સુરત: શહેર (Surat) માં હાલ કોરોના સંક્રમણ (corona inaction) વધતા કરફ્યુ (night curfew) જાહેર કરાયું છે. ત્યારે કરફ્યુના સમયે એક મસ્જીદ (mosque)...
GANDHINAGAR : રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે TAT ફરજિયાત બનાવવામાં આવી છે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં...
નવી દિલ્હી : સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત ત્રણ નવા વિવાદિત કૃષિ કાયદાઓ અંગે અભ્યાસ કરતી સમિતિએ 19 માર્ચે સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ...
નવસારી: (Navsari) આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૨/૦૩/૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી યાત્રાનો શુભારંભ...
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણાં મંત્રાલયે 24 કલાકમાં તેનો આદેશ પાછો...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કુલ કોવિડ-19 સક્રિય કેસોમાં પાંચ રાજ્યો કુલ કેસોનો 79 ટકા સંયુક્ત...
વોશિંગ્ટન: છેલ્લા એક વર્ષમાં કોવિડ-19 રોગચાળો અને દેશવ્યાપી લોકડાઉન બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા આશ્ચર્યજનક રીતે બાઉન્સબેક કરી રહી છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં,...
ગુજરાત (Gujarat) વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ થનાર હોય પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love...
સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર પોલીસે વરિયાવ ચેક પોસ્ટ ખાતે આ યાત્રાને વધાવી લીધી હતી જેમાં શહેર પોલીસ કમિશનર, ડે.મેયર સહિતના પદાધિકારીઓ...
સુરત: 1 લી એપ્રિલ,1930માં પૂજ્ય ગાંધીજી (MAHATMA GANDHI) દાંડી યાત્રા (DANDI MARCH) દરમિયાન છાપરાભાઠા (SURAT) આવ્યા એ સમયે ગામની વસ્તી 750ની હતી,...
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સિવશ્રેષ્ઠ ગણવામાં આવતો એવો દાદાસાહેબ...
ગાંધીનગર : અમદાવાદ શહેર એ 70 લાખથી વધુની વસ્તી ધરાવતું રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ શહેરને મેગા સીટીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ...
શહેરમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનર બંછાનિધિ...
પાકિસ્તાનના નવનિયુક્ત નાણાંમંત્રી હમ્માદ અઝહરે બુધવારે ઘોષણા કરી હતી કે 2019માં કાશ્મીરમાં તણાવના પગલે લાદવામાં આવેલા પાડોશી દેશથી આયાતના પ્રતિબંધ હટાવીને તેઓ...
સુરત શહેરની જાણીતી સાર્વજનિક એજયુકેશન સોસાયટીને આગામી જૂન મહિનાથી શરુ થતા નવા એકેડેમિક યરથી સરકારે પ્રાઇવેટ યુનિ.નો દરજજો આપ્યો છે. શહેરની જૂની...
ભારત આવતીકાલથી 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ કરનાર છે. કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, ઓછું રસીકરણ...
સરકારે આજે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓ પરનો વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. બૅન્ક...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2360 કેસ નોંધાયા છે. જ્યારે આજે...
જીવલેણ ‘મેડ કાઉ’ રોગચાળાને મળતો રહસ્યમય મગજનો રોગ હાલમાં કેનેડામાં 43 લોકોમાં જોવા મળ્યો છે અને તેણે પાંચનો ભોગ લીધો છે. કેનેડાના...
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે બેંગલુરૂ અને પટિયાલામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (આઇએનએસ)માં વિવિધ સ્પર્ધા...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે, અને હાલમાં બીસીસીઆઇ માત્ર છ મહિનાના ગાળામાં જ ફરી એકવાર...
સુરત: 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અલગ-અલગ શહેરોને જળમાર્ગથી જોડવાની મોટી તક છે. જેના પર હાલ ઝડપથી અમલ કરવામાં આવી...
ગાંધીનગર: (Gandhinagar) વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ને પરિણામે હવે રાજ્યમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી...
નવસારી, વલસાડ: (Navsari Valsad) એક જ દિવસમાં નવસારી શહેરમાં 6 અને જલાલપોર તાલુકામાં કોરોનાના નવા 6 કેસ નોંધાવા સાથે નવસારી જિલ્લામાં એક...
સુરત: (Surat) શહેરમાં આજે સતત બીજા દિવસે ઝડપી પવનોને પગલે તાપમાનમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાનનો (Temperature) પારો 32 ડિગ્રીએ...
બંગાળમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસ ( TRUNUMUL CONGRESS) ના વડા મમતા બેનર્જીએ ( MAMTA BENARJI) વિરોધી પક્ષોના નેતાઓને...
વલસાડ: (Valsad) આરોગ્ય વિભાગ દ્વારા તા.૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૪૫ થી ૫૯ વર્ષના વયજૂથના તમામ લોકોને તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર, સામૂહિક...
ગુજરાતમાં (Gujarat) સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરાયા બાદ કોરોના વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં...
NEW DELHI : પાડોશી દેશ પાકિસ્તાન ( PAKISTAN ) ફરીથી ભારત ( INDIA) પાસેથી કપાસ ( COTTON ) અને ખાંડ ( SUGAR)...
MUMBAI : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે (RASHAMI THAKRE ) તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે તેને હોસ્પિટલમાં દાખલ...
‘ગુજરાતમિત્ર’ ઇમ્પેક્ટ: વડોદરાના છાણી STP મામલે તંત્ર જાગ્યું, પ્રદૂષિત પાણીના નમુના લેવાથી પાલિકામાં ફફડાટ
કરોડીયાની ક્ષત્રિય સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
અમેરિકાએ ભારતને ચેતવણી આપી: ચીન બેવડી રમત રમી રહ્યું છે, તેણે પાકિસ્તાનને મદદ કરી
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
સુરત: શહેર (Surat) માં હાલ કોરોના સંક્રમણ (corona inaction) વધતા કરફ્યુ (night curfew) જાહેર કરાયું છે. ત્યારે કરફ્યુના સમયે એક મસ્જીદ (mosque) થી બીજી મસ્જીદ તરાબીની નમાઝ (tarabini prayer) પઢવા પોલીસ કરફ્યુ પાસ (curfew pass) કાઢી આપશે તેવો એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ મલબારીનો વિડીયો વાયરલ (video viral) થતા ભારે વિવાદ જાગ્યો છે. જોકે પોલીસ (police) દ્વારા આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન હોવાનું સ્પષ્ટ કરાયું છે.

કોરોના મહામારીને પગલે શહેરમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અને કર્ફ્યુનો પોલીસ સખત પણે અમલ કરાવી રહી છે. દરમિયાન આજે ચોકબજાર ખાતે આવેલી એક્તા ટ્રસ્ટ (ekta trust) ની ઓફીસના પ્રમુખ અબ્દુલ મલબારીનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં અબ્દુલ મલબારી એવું બોલતા જણાય છે કે જે મુસ્લિમો (Muslims) ને તરાબીની નમાઝ પઢવા માટે એક મસ્જીદથી બીજી મસ્જીદ કર્ફ્યુના સમયગાળામાં જવા માટે એક્તા ટ્રસ્ટની ઓફીસથી જવા માટે હંગામી કર્ફ્યુ પાસ આપવામાં આવશે. જેને માટે ફોટાની જરૂરીયાત રહેશે. આ અંગે પોલીસે આ પ્રકારના કોઈ પાસ (pass) ઇસ્યુ કરવામાં આવતા નથી તેવું સ્પષ્ટ કર્યું હતું. કર્ફ્યુની અમલવારી પોલીસ સખત પણે કરશે.

શહેરમાં સેન્ટ્રલ ઝોન (central zone) માં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરા, સગરામપુરા તેમજ વરાછા-એ ઝોનમાં અશ્વિનીકુમાર, લંબે હનુમાન રોડ, વરાછા-બી ઝોનમાં મોટા વરાછા, રાંદેરમાં અડાજણ અને અડાજણ પાટિયા, કતારગામ ઝોનમાં અખંડ આનંદ, ધનવર્ષા, ઉધના ઝોનમાં મીરાનગર, સંજયનગર, ભેસ્તાન, વડોદ, ઉન પાટિયા, અઠવા ઝોનમાં સિટીલાઈટ, અલથાણ, કરીમાબાદ, વેસુ અને લિંબાયત ઝોનમાં ગોડાદરા, ડિંડોલી, ઉમરવાડા અને મગોબ વિસ્તાર વધુ સંક્રમિત હોવાથી લોકો સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
શહેરમાં વધુમાં વધુ લોકો વેક્સિન મુકાવે એ માટે મનપા શહેરીજનોને અપીલ કરી રહી છે. ઘણી પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલોમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે વિસ્તારમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થતું હોય ત્યાં મનપા દ્વારા ટીમ મોકલવામાં આવશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.