GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ ( LOVE JIHAD ) વિરોધી વિધેયક એટલે કે ગુજરાત ધર્મ...
દરેક વ્યક્તિ પાસે પોતાનો કહી શકાય એવો ‘મી ટાઈમ’ હોવો જોઈએ. આ‘મી ટાઈમ’ એટલે ‘મારો ટાઈમ’, ‘મારો સમય’ જે સંપૂર્ણપણે મારો હોય!...
સુરત મહાનગર પાલિકા સામે જુદી જુદી માંગ સાથે આપના વિપક્ષના નેત અને અન્ય બે કોર્પોરેટર ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતાએ ચીમકી...
ભારતમાં આમ તો ઘણાય ફરવા લાયક સ્થળ છે. જેને જોઈ તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે. ગાર્ડન એક એવી જ્ગ્યા હોય છે જ્યાં...
કોરોનાએ લોકોના વ્યાપાર ધંધા પર ઉંડી અસર પાડી છે. ત્યારે લોકો પણ કોરોનાનો ઉપયોગ કરીને ધંધા વ્યાપારમાં કંઇક નવું કરી રહ્યા છે....
સુરતના ગોડદારામાં એક શિક્ષકનો મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને તેને ગેસના ગોડાઉનમાં લઇ ગયા બાદ ત્યાં નાયલોનની દોરીથી ફાંસો આપી તિક્ષ્ણ...
કેરેક્ટર અને સેક્સ બંને સાવ જુદી બાબત છે. આપણે ત્યાં સેક્સ વિશે લખવું કે બોલવું એ ચિપ બાબત હજુ માનવામાં આવે છે...
કોરોના વાયરસ ( CORONA VIRUS) થી સંક્રમિત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ( SACHIN TENDULKAR) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ...
મદુરાઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP MODI) શુક્રવારે કેરળ (KERALA) માં એપ્રિલની વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION) માટે બે ચૂંટણી સભાઓને સંબોધન...
દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશને ખાતે ગુરૂવારે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપદાના સમયે કોઈ આતંક વાદી જાે રેલ્વે...
કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં વર્ષો થી ગંદકી ના ઠેરઠેર ઢગલા જોવામા આવે છે વેજલપુર ગ્રામ પંચાયતમાં અને કાલોલ તાલુકા પંચાયતમાં...
મોડાસા : સમગ્ર દેશમાં કરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું...
“માસ્ક એ જ આપણું વેકસીન” સૂત્રને અપનાવી જાતે સુરક્ષિત રહી બીજાને પણ સુરક્ષિત રાખીએ લુણાવાડા :: સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવી રહેલા...
મહિસાગર: આખા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના સંકટમાં સંકડાઈ ગયું છે ત્યારે લોકો વધુ સંક્રમિત ના થાય તેવા ઉદ્દેશથી મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના...
નડિયાદ: કપડવંજમાં રહેતી સગીરાને સોશિયલ મિડીયા ઉપર સંપર્ક થયા બાદ લગ્નની લાલચ આપીને ભગાડી જઇ તેની પર દુષ્કર્મ આચરનાર રાજકોટના શખ્સને...
વડોદરા: આજથી 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા શહેરની ભાગોળે આવેલા કેલનપુર પ્રાથમિક...
વડોદરા: વડોદરા શહેરના જય નારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પરિક્રમમાં 321 શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 3500 કિલો...
કોરોનાં પોઝિટિવના ગુરુવારે વધુ 391 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 28,780 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: ક્રિકેટ હબ વડોદરાના પૂર્વ ક્રિકેટર સેસિલ વિલિયમ્સનું બુધવારની રાત્રે 9.30 કલાકે નિધન થયું છે. તેમણે ચાર દિવસ પહેલા કોરોનાની રસી...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા લવ જેહાદ્દને ( LOVE JIHAD ) રોકવા માટે મહત્વનું ગણાય તેવું ગુજરાત...
વડોદરા : વડોદરા શહેર માં વધતા જતા વ્યાપ વચ્ચે નવજાત બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બનવા પામ્યો છે.એએસજી...
સરકાર પણ આપણને એપ્રિલ ફૂલ બનાવી શકે છે. બુધવારે રાતે કેન્દ્ર સરકારે નાની બચતોના વ્યાજમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરીને મધ્યમ વર્ગને...
GANDHINAGAR : આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક,...
GANDHINAGAR : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત...
સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિન તરીકે મનાવવામાં આવે છે. જે ગયા અઠવાડિયે જ વીતી ગયો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ...
ગાયના ગોબર પર ઘી લગાવી હવન કરવાથી કોરોના વાયરસની અસરથી મુકત રહી શકાય છે એવા મધ્યપ્રદેશના મહિલા ઉર્જા મંત્રીના કથનથી વિવાદ થયાનું...
વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે ત્યારે ભગવાન રામ કુદરતને કહે છે કે, આસપાસ કયાંય પાણી હોય તો ત્યાં સુધી...
