નવી દિલ્હી: એક તરફ અમદાવાદમાં મ્યુકર માઈકોસિસની (Mucormycosis) સારવાર માટે એમ્ફોટેરિસિન-બી ઈન્જેકસનની અછત છે. રાજ્ય સરકાર દ્વારા હવે આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી...
સુરત જિલ્લામાં (Surat District) આગામી 26થી 30 મે સુધી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ...
રાજસ્થાન: રાજસ્થાનના રાજસમંદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તેના પરિવારના સભ્યોએ...
સુરત: (Surat) રાજ્યમાં ટ્રક સિવાયના ટ્રાન્સપોર્ટના (Transport) વાહનો એટલે કે ઓટો રિક્ષા, સ્કૂલવેન, લક્ઝરી બસ, એસટીની બસ, ટેમ્પો, સહિતના વાહનોના ડોક્યુમેન્ટ આરટીઓમાં...
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના આઈટી મંત્રાલય (ministry of it) વતી નિર્દેશ આપ્યા હતા જે મુજબ ડિજિટલ કન્ટેન્ટ (digital content)નું નિયમન કરવા...
રાજપીપળા: સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલાં 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે. ત્યારે ચોમાસું લંબાય તો પણ...
રાયપુર : સમગ્ર વિશ્વ (whole world)ના તબીબી સ્ટાફ સભ્યો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર (front line worrier) તરીકે હાલ કામ કરતી વખતે ઉત્તમ કામગીરી કરી...
સુરત: (Surat) કોરોના સંક્રમણના 14 મહિનામાં દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ નાના-મોટા ટૂર ઓપરેટર્સે (Tour operators) 1500થી 2000 કરોડનો વેપાર ગુમાવ્યો છે. ટ્રાવેલ...
દિલ્હી પોલીસ (DELHI POLICE) દ્વારા હાલમાં જ ધરપકડ થયેલ કુસ્તીબાજ સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સુશીલને તેની...
ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...
સુરત: (Surat) સુરત મનપાની આજે મળેલી સામાન્ય સભામાં મનપા (Municipal Corporation) દ્વારા પ્લોટ વેચવાના કરાયેલા આગોતરા આયોજન મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો...
બંગાળ અને ઓડિશામાં (Bengal and Odisha) યાસ વાવાઝોડું (Yaas Cyclone) ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે મંગળવારની સાંજ...
ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું...
‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના...
૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની...
આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી....
જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો...
મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં...
માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ...
આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો...
સોમવારે મેિડકલ કોલેજ ન્યુ ટિચિંગ બ્લોક ખાતે 18 થી 44 વર્ષની વયવાળા રસીકરણ્નો પ્રારંભ થયો હતો. તેમાં સવારથી લોકોએ રસી મુકાવવા માટે...
વડોદરા : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર માં આવેલા વડોદરા મહાનગરપાલિકા ના વ્હીકલપુલ શાખાની મુખ્ય કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી...
વડોદરા: વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ...
વડોદરા: 20 વર્ષ થી શિક્ષણ સાથે સંકળાયેલા રાધિકા સોની વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકાના બોરિયાદ ગામે પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા શિક્ષક છે. પ્રજ્ઞા...
સમગ્ર દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે તેમાં પણ સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે હવે મ્યુકરમાઈકોસિસની સારવાર...
પંજાબના CM ભગવંત માન રેલી પહેલાં અસ્વસ્થ, હોસ્પિટલમાં દાખલ
38 દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર: રાજકીય સ્થિરતાથી વધ્યો રોકાણકારોનો વિશ્વાસ: પીએમ મોદી
વડોદરા: શિવજી કી સવારીમાં ઉમટ્યું માનવ મહેરામણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં નગરચર્યા સંપન્ન
ભારતે પાકિસ્તાનને આપ્યો 176 રનનો ટાર્ગેટ: ઈશાન કિશને 77 રન બનાવ્યા
રાજૂ કરપડાનો ‘આપ’ પર પ્રહાર: વાયરલ કોલ રેકોર્ડિંગ મામલે ત્રણ નેતાઓ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ સાવધાન: પરીક્ષાની તૈયારી કરતી વખતે પ્રશ્નપત્રોના નામે કોઈ લિંક આવે તો તેને ક્લિક ના કરતા, નહીં તો…
IND vs PAK: સૂર્યકુમાર યાદવે ટોસ પર પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી સાથે હાથ નહીં મિલાવ્યો
અમેરિકા-ઇરાન તણાવ વચ્ચે ટ્રમ્પ ખામેનેઈ સાથે સીધી મુલાકાત માટે તૈયાર
ખાનપુરના લાડણ મુવાડા પાસે 64.29 લાખના પોષડોડા સાથે ફોર્ચ્યુનર ઝડપાઈ
મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આઠ વિકેટથી મેચ જીતી
રેશનકાર્ડ બનશે સંપૂર્ણ ડિજિટલ: હવે કતારમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, એટીએમ જેવી સુવિધાથી મળશે રાશન
બાળ તસ્કરીની અફવાએ સુરતમાં મચાવ્યો હાહાકાર,ટોળું બેકાબૂ, પોલીસનો લાઠીચાર્જ,
વૈભવ સૂર્યવંશી ધોરણ-10 બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, આ કારણ છે..
લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે વૃદ્ધ મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત
જો વરસાદને કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો શું થશે? વિજેતા કેવી રીતે નક્કી થશે? નિયમો જાણો
ઈશાન કિશન જયપુરની મોડેલ સાથે લગ્ન કરશે: ક્રિકેટરના દાદાએ કહ્યું ઈશાનની પસંદ મારી પસંદ
અમેરિકાના બર્કલેમાં ગૂમ થયેલો ભારતીય વિદ્યાર્થી છ દિવસ પછી મૃતાવસ્થામાં મળી આવ્યો
બાંગ્લાદેશ: 17મીએ રહેમાનના શપથગ્રહણ સમારોહમાં PM મોદીને આમંત્રણ, PMનો ફ્રાન્સ જવાનો કાર્યક્રમ
સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની અદ્વિતીય અને ભવ્ય ઉજવણી
AI ઇમ્પેકટ સમિટ 2026માં,100થી વધારે દેશો અને 400થી વધારે કંપનીઓ લેશે ભાગ
કાલોલમાં ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ–૨’નો શુભારંભ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની અડફેટે દીપડાનું મોત
ભારતીય પાસપોર્ટે માર્યો ભૂસકો, 85થી પહોંચ્યો 75માં સ્થાને
BCAની ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ,સિનિયર સિટીઝનની તબિયત લથડી
મહાશિવરાત્રી પર્વે સુરત ગુંજ્યું ‘બમ બમ ભોલે’ના નાદથી
વર્લ્ડ ટૂરનો સંદેશ‘લોખંડી પક્ષી’હવે ગુજરાતના આકાશમાં!
અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ હાઇવેને 6 લેન કરવાનો માર્ગ મોકળો
મૌનની ચીસને મળ્યો ન્યાય,સાઇન લેંગ્વેજ બન્યું સાક્ષી,સુરત પોલીસે આરોપીને જેલભેગો કર્યો
દહેજમાં આવેલ એલીવસ લાઈફ સાયન્સમાં લાગેલી આગ, 3 કામદારો દાઝ્યા
ઢાકામાં ઐતિહાસિક ક્ષણ,તારિક રહેમાનના શપથ સાથે દક્ષિણ એશિયામાં નવી રાજકીય દિશા
નવી દિલ્હી: એક તરફ અમદાવાદમાં મ્યુકર માઈકોસિસની (Mucormycosis) સારવાર માટે એમ્ફોટેરિસિન-બી ઈન્જેકસનની અછત છે. રાજ્ય સરકાર દ્વારા હવે આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી મળશે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાતને આ ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. ત્યારે હવે આ રોગને લઈને નવી થિયરી સામે આવી છે. ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે તેની પાછળ ઇમ્યુનિટી વધારનાર ઝીંક સપ્લીમેન્ટ્સ (Zinc supplements) અને આયરન ટેબલેટ્સ (Iron Tablets) પણ જવાબદાર હોઈ શકે છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ, કેન્દ્રએ રાજ્યોને 19420 જેટલા ઈન્જેકશન ફાળવ્યા છે. જેમાં ગુજરાતને 4640 ઈન્જેકશન ફાળવ્યા છે. જે માયલન લેબ્સના છે. ગુજરાતમાં રાજ્ય સરકારે મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી છે. બીજી તરફ તબીબી નિષ્ણાતો એવુ કહી રહ્યા છે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પણ જવાબદાર હોઈ શકે છે. ઓક્સિજન કન્ટેનરની અશુદ્ધીના કારણે જ મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે તેવી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને પાણી જે ઑક્સિજન માટે બદલવામાં વપરાતું હોય તેની અશુદ્ધીઓ પણ આવા કેસો વધવામાં કારણભૂત હોઈ શકે છે.
પરંતુ હવે તેનાથી પણ ચિંતાજનક એક તથ્ય સામે આવ્યું છે. બ્લેક ફંગસ ફેલાવવામાં ઇમ્યુનિટી બૂસ્ટર્સ (Immunity Booster) નો કેટલો હાથ છે તેના પર બાંદ્વા સ્થિત લીલાવતી હોસ્પિટલના સીનિયર એન્ડોક્રાઇનોલોજિસ્ટ શશાંક જોશી શોધ પત્ર તૈયાર કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, આ બીમારીની પાછળ પ્રાથમિક કારણ તો સ્ટેયરોડ્સનો ઉપયોગ અને ડાયાબિટીસ છે પરંતુ છેલ્લા બે દિવસથી મેડિકલ કોમ્યુનિટીમાં ભારતીયો દ્વારા ઝીંક સપ્લીમેન્ટ અને આયરન ટેબલેટ્સના વધુ ઉપયોગ પર ચર્ચા થઈ રહી છે.

રિસર્ચમાં સામે આવ્યું કે ઝીંક વગર ફંગસ જીવિત ન રહી શકે. ત્યાં સુધી કે તે ફંગસને વધારવા માટે પણ જવાબદાર છે. કારણ કે પાછલા વર્ષે મહામારીની શરૂઆત બાદ ભારતીય લોકોએ સૌથી વધુ ઝીંક અને ઇમ્યુનિટી વધારનાર દવાઓનો ઉપયોગ કર્યો છે. ડોક્ટરોએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ને મ્યુકોર માઇકોસિસના આઉટબ્રેકના કારણોનો અભ્યાસ કરાવવાનો આગ્રહ કર્યો છે જે ગંભીર ફંગલ ઇન્ફેક્શન છે. બીજી તરફ કોચ્ચિનાા ડોક્ટર રાજીવ જયદેવન કહે છે કે કોરોનાની પ્રથમ લહેરમાં આ વાયરસ વિશે ઓછી જાણકારી હતી, જેથી દવાઓના ઘણા પ્રકારના કોમ્બીનેશન દર્દીઓને આપવામાં આવ્યા. પરંતુ બ્લેક ફંગસની સમસ્યા માત્ર ભારતમાં થઈ. તેનાથી સ્પષ્ટ છે કે એવું કોઈ ગુપ્ત કારણ છે જેના કારણે ભારતમાં આ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.