવીદાન સમારોહ (CONVOCATION) યોજાયો હતો જેમાં 12 વિદ્યાશાખાઓના 111 અભ્યાસક્રમોના 36614 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી (Nagar Palika Election) તેમજ ધરમપુર નગરપાલિકાની ચૂંટણી-૨૦૨૧ની પૂર્વ તૈયારી પૂર્ણ...
રાજ્ય સરકારનું અંદાજપત્ર (Gujarat Government Budget) પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે આજે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરી...
ગોધરા : ગોધરામા લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ની ચૂંટણી ની જાહેરસભા યોજાઇ હતી. જેમાં મુખ્ય મંત્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો...
નવી દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ વતી 57 વન...
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો સાથે 8 તબક્કામાં મતદાન...
સુરત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52 મા પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ...
મહારાષ્ટ્ર ( MAHARASHTRA) પછી હવે દેશની રાજધાની દિલ્હી ( DELHI) માં પણ કોરોના કેસ ( CORONA CASE) વધી રહ્યા છે. છેલ્લા ત્રણ...
આમ આદમી પાર્ટીના (AAP) ભવ્ય વિજય બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શુક્રવારે સુરત (Surat) આવ્યા હતાં. બપોરે સુરતના વરાછા વિસ્તારમાં...
નબળા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજાર ( STOCK MARKET) માં તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઈ ( BSE) સેન્સેક્સ ( SENSEX) 1,939 અંક...
થોડા દિવસો પહેલા અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા અને હાઇટેક ક્રિકેટ સ્ટેડિયમનું (Narendra Modi Stadium, Ahmedabad) લોકાપર્ણ થયુ. આ જ દિવસે અહીં ઇન્ડિયા-...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા પરંતુ હજુ સુધી ચૂંટાયેલા સભ્યોને કોર્પોરેટર તરીકે જાહેર કરતું સરકારી ગેઝેટ પ્રસિદ્ધ થયું નથી....
મુંબઇ (Mumbai): પોલીસને મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કાર વિશે મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, અંબાણીના ઘરની...
સુરત (SURAT) : શહેરમાં દિવસેને દિવસે અકસ્માત (ACCIDENT)ના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતના કારણે સુરતીઓ જીવ ગુમાવે છે. અકસ્માત થયા બાદ...
વલસાડ: (Valsad) વલસાડની કે.એમ.લો કોલેજના (Law College Incharge Principal) ઇન્ચાર્જ આચાર્ય સંજય મણીયાર સામે મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની કરાયેલી ફરિયાદના પગલે...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ માટે અને નાના અને મધ્યમ કાપડ ઉદ્યોગકારોને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) દ્વારા...
ડિસેમ્બરમાં લંડન અમેરિકા દુબઇમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ હતી. ચીન અને રશિયામાં એ પહેલા જ કરોનાની રસી અપાવવાનું...
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલી પહેલી મેચમાં ભારતે જીત મેળવી લીધી છે. 24 ફેબ્રુઆરી સુધી તે સરદાર પટેલ સ્ટેડિયમ અથવા...
સુરત : કતારગામ (KATARGAM)માં રહેતા પાડોશી (NEIGHBOR)ઓએ ભાગીદારીમાં ધંધો શરૂ કરીને તેના નફાના રૂપિયા પરત નહી આપી ઉલટાની કોઈને કહેશે તો જાનથી...
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( DONALD TRUMP) દ્વારા લેવાયેલા વધુ એક નિર્ણયને ફેરવી નાખ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)...
આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી વર્કશોપમાં કરવામાં આવી. ભગવાન વિશ્વકર્મા...
આણંદ: તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગ, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બી.આર.સી), આણંદના...
પશ્ચિમ બંગાળમાં ટીએમસી Vs ભાજપની રાજકીય લડત તીવ્ર બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વધતી ફુગાવાના મામલે કેન્દ્ર સરકારના વિરોધમાં સચિવાલય માટે...