એક સમય એવો હતોજયારે ભારત વિશ્વમાં વૈદિક, આયુર્વેદિક, સંસ્કૃતિમાં અવ્વલ હતું. આજના 21મી સદીના યુગમાં જયારે વિકાસની દિશામાં દેશ ગતિ કરી રહયો...
ચંદ્રનો જન્મ 4-5 બિલિયન વર્ષો પહેલાં થયો હતો. પૃથ્વીથી ચંદ્ર 238900 માઇલ દૂર છે. એની સુંદરતા અને શીતળતા અદ્ભૂત છે. વિજ્ઞાન, અત્યંત...
એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે...
‘ગુજરાતમિત્ર’ ઇમ્પેક્ટ: વડોદરાના છાણી STP મામલે તંત્ર જાગ્યું, પ્રદૂષિત પાણીના નમુના લેવાથી પાલિકામાં ફફડાટ
કરોડીયાની ક્ષત્રિય સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
અમેરિકાએ ભારતને ચેતવણી આપી: ચીન બેવડી રમત રમી રહ્યું છે, તેણે પાકિસ્તાનને મદદ કરી
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ ( LOVE JIHAD ) વિરોધી વિધેયક એટલે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ( સુધારા ) વિધેયક રજુ કર્યુ હતું. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લઈને કોંગ્રેસના સભ્ય ઈમરાન ખેડાવાલાએ આ વિધેયક ફાડી નાખ્યું હતું. જેના પગલે ગૃહમાં હંગામો મચી ગયો હતો. જો કે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસ ( CONGRESS ) ના સભ્ય ઈમરાન ખેડાવાલા ( IMRAN KHEDAWALA) સામે પગલા ભરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તે વખતે ખેડાવાલાએ પોતોના કૃત્ય બદલમાં ગૃહમાં માફી માંગી લીધી હતી. જેના પગલે તેમની સામે બજેટ સત્રના છેલ્લા દિવસે પગલા ભરવાની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલ ફાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડાવાલાએ કહ્યું હતું કે મુસ્લિમ યુવતી ( MUSLIM LADY ) ઓ વિધર્મી યુવાન સાથે લગ્ન કરે તો તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવતી નથી કાયદો બનાવવો હોય તો સાઉદી અરેબિયા જેવો બનાવો તેવી માગણી પણ કરી હતી. ઇસ્લામ ધર્મ અંગે ગૃહમંત્રીના નિવેદન સામે તેમણે જણાવ્યું હતું કે દેશમાં લાંબા સમય માટે મોગલોએ શાસન કર્યું હતું તો બધા જ મુસ્લિમ થઈ ગયા હોત પરંતુ ભાઈચારો એકતાનો આદેશ છે આ સિવાય મૌલાના આવે ત્યારે બે સાક્ષીઓ સાથે રાખવામાં આવે છે આ સાક્ષી જ્યારે ‘નિકાહ કબૂલ છે’ શબ્દ સાંભળે પછી નિકાહ થાય છે. તમામ કાયદાનું પાલન થાય છે. વિધાનસભા ગૃહમાં બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.આ તબક્કે ગૃહ મંત્રી ઊભા થઈને કહ્યું હતું કે છળ કપટ કરીને અમારી દિકરીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને ગૃહમાં બિલ આ કારણોસર લાવવું પડ્યું છે. આ રીતે ગૃહમાં ખેડાવાલાએ બિલ ફાડ્યું છે તે વ્યાજબી નથી અને સભ્ય સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગણી પણ ગૃહરાજ્યમંત્રી દ્વારા અધ્યક્ષ કરવામાં આવી હતી.

રિસેસ બાદ ફરીથી ગૃહમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા સામે પગલા ભરવાની દરખાસ્ત રજુ કરી હતી. અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદીએ પણ કહ્યું હતું કે ચાર રસ્તા પર બિલની હોળી કરવી તે જુદી બાબત છે જ્યારે ગૃહમાં બિલ ફાડ્યું તે ગંભીર કૃત્ય છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમને (ખેડાવાલાને) એક તક આપવામાં આવે છે તે પછી જ હું કોઈ પગલા અંગે નિર્ણય લઈશ. અલબત્ત ખેડાવાલાએ વિધેયક ફાડી નાંખવાના મુદ્દે માફી માંગી લીધી હતી. ખેડાવાલાએ પોતાના વર્તન અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. જેના પગલે ખેડાવાલાને ઠપકો આપીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ખેડાવાલા સામે પગલા ભરવાની દરખાસ્તને પડતી મૂકવામાં આવી હતી.

વિધેયકમાં લવ જેહાદનો ઉલ્લેખ સુદ્ધા નથી : ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સમગ્ર વિધેયકમાં કયાંય લવ જેહાદ શબ્દનો ઉપયોગ કરાયો નથી. બીજી તરફ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે ‘હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠીભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે. રાજ્ય સરકાર લવ જેહાદની ઘટનાઓને રોકી શકી નથી.