મોડાસા: અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્ધાસ્ત ખનન અને વહન વાહનો મારફતે થઇ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું
વડોદરાના બજેટમાં જનતાને રાહત: કોઈ નવો વેરો નહીં, ₹30 હજાર કરોડની મિલકત સામે પાલિકાનું દેવું ‘નહિવત’: ડૉ,શીતલ મિસ્ત્રી
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
અમેરિકાએ ભારત પર ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યો, PM મોદીએ કહ્યું- આત્મવિશ્વાસની શક્તિથી બધું શક્ય
ડભોઇમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલી કુમારશાળા નં. 01 જોખમી
પૂજારીના મોબાઇલમાંથી વૃદ્ધાઓના 150થી વધુ ફોટો મળ્યાં
નાનપુરામાં કિશોરો પટ્ટા વડે એકબીજા પર તૂટી પડ્યા
પરવટ પાટિયા પર ચપ્પુ બતાવી યુવાનનું સરેઆમ અપહરણ
બજેટમાં ગુજરાત માટે ₹20,011 કરોડ
પાદરામાં મહીસાગરની મધ્યે ફરીવાર મોતનું તાંડવ ખેલાતા રહી ગયું
વડોદરા મહાનગરપાલિકાનું કર દર વિનાનું 7,609.63 કરોડનું બજેટ રજૂ
વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના વિઝન સાથે કમિ. એમ. નાગરાજને રજૂ કર્યું સુરત મનપાનું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ
ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક હવે નિયમબદ્ધ થશે
ચક્રવાતી સિસ્ટમની અસર હેઠળ આજે માવઠું થશે
ઉત્તરાયણમાં કરુણા અભિયાનનું માનવતાભર્યું રૂપ – છેલ્લા 10 વર્ષમાં 1.18 લાખથી વધુ અબોલ પક્ષીઓ બચાવાયા
બજેટ વિકસિત ભારત 2047’ની બ્લુપ્રિન્ટ : વિશ્વકર્મા
તળાવ ખાલી કરાતા જળચર જીવો જોખમમાં, કન્સ્ટ્રક્શન સાઇટમાં ફસાયેલા કાચબાનો જીવ બચાવાયો
BOI વાઘોડિયા રોડ શાખાની સતર્કતાથી સિનિયર સિટીઝન મહિલાના 35 લાખ બચ્યા
માર્ગ અકસ્માત એ ખરેખર અકસ્માત છે? કે આત્મહત્યા કે હત્યા?
શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસો હવે અનિવાર્ય બનતા જાય છે
ઓડિસી નૃત્યને ફક્ત ઈન્ટરનેટ કે AIથી શીખી શકાય નહીંઃ પદમશ્રી માધવી મુદગલ
બજેટમાં CER હેઠળ સુરત માટે 5000 કરોડની ફાળવણી, સ્માર્ટ સિટીના વિકાસને બુસ્ટ મળશે
નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
નાસ્તામાં વંદો નીકળતાં હનુરામ ફુડ્સ પર તંત્રની કાર્યવાહી, રૂ.10 હજારનો દંડ ફટકારાયો
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- સોનમ વાંગચુક લદ્દાખને નેપાળ બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે
સોના-ચાંદીના ભાવમાં ‘મહાકડાકો’: ચાંદી એકઝટકે ₹31,000 સસ્તી થઈ, સોનામાં પણ ₹5,000નું ગાબડું
બીએમએસએ બજેટને ઉદાસી અને મજદૂર વિરોધી ગણાવ્યું
SMC દ્વારા ASI લક્ષ્મીકાંત દેસાઇની મિલકત અને બેન્ક વિગતો અંગે પૂછપરછ
અંબા ઉપાસક અતુલ પુરોહિત સાથે રાજેશ પટેલે ૧૨ બાળકોની જવાબદારી સ્વીકારી
ગૃહમંત્રાલયે શુક્રવારે કહ્યું કે હાલની કોવિડ -19 માર્ગદર્શિકા 31 માર્ચ સુધી અમલમાં રહેશે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે જ્યારે સક્રિય અને નવા કોવિડ-19 કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રોગચાળાને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને સાવધાની જાળવવાની જરૂર છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ રસીકરણને વેગ આપવા સલાહ આપવામાં આવી છે જેથી ટ્રાન્સમિશનની સાંકળ તોડી શકાય અને રોગચાળો દૂર થઈ શકે.
તે ઉપરાંત કન્ટેન્ટ ઝોન કાળજીપૂર્વક સીમાંકન કરવાનું ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે, સૂચવેલ કન્ટેન્મેન્ટ પગલાં કડક રીતે આ ઝોનમાં અનુસરવામાં આવે; કોવિડ- યોગ્ય વર્તનને પ્રોત્સાહન અને સખત અમલ માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે વિવિધ પરવાનગી પ્રવૃત્તિઓ સંદર્ભે સૂચવવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (એસ.ઓ.પી) ના નિર્દેશનનું પાલન કરવામાં આવ્યું છે.
તેથી, દેખરેખ, નિયંત્રણ અને માર્ગદર્શિકા અને એસ.ઓ.પી.ના કડક પાલન પર કેન્દ્રિત અભિગમ, જે 27 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં સૂચવવામાં આવી છે, તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કડક અમલ કરવાની જરૂર છે એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